SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને સભ્યો તથા મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. આ નરકમૃથિવીઓનો Gge 6५पात वो.” ॥30॥30॥ (200) वे पांयमा वार संबन्ध छ–'नेरइया णं भंते! कओहिंतो उववजंति'- मगवन्! नरयियाथी भावी ઉત્પન્ન થાય-ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. પણ તેનો સંક્ષેપથી આ અર્થ છે–સામાન્ય રીતે નૈરયિકોની ઉત્પત્તિના વિચારમાં અને રત્નપ્રભા નરકના નૈરયિકોની ઉત્પત્તિના વિચારમાં દેવ, નારક, પૃથિવ્યાદિ પાંચ સ્થાવર વિકસેન્દ્રિયત્રિક અને અસંખ્ય વરસના આયુષ્યવાળા ચતુષ્પદ અને ખેચરોનો, અને બીજા પણ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્છાિમ મનુષ્યો, ગર્ભજ છતાં પણ અકર્મભૂમિના, અન્તરદ્વીપના, કર્મભૂમિના છતાં અસંખ્યાતા વરસના આયુષ્યવાળા, અને સંખ્યાતા વરસના આયુષ્યવાળા છતાં અપર્યાપ્તાઓનો પ્રતિષેધ સમજવો અને બાકીનાનું વિધાન જાણવું. એટલે બાકીના બધા નેરયિકોમાં ઉત્પન્ન થાય છે. શર્કરાપભામાં સંમૂર્સ્કિમોનો પણ પ્રતિષેધ જાણવો. એટલે સંમૂર્છાિમ મનુષ્ય અને તિર્યંચો શર્કરાપભામાં ઉત્પન્ન થતા નથી. વાલુકાપ્રભામાં ભુજપરિસર્પોનો, પંકપ્રભામાં ખેચરોનો, ધૂમપ્રભામાં ચતુષ્પદોનો, તમપ્રભામાં ઉર પરિસર્પોનો અને સાતમી નરક પૃથિવીમાં સ્ત્રીઓનો પણ પ્રતિષેધ સમજવો. ૩૦૩૦૯ असुरकुमारा णं भंते! कतोहिंतो उववज्जन्ति? गोयमा! नो नेरइएहिंतो उववज्जन्ति तिरिक्खजोणिएहितो उववज्जन्ति, मणुस्सेहिंतो उववज्जन्ति, नो देवेहिंतो उववज्जन्ति। एवं जेहिंतो नेरइयाणं उववाओ तेहिंतो असुरकुमाराण वि भाणियव्वो, नवरं असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवगमणुस्सतिरिक्खजोणिएहिन्तो वि उववज्जन्ति, सेसं तं चेव। एवं जाव थणियकुमारा भाणियव्वा ।।सू०-३१।।३१०।। (મૂળ) હે ભગવન્! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે જ્યાંથી આવી નરયિકોનો ઉપપાત થાય છે ત્યાંથી આવી અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો. પરંતુ અસંખ્યાત વરસના આયુષ્યવાળા અકર્મભૂમિના કે અન્તર્લીપના મનુષ્યો અને તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત– સ્વનિતકુમાર સુધી કહેવું. ૩૧ ૩૧ ll पुढविकाइया णं भंते! कतोहिन्तो उववज्जन्ति? किं नेरइएहिन्तो जाव देवेहिन्तो उववज्जन्ति? गोयमा! नो नेरइरहिन्तो उववज्जन्ति,तिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति मणुस्सेहिन्तो उववज्जन्ति, देवेहिन्तो वि उववज्जन्ति। जइ तिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं एगिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति, जाव पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति? गोयमा! एगिन्दियतिरिक्खजोणिएहिन्तो वि जाव पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो वि उववज्जन्ति। जइ एगिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पुढविकाइएहिन्तो, जाव वणस्सइकाइएहिन्तो उववज्जन्ति? गोयमा! पुढविकाइएहिन्तो विजाव वणस्सइकाइएहिन्तो वि उववज्जन्ति। जइ पुढविकाइरहिन्तो उववज्जन्ति किंसुहुमपुढविकाइएहिन्तो उववज्जन्ति, बायरपुढविकाइरहिन्तो उववजन्ति? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति। जइ सुहमपुढविकाइएहिन्तो उववज्जन्ति किं पज्जत्तसुहुम-पुढविकाइएहिन्तो उववज्जन्ति, अपज्जत्तसुहुमपुढविकाइएहिन्तो उववज्जन्ति? गोयमा। दोहिन्तो वि उववज्जन्ति। जइ बायरपुढविकाइएहिन्तो उववज्जन्ति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति? अपज्जत्तरहिन्तो उववज्जन्ति? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति, एवं जाव वणस्सइकाइया चउक्कएणं भेदेण उववाएयव्वा ।।सू०-३२।।३११।। (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી આવી ઉત્પન્ન થાય કે યાવ-દેવોથી પણ આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન ન થાય, પણ તિર્યો, મનુષ્યો કે દેવોથી આવી ઉત્પન્ન .310
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy