________________
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
श्री प्रज्ञापना सूत्र भाग १ अजोगिकेवलिंखीणकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयअजोगिकेवलिखीणकषायवीयरायदंसणारिया य अपढमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। अहवा चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। से तं अजोगिकेवलिखीणकसायवीयरायदसणारिया। से तं केवलिखीणकसायवीयरायदंसणारिया। से तं खीणकसायवीयराय-दसणारिया। से तं वीयरायदंसणारिया। से तं दसणारिया Iટૂ૦-૭૧| (મૂ૦) વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? વીતરાગદર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ઉપશાંતકષાય
વીતરાગદર્શનાર્યો અને ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. ઉપશાંતકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? ઉપશાત્તકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–પ્રથમ સમયના ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો અને અપ્રથમ સમય (પ્રથમ સમય સિવાયના) ઉપશાત્તકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગદર્શનાર્યો અને અચરમ સમયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો (છેલ્લા સમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો). ક્ષીણકષાય વીતરાગદર્શના કેટલા પ્રકારે કહ્યા છે? ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને કેવલી ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? છસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયવર્તી સ્વયંભુદ્ધ છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમ સમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અચરમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને પ્રથમ સમય સિવાયના બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને ચરમ સમય સિવાયના બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. અને એ પ્રમાણે છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અચરમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમસમયવર્તી અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમ સમયના અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા, કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો
85