SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तमं उस्सासपयं नेरइयाणं-भवणवासीणं उस्सासविरहकालो श्री प्रज्ञापना सूत्र भाग १ |રસત્તમં રરરસવયં || नेरइयाणं उस्सासविरहकालो नेरइया णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! सततं संतयामेव आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा ।।सू०-१।।३२९।। સાતમું ઉચ્છવાસ પદ. (મૂળ) હે ભગવન્! નરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! સતત અને નિરંતર ઉચ્છવાસ લે અને મૂકે. l/૧/૩૨૯ો. (ટી.) છઠ્ઠા પદની વ્યાખ્યા કરી, હવે સાતમા પદનો આરંભ કરાય છે. તેનો સંબધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં જીવોના ઉપપાતવિરહાદિ કહ્યા અને આ પદમાં નારકાદિપણે ઉત્પન્ન થયેલા અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વડે પર્યાપ્તા નારકાદિ જીવોના યથાસંભવ ઉચ્છવાસ-નિઃશ્વાસ ક્રિયાના વિરહકાળ અને અવિરહકાળનું પરિમાણ કહેવાનું છે, આ સંબન્ધ વડે પ્રાપ્ત થયેલા આ પદનું આ પ્રથમ સૂત્ર છે–રિયામાં તે'! ઇત્યાદિ. હે ભગવન્! નારકો ‘વિશે વાસ' વિયાજોનકેટલા કાળે અહીં '' વાક્યાલફ્રારમાં વપરાય છે. પ્રાકૃત શૈલીથી પંચમી અથવા તૃતીયા વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે. તેથી કેટલા કાળ પછી અથવા કેટલા કાળે ‘નાગમતિ' આનન્તિ-શ્વાસ લે છે, તેમાં “અર્ધાતુ પ્રાણન-શ્વાસ લેવાના અર્થમાં છે અને મકાન અલાક્ષણિક-નિયમ વિરુદ્ધ આવેલો છે, એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ જાણી લેવું. તેવી રીતે પગતિ વા' પ્રાણત્તિ વા–અહીં વા શબ્દ સમુચ્ચયાર્થક છે. એ બન્ને પદોના અર્થ અનુક્રમે સ્પષ્ટ કરે છે. “સતિ વા નીતિ વા' “માણમંતિ' માનક્તિ એટલે “સતિ' ઉચ્છવસત્તિ શ્વાસ લે છે અને “પતિ' પ્રાતિ એટલે નિયતિ' નિ:શ્વસન્તિ-શ્વાસ મૂકે છે. અથવા “માનમતિ પ્રગતિ' અહીં નમ્ ધાતુ નમવાના અર્થમાં છે, અને ધાતુના અનેક અર્થો થતા હોવાથી તેનો શ્વસન ક્રિયા રૂપે અર્થ થવામાં વિરોધ નથી. બીજા આધ્યાર્યો આ પ્રમાણે કહે છે–'માનિ પગતિ' એ વડે આન્તર ઉચ્છવાસ અને નિઃશ્વાસ ક્રિયા ગ્રહણ કરવી અને સસંતિ નીસાંતિ' એ વડે બાહ્ય ઉચ્છવાસ અને નિઃશ્વાસ ક્રિયા ગ્રહણ કરવી. એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન ઉત્તર આપે છે-હેગૌતમ! નરયિકો સતત સંતયામેવ બાળમંતિ વા' સતત-નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. કારણ કે નરયિકો અત્યન્ત દુઃખી હોય છે અને દુ:ખીને નિરંતર ઉચ્છવાસ-નિઃશ્વાસ હોય છે. એ પ્રમાણે લોકમાં દેખાય છે. તે સતતપણું પ્રાય-ઘણા અંશે પણ હોય એ માટે બીજું વિશેષણ આપે છે-“સંતરામેવ'સતતમેવ-નિરંતર જ લે અને મૂકે છે, એક પણ સમયનું અત્તર પડતું નથી. અહીં દીર્ઘપણું પ્રાકૃત હોવાથી થયેલ છે. ઉત્તર આપવામાં “બાળતિ' ઇત્યાદિનું પુનઃ ઉચ્ચારણ શિષ્યના વચનનો આદર બતાવવા માટે છે, કારણ કે ગુરુઓ જો શિષ્યના વચનનો આદર કરે તો તેઓ સંતુષ્ટ થાય છે, અને વારંવાર પ્રશ્ન, શ્રવણ અને અર્થના નિર્ણયાદિમાં પ્રયત્નશીલ થાય છે. અને તેઓનું વચન લોકમાં માન્ય થાય છે, એ પ્રમાણે ઘણા ભવ્ય જીવોનો ઉપકાર અને તીર્થની અભિવૃદ્ધિ થાય છે. ll૧ ૩૨૯ ||भवणवासीणं उरसासविरहकालो || असुरकुमारा णं भते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं, सत्तण्हं थोवाणं उक्कोसेणं सातिरेगस्स पक्खस्स वा आणमंति वा जाव नीससंति वा।। नागकुमारा णं भंते! केवइकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं मुहत्तपुहुत्तस्स, एवं जाव थणियकुमाराणं ।।सू०-२।।३३०॥ (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી સાત સ્તોકે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક પખવાડીએ ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! નાગકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જાન્યથી સાત સ્તોકે અને ઉત્કૃષ્ટથી મુહૂર્તપૃથક્વે-બેથી નવ મુહૂર્ત ઉચ્છવાસ લે અને મૂકે. એ પ્રમાણે યાવત– - 323
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy