________________
श्री प्रज्ञापना सूत्र भाग १
छद्रं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं उववारणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं अद्धमासं। पंकप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं मासं। धूमप्पभापुढविनेरइया णं भंते! केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणंएगंसमयं, उक्कोसेणं दो मासा। तमापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चत्तारि मासा। अहेसत्तमापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, ૩ોતે છ માસા ટૂ-રારા
દ્વિતીય દ્વાર, (૧૦) હે ભગવન! રત્નપ્રભાપૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય
અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહુર્ત સુધી હોય છે. હે ભગવન્! શર્કરા પ્રભાકૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત રાત્રિદિવસ. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નિરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અર્ધ માસ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક માસ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી બે માસ. હે ભગવન! તમપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર માસ. હે ભગવન્! અધસમમા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ
માસ.lહાર૮૨ - असुरकुमारा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। नागकुमारा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगसमयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। एवं सुवन्नकुमाराणं विज्जुकुमाराणं अग्गिकुमाराणं दीवकुमाराणं उदहिकुमाराणं दिसिकुमाराणं वाउकुमाराणं थणियकुमाराण य पत्तेयं पत्तेयं जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता Iકૂ૦-૪૨૮an', (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી
ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! નાગકુમાર કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સુવર્ણકુમારો, વિઘુકુમારો, અગ્નિકુમારો, દ્વીપકુમારો, દિક્કુમારો, ઉદધિકુમારો, વાયુકુમારો અને સ્વનિતકુમારો પ્રત્યેક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત સુધી ઉત્પત્તિ રહિત હોય
છે. ૪ર૮૩ पुढविकाइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! अणुसमयमविरहियं उववारणं पन्नत्ता। एवं आउकाइयाण वि तेउकाइयाण वि वाउकाइयाण वि वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया કવવાપપપનના સૂ૦-૧/૨૮૪|| (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! પ્રતિસમય ઉત્પત્તિથી અવિરહિત છે. છે એટલે પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અકાયિકો, તેજસ્કાયિકો, વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો
પણ પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. પી/ર૮૪ll. 298