________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं अजीव पज्जवा असंखिज्जइभागअब्महिए वा संखिज्जइभागअब्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्महिए वा। कालवन्नपज्जवेहिं सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे अणंतभागहीणे वा असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा अणंतगुणहीणे वा। अह अब्महिए अणंतभागअब्महिए वा असंखिज्जइभागअब्भहिए वा संखिज्जभागअन्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्भहिए वा अणंतगुणमब्महिए वा। एवं अवसेस वन्न-गंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए। फासा णं सीय-उसिण-निद्ध-लुक्खेहिं छट्ठाणवडिए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ'परमाणुपोग्गलाणं अणंता पज्जवा पन्नत्ता'।दुपएसियाणं पुच्छा? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! दुपएसिए दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे पएसहीणे, अह अब्भहिए पएसमन्महिए। ठिईए चउट्ठाणवडिए, वन्नाईहिं उवरिल्लेहिं चउफासेहि य छट्ठाणवडिए। एवं तिपएसिए वि, नवरं ओगाहणट्ठयाए सिय हीणे सियतुल्ले सिय अब्भहिए। जइहीणे पएसहीणे वा दुपएसहीणे वा, अह अब्महिए पएसमब्महिए वा दुपएसमन्महिए वा। एवं जाव दसपएसिए, नवरं ओगाहणाए पएसपरिवुड्डी कायव्वा जाव दसपएसिए, णवरं नवपएसहीणे त्ति। संखेज्जपएसियाणंपुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा!संखेज्जपएसिए खंधे संखेज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए।जइहीणे संखेज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा, अह अब्महिए एवं चेव। ओगाहणट्ठयाए वि दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासपज्जवेहि य छटाणवडिए। असंखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! असंखिज्जपएसिए खंधे असंखिज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइटवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! अणंतपएसिए खंधे अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए छंढाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्नगंध-रसफासपज्जवेहिं छट्ठाणवडिए ॥सू०-२४ ।।२६९।। (મૂળ) હે ભગવન્! પરમાણુપુદ્ગલોના કેટલા પર્યાયો છે? હે ગૌતમ! પરમાણુપુદ્ગલોના અનન્ત પયયો છે. હે ભગવન્!
એમ શા હેતુથી કહો છો કે પરમાણુપુગલોના અનન્ત પર્યાયો છે”? હે ગૌતમ! પરમાણુપુદ્ગલ પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે કદાચ જૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યામાં ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યામાં ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. કાળાવર્ણપયયવડે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ
કે અનન્તગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, * અસંખ્યાતગુણ કે અનન્તગુણ અધિક હોય. એ પ્રમાણે તે પરમાણુ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયો વડે અને
સ્પર્શમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે પણ સ્થાન પતિત હોય છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે • 282