________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा णसुहमसंपरायचरित्तारिया य विसुज्झमाणसुहुमसंपरायचरित्तारिया यासेत्तंसुहुमसंपरायचरित्तारिया।से किंतं अहक्खायचरित्तारिया? अहक्खायचरित्तारिया दुविहा पन्नत्ता। तंजहा–छउमत्थअहक्खायचरित्तारिया यकेवलि अहक्खायचरित्तारिया यासेत्तं अहक्खायचरित्तारिया।सेत्तं चरित्तारिया।सेत्तं अणिड्विपत्तारिया।सेत्तं आरिया। से तं कम्मभूमगा। से तं गब्भवक्कंतिया। से तं मणुस्सा।।सू०-७७।। (મૂ૦) વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? વીતરાગ ચારિત્રા બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ઉપશાન્તકષાય
વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો અને પ્રથમ સમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રા અને ચરમસમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–છપ્રસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–સ્વયંબુદ્ધ છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા અને અપ્રથમ-સમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છ% ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા. પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અથવા ચરમસમયવર્તી બુદ્ધબોધિત છvસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય ચારિત્રાર્યો કહ્યા. તથા છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા.
કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે– સયોગીકેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો. એમ સયોગી કેવલી, ચારિત્રાર્યો કહ્યા. અયોગી કેવલી, ચારિત્રા કેટલા પ્રકારના છે? અયોગી કેવલી, ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી અયોગી કેવલી) ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો. એમ અયોગી કેવલી, ચારિત્રા કહ્યા, કેવલી, ચારિત્રાર્યો કહ્યા, ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. અને વીતરાગ ચારિત્રાર્યો કહ્યા.
અથવા ચારિત્રાય પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે—૧ સામાયિક ચારિત્રા, ર છેદોપસ્થાપનીય ચારિત્રાય ૩ પરિહાર વિશુદ્ધિક ચારિત્રાર્યો, ૪ સૂક્ષ્મસંપરાય ચારિત્રાય પ યથાખ્યાત ચારિત્રાર્યો. સામાયિક ચારિત્રાર્થો કેટલા
88