________________
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ ' છે. તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાવિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યામાં એકેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં
विशेषाथि छ. 155॥२०॥ (ટી.) હવે એકેન્દ્રિય સંબંધી અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં એકેન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્વલોકતિર્યશ્લોક નામે બે પ્રતરને વિષે છે, કારણ કે જેઓ ત્યાં રહેલા છે, અને જે કેટલાક ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં કે તિર્યશ્લોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવાના છે તેઓ મરણ સમુઘાત કરી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેઓ થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, કારણ કે જેઓ અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અપોલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે તેઓ તથા ત્યાં રહેલા ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ કરે છે. અને ઊર્ધ્વલોકથી અધોલોકમાં એકેન્દ્રિયો વિશેષાધિક છે, તેથી ઘણા અપોલોકથી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે, માટે વિશેષાધિક કહ્યા છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણ છે, કારણ કે ઉપર કહેલા પ્રતરના ક્ષેત્રથી તિર્યશ્લોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણા ઊર્ધ્વલોકથી અધોલોકમાં કે અધોલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઘણા એકેન્દ્રિય જીવો મરણ મુદ્દઘાત વડે આત્મપ્રદેશોને દંડરૂપે વિસ્તારી ત્રણે લોકનો સ્પર્શ કરે છે, તેથી અસંખ્યાતગુણા છે. તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓને ઉપજવાનું ક્ષેત્ર ઘણું મોટું છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોકથી અપોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. એમ અપર્યાપ્તા અને પર્યાપ્તા સંબંધી સૂત્ર વિચારવું. //૬૬//૨૦૨ા खेत्ताणुवाएणं सव्वत्थोवा बेइंदिया उडलोए, उड्डलोयतिरियलोए असंखिज्जगुणा, तेलुक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा,अहोलोएसंखिज्जगुणा,तिरियलोएसंखिज्जगुणा।खित्ताणुवारणंसव्वत्थोवा बेइंदिया अपज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखिज्जंगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखिज्जगुणा,तिरियलोए संखिज्जगुणा। खित्ताणुवारणंसव्वत्थोवा बेइंदिया पज्जत्ता उडलोए, उडलोयतिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा, अहोलोएसंखिज्जगुणा,तिरियलोएसंखिज्जगुणा।।खित्ताणुवाएणंसव्वत्थोवा तेइंदिया उड्डलोए, उडलोयतिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा, अहोलोए संखिज्जगुणा, तिरियलोए संखिज्जगुणा। खित्ताणुवाएणं सव्वत्थोवा तेइंदिया अपज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा,तिरियलोए संखेज्जगुणा। खित्ताणुवाएणं सव्वत्थोवा तेइंदिया पज्जत्तया उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा,अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोएसंखेज्जगुणा।। खेत्ताणुवाएणंसव्वत्थोवा चउरिदिया जीवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोएसंखेनगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा चठरिदिया जीवा अपज्जत्तया उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा, तिरियलोएसंखेज्जगुणा। खेत्ताणुवाएणंसव्वत्थोवा चउरिंदिया जीवा पज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा,
211