________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं अजीव पज्जवा
(મૂળ) જઘન્યકાળાવવાળા પરમાણુપુદ્ગલના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! - એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્ય કાળા વર્ણવાળો પુદ્ગલપરમાણુ જઘન્યકાળા વર્ણવાળા પરમાણુપુદ્ગલની
અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ષો નથી. ગંધ, રસ અને બે સ્પર્શપર્યાય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવવાળા પરમાણુના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાલાવર્ણવાળા ઢિપ્રદેશિક અન્યના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળોવર્ણવાળો ઢિપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળા વર્ણવાળા ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય અને બાકીના વદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય છે. એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનમધ્યમકાળાવર્ણને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે યાવતુ-દશપ્રદેશિક સુધી જાણવું. પરન્તુ અવગાહનામાં તે પ્રમાણે જ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્યકાળાવર્ણવાળા સંખ્યાત પ્રદેશિક અન્યોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળા સંખ્યાતપ્રદેશિક અન્ય જઘન્યકાળા વર્ણવાળા સંખ્યાત પ્રદેશિક અન્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે દ્વિસ્થાને પતિત છે, સ્થિતિ વડે ચત સ્થાન પતિત, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે અને બાકીના વર્ણાદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી ષસ્થાન પતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાતપ્રદેશિક કન્વેના સંબંધમાં અચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયિો છે. હે ભગવન! એમ શા હેતથી કહો છો કે જઘન્યૂકાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના અનન્ત પર્યાયો છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો અસંખ્યાતપ્રદેશિક અન્ય
જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન .. પતિત છે, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. અને બાકીના વદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે.
અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્ત સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાળા-વર્ણવાળા અનંતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો અનંતપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળાવર્ણવાળા અનંતપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા માટે પણ સમજવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત છે. એ પ્રમાણે નીલ (લીલા) રાતા, પીળા, ધોળા, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત (કડવા), કટુ (તીખા) કષાય (તરા), અમ્બ (ખાટા) અને મધુરરસપર્યાય વડે વક્તવ્યતા કહેવી. પરન્તુ સુરભિગંધવાળા પરમાણુપુદ્ગલને દુરભિગંધ ન કહેવો અને દુરભિગંધવાળાને સુરભિગંધ ન કહેવો. તિક્તને બાકીના રસ ન કહેવાં. એ પ્રમાણે કટુકાદિના સંબંધમાં પણ સમજવું. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. જઘન્યકર્કશગુણવાળા અનંતપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા
ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યાં છે, હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકર્કશગુણવાળો 292