SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે–અહીં પણ ક્ષેત્રનું પ્રાધાન્ય હોવાથી બે આકાશપ્રદેશમાં રહેલા ઢિપ્રદેશ સ્કંધથી માંડી અનન્તપ્રદેશિક સ્કંધો એક દ્રવ્ય તરીકે ગણાય છે. અને તેવા પ્રકારના તે પદ્ગલસ્કંધો પૂર્વે કહેલાથી સંખ્યાતગણી છે. તે આ પ્રમાણે–સર્વલોકના પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે તો પણ તેના બદલે અસત્કલ્પનાથી દસની કલ્પના કરીએ, અને તે પ્રત્યેકનો વિચાર કરતાં દસ જ આકાશપ્રદેશો છે. માટે એક પ્રદેશાવગાઢ પુદ્ગલદ્રવ્યો દસ જ થાય છે. હવે તેજ દસ પ્રદેશોમાં અન્ય પ્રદેશને ગ્રહણ કરતાં અને અન્યને છોડતાં ઘણાં કિસંયોગ થાય છે, માટે એક પ્રદેશાવગાઢ પુદ્ગલોથી ઢિપ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો સંખ્યાતગુણા થાય છે. એમ તેથી પણ ત્રિપ્રદેશવગાઢ સંખ્યાતગુણા થાય છે. એમ ઉત્તરોત્તર યાવત્ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો સંખ્યાતગુણા થાય છે, તેથી એ નિશ્ચિત થાય છે કે એક પ્રદેશાવગાઢ પગલોથી સંખ્યાતા પ્રદેશાવગાઢ પગલદ્રવ્યો અન્યને ગ્રહણ કરતાં અને અન્યને છોડતાં સંખ્યાતગણા સાંયોગિક વિકલ્પ થવાથી દ્રવ્યાર્થપણે સંખ્યાતગણી છે, એ પ્રમાણે તેથી અસંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. કારણ કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો થાય છે. પ્રદેશાર્થતાસૂત્ર અને દ્રવ્યપ્રદેશાર્થતાસૂત્ર સુગમ હોવાથી તેનો સ્વયં વિચાર કરવો. કાલ અને ભાવસૂત્રો પણ સુગમ હોવાથી સ્વયં વિચારવાં. ‘નવાં નહીં જોયાના તહાં મળિયા' પરન્તુ જેમ પૂર્વે સામાન્ય રીતે પગલો કહ્યા તેમ એકગણ કાળા વગેરે મુદ્દગલો કહેવા. તે આ પ્રમાણે-“સૌથી થોડા એકગણ કાળા અનન્તપ્રદેશિક સ્કન્ધો છે, તેથી એકગુણ કાળા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થપણે અનંતગુણા છે, તેથી એકગુણ કાળા સંખ્યાતપ્રદેશિક સ્કંધો સંખ્યાતગુણા છે, તેથી એકગુણ કાળા અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધો અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા એકગુણ કાળા અનન્તપ્રદેશિક સ્કંધો છે. તેથી એકગુણ કાળા પરમાણુપુલો અનન્તગુણા છે ઇત્યાદિ એમ સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણ કાળા અને અનન્તગુણ કાળા પુદ્ગલોના સંબંધમાં જાણવું. એમ બાકીના વર્ણ, ગંધ અને રસ સંબંધમાં પણ કહેવું. કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ સંબંધમાં જેમ એકપ્રદેશાદિઅવગાઢ પુદ્ગલો કહ્યા તેમ કહેવા. તે આ પ્રમાણેએકપ્રદેશાવગાઢ એકગુણકર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ એકગુણકર્કશસ્પર્શવાળા પુલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. તેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ એકગુણકર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે-ઇત્યાદિ એમ સંખ્યાતગુણકર્કશસ્પર્શવાળા, અસંખ્યાતગુણ કર્કશસ્પર્શવાળા અને અનન્તગુણકર્કશસ્પર્શવાળા પુદ્ગલો જાણવા. એ પ્રમાણે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ સંબંધમાં જાણવું. બાકીના ચાર શીતાદિ સ્પર્શી જેમ વર્ણાદિ કહ્યા તેમ કહેવા. ત્યાં સૂત્રપાઠ ઉપર કહેલાને અનુસાર સ્વયં વિચારવો. llcolીર ૧૬ll २७ महादंडयदारं अह भंते! सव्वजीवप्पबहुं महादण्डयं वन्नइस्सामि-सव्वत्थोवा गब्भवक्कंतिया मणुस्सा १, मणुस्सीओ संखिज्जगुणाओ २, बायरतेउकाइया पज्जत्तया असंखेज्जगुणा ३, अणुत्तरोववाइया देवा असंखिज्जगुणा ४, उवरिमगेविज्जगा देवासंखिज्जगुणा५,मज्झिमगेविज्जगा देवा संखिज्जगुणा ६,हिटिमगेविज्जगा देवा संखिज्जगुणा ९, अच्चुए कप्पे देवा संखिज्जगुणा ८, आरणे कप्पे देवा संखिज्जगुणा ९, पाणए कप्पे देवा संखिज्जगुणा १०, आणए कप्पे देवा संखिज्जगुणा ११, अहे सत्तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १२, छट्ठीए तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १३, सहस्सारे कप्पे देवा असंखिज्जगुणा १४, महासुक्के कप्पे देवा असंखिज्जगुणा १५, पंचमाए धूमप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा १६, लंतए कप्पए देवा असंखिज्जगुणा १७, चउत्थीए पंकप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा १८, बंभलोए कप्पे देवा असंखिज्जगुणा १९, तच्चाए वालुयप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा २०, माहिंदे कप्पे देवा असंखिज्जगुणा २१,सणंकुमारेकप्पे देवा असंखिज्जगुणा २२, दोच्चाए सक्करप्पभाए पुढवीए नेरइया असंखिज्जगुणा २३,समुच्छिमा मणुस्सा असंखिज्जगुणा २४, ईसाणे 224
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy