________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं संठाणविवक्खाए चरिमाइविभागाइ दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाई संखेज्जगुणाई, अचरमं चरमाणि य दोऽवि विसेसाहियाई, पदेसट्ठयाए सव्वत्थोवा परिमंडलस्ससंठाणस्ससंखिज्जपएसियस्ससंखेज्जपएसोगाढस्स चरमंतपएसा, अचरमन्तपएसा संखेज्जगुणा२, चरमन्तपएसा य अचरमन्तपएसा य दोऽवि विसेसाहिया३, दव्वद्रुपएसट्टयाए, सव्वत्थोवे परिमण्डलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरिमेर, चरिमाई संखेज्जगुणाई२, अचरमंच चरमाणि य दो वि विसेसाहियाई३, चरमन्तपएसा संखेज्जगुणा,अचरिमन्तपएसा संखेज्जगुणा५, चरिमन्तपएसा य अचरमन्तपएसा य दो वि विसेसाहियाः। एवं वट्ट-तंस-चउरंस-आयएसु वि નોયવં સૂ૦-૨દા૨૬૮ (મૂ4) હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો
અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સંખ્યાતા પ્રદેશમાં રહેલ સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશો સૌથી થોડા છે. તેથી અચરમાત્તપ્રદેશો સંખ્યાતગણી છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે સંખ્યાત પ્રદેશમાં રહેલા સંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમૅખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાત્તપ્રદેશ સંખ્યાલગણા છે, તેથી અચરમાત્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો
અને અચરમાત્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે વૃત્ત, વ્યસ, ચરસ, અને આયત સંસ્થાનને વિષે આ પણ યોજના કરવી. /૧૬/૩૬૮ (ટી0) સંખ્યાતા પ્રદેશની અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક પરિસંડલાદિ સંસ્થાનના ચરમ અને અચરમાદિ સંબન્ધી અલ્પબદુત્વ કહે છે—“રિમંડન નું તે'–હે ભગવન્! પરિમંડલ સંસ્થાનના-ઇત્યાદિ પાઠ સુગમ છે. પરંતુ દ્રવ્યાર્થપણાના વિચારમાં ચરમખંડો સંખ્યાતગુણી છે, કારણ કે પરિમંડલ સંસ્થાનના બધા મળીને સંખ્યાના પ્રદેશો છે. અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનું અને અસંખ્યપ્રદેશની અવગાહનાવાળા અનન્તપ્રદેશાત્મક પરિમંડલસંસ્થાનનું પણ અલ્પબદુત્વ રત્નપ્રભાની પેઠે જાણવું. “નવરં સંક્રમે અનન્તપુનઃ પરંતુ “સંક્રમમાં અનન્તગુણા કહેવા’ એટલે ક્ષેત્રના વિચારથી જયારે દ્રવ્યના વિચારનું સંક્રમણ થાય છે ત્યારે ચરમખંડો અનન્તગુણા કહેવા. તે આ પ્રમાણે—સૌથી થોડો એક ચરમખંડ છે અને તેથી ચરમખંડો ક્ષેત્રથી અસંખ્યાતગુણા છે અને દ્રવ્યથી અનન્તગુણા છે. તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે સંસ્થાનોનો પણ ચરમ અને અચરમાદિના વિભાગવડે વિચાર કર્યો. ૧૬૩૬૮ परिमण्डलस्स णं भंते! संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरमस्स चरमाण य चरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा' वा० ४? गोयमा! सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरमे, चरमाइं संखेज्जगुणाई, अचरमं च चरमाणि य दोवि विसेसाहियाई, पदेसट्ठयाते सव्वत्थोवा परिमंडलसंठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स चरमंतपएसार,अचरमन्तपएसा संखिज्जगुणारे, चरमन्तपएसा य अचरमन्तपएसा य दो वि विसेसाहियारे, दव्वट्ठपएसट्टयाए-सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स १. 'अप्पा वा ४' इत्यनेन 'अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा' इत्यवबोद्धव्यम् एवमन्यत्राऽपि
358