________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवण्णा
૬ ભાષાર્થ ૭ જ્ઞાનાર્ય, ૮ દર્શનાર્ય, ૯ ચારિત્રાય. //૬પા से किं तं खेत्तारिया? खेत्तारिया अद्धछव्वीसतिविहाणा पन्नत्ता। तं जहा-रायगिह मगह१, चंपा अंगार, तह 'तामलित्ति वंगा३ या कंचणपुरापुरी] कलिंगा४, वाणारसी चेव कासी५ य ।।१।। साएय कोसलाद, गयपुरं च ૩૭, સોરિ તુટ્ટાઇ, ચા પિત્ત પંચાતા , દિકરા સંતાર વારા વારવતી તુરતોરા], महिल विदेहा१२ य वच्छ१३ कोसंबी। नंदिपुरं संडिल्ला[ब्भा]१४, भद्दिलपुरमेव मलया१५ य।।३।। वइराड वच्छ१६, वरणा१७ अच्छा, तह मत्तियावंइ दसण्णा१८।सोत्तियवई[सुत्तीमईय चेदी१९, वीयभयं सिंधुसोवीरा२० ।।४।। महुरा य सूरसेणा२१, पावा भंगी२२(गा) य मास पुरिवट्टा २३। सावत्थी य कुणाला२४, कोडीवरिसं२४ च लाढा२५ य ।।५।। सेयविया वि य णयरी केयइअद्धं२६ च आरियं भणियं। इत्थुप्पत्ती जिणाणं चक्कीणं राम- .
ઠ્ઠા દિવસે રં તારિયાકૂo-દુદ્દા (મૂ૦) ક્ષેત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રાર્યો સાડી પચીશ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે—૧ મગધ દેશ અને
રાજગૃહનગર, ૨ અંગદેશ અને ચંપાનગરી, ૩ બંગદેશ અને તામલિમી, ૪ કલિંગદેશે અને કાંચનપુર, પ કાશીશ અને વારાણસી(વાણારસી) નગરી, ૬ કોસલાદેશ અને સાકેતપુર (અયોધ્યા), ૭ કુરુદેશ અને ગજપુર, ૮ કુશાવત અને શૌરિપુર, ૯ પંચાલદેશ અને કાંપિલ્યપુર, ૧૦ જંગલદેશ અને અહિચ્છત્રાનગરી, ૧૧ સૌરાષ્ટ્ર અને દ્વારાવતી, ૧૨ વિદેહ અને મિથિલા, ૧૩ વત્સદેશ અને કૌશામ્બી, ૧૪ શાંડિલ્યદેશ અને નદિપુર, ૧૫ મલયદેશ અને ભદિલપુર, ૧૬ વચ્છદેશ અને વૈરાટપુર, ૧૭ વરણદેશ અને અચ્છાનગરી, ૧૮ દશાર્ણદેશ અને મૃત્તિકાવતી, ૧૯ ચેદિદેશ અને શૌક્તિકાવતી, ૨૦ સિન્હસૌવિર અને વીતભય, ૨૧ શૂરસેન અને મથુરા, ૨૨ ભંગદેશ અને પાપાનગરી, ૨૩ પુરિવર્તદેશ અને પાષાનગરી, ૨૪ કુણાલદેશ અને શ્રાવસ્તી, ૨૫ લાટદેશ અને કોટીવર્ષ અને ૨૬ કેકયાર્ધ અને શ્વેતાંબિકાનગરી. એ આર્યદેશો કહ્યા છે. અહીં જિન-તીર્થકર, ચક્રવર્તી, રામ અને કૃષ્ણની ઉત્પત્તિ થાય છે.
એમ ક્ષેત્રાર્યો કહ્યા. //૬૬// (ટી) આર્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે-બધો પાઠ સુગમ છે, પરન્ત રાજગૃહ નગર છે અને મગધ દેશ છે. એ પ્રમાણે બધે સ્થળે અક્ષરાર્થ કરવો. ભાવાર્થ આ પ્રમાણે છે-૧ મગધ દેશમાં રાજગૃહ નગર છે, જે અંગદેશમાં ચંપા, ૩ બંગમાં તામલિમિ, ૪ કલિંગમાં કાંચનપુર, ૫ કાશીમાં વારાણસી, ૬ કોસલામાં સાકેતપુર-અયોધ્યા, ૭ કુરુદેશમાં ગજપુર, ૮ કુશાવર્તમાં સૌરિકપુર, ૯પાંચાલમાં કાંપિલ્યપુર, ૧૦ જંગલમાં અહિચ્છત્રા, ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારાવતી, ૧૨ વિદેહમાં મિથિલા, ૧૩ વત્સદેશમાં કૌશામ્બી, ૧૪ શાંડિલ્યમાં નદિપુર, ૧૫ મલયમાં ભદિલપુર, ૧૬ વચ્છમાં વૈરાટપુર, ૧૭ વરણદેશમાં અચ્છાપુરી, ૧૮ દશાર્ણમાં મૃત્તિકાવતી, ૧૯ ચેદિમાં શૌક્તિકાવતી, ૨૦ સિન્થસૌવીરમાં વીતભયપત્તન, ૨૧ શૂરસેનામાં મથુરા, ૨૨ ભંગદેશમાં પાપા, ૨૩ પુરિવર્તદેશમાં ભાષા, ૨૪ કુલાણદેશમાં શ્રાવસ્તી, ૨૫ લાટદેશમાં કોટવર્ષ, ૨૬ કેકયજનપદાર્ધમાં શ્વેતાંબિકાનગરી. એટલા સાડી પચીશ દેશરૂપ આર્ય ક્ષેત્રો કહ્યાં છે. કેમકે આ સાડીપચીશ દેશોમાં તીર્થકર, ચક્રવર્તી, રામબલદેવ, અને કૃષ્ણ-વાસુદેવની ઉત્પત્તિ થાય છે માટે આર્યક્ષેત્ર છે. એ વડે ક્ષેત્રાર્ય અને ક્ષેત્રાનાર્યની વ્યવસ્થા બતાવી. જ્યાં તીર્થંકરાદિની ઉત્પત્તિ થાય તે આર્ય, અને બાકીના અનાર્ય. એમ ક્ષેત્રાર્યો કહ્યા. ૬૬ll से किं तं जातिआरिया? जातिआरिया छव्विहा पन्नत्ता। तं जहा-अंबट्ठा य कलिंदा विदेहा वेदगा[विंदगा, वेदमा] इ य। हरिया चुंचुणा[चंचुणा] चेव छ एया ईन्भजाइओ[अज्जजातितो]। से तं जातिआरिया Iટૂ-ગાં ૧. મતરિયાં પ્રવનસારોદ્ધારવૃત્તી “તાત્તિ" રૂતિ વ્યાયાનમાં ૨. માલપુર વટ્ટા (મહાવીર વિદ્યાતિય) ,
78