________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं वणस्सइकायठाणाई અને વિમાનનિષ્ફટો જાણવા. ‘૩વવા તો અસંવેજો; માતુ'ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગોમાં છેઇત્યાદિ. પર્યાપ્તા વાયુઓ અત્યંત ઘણા છે, કારણ કે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં જાય છે, અને આ લોકમાં ખાલી જગ્યા ઘણી છે, તેથી પર્યાપ્ત બાદર વાયુઓ ત્રણે ઉપપાતાદિને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગોમાં હોય છે એમ કહ્યું છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકસૂત્રમાં ‘વવા સમુધા ચ સવ્યો'–ઉપપાત અને સમુદ્યતને આશ્રયી સર્વલોકમાં હોય છે. અહીં દેવ નારક સિવાય બાકીના બધા સ્થાનોમાં આવીને બાદર અપર્યાપ્ત વાયુકાયમાં ઉત્પન્ન થાય છે, અને બાદર અપર્યાપ્ત અન્તરાલ ગતિમાં પણ હોય છે, વળી બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત વાયુકાયિકોના ઘણા સ્વસ્થાનો છે તેથી વ્યવહારનયના - મતવડે પણ ઉપપાતને આશ્રયી તેઓનું સર્વલોક વ્યાપીપણું ઘટી શકે છે, માટે કંઈ પણ દોષ નથી. સમુદ્દાત વડે તેઓનું સર્વલોક વ્યાપીપણું સુપ્રસિદ્ધ છે. કારણ કે સર્વ સૂક્ષ્મ જીવોમાં અને સર્વ લોકમાં તેઓની ઉત્પત્તિનો સંભવ છે. llllll कहि णं भंते! सुहुमवाउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सुहुमवाउकाइया जे पज्जत्तगाजे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता समणाउसो! Iટૂ૦૨૦૮૮ાા (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તેઓ બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વ લોકમાં વ્યાપ્ત છે આયુષ્માન્ શ્રમણ! કહ્યાં છે. /૧૦૮૮.
| ||વરરાવાયડારૂં || कहि णं भंते! बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सट्ठाणेणं सत्तसु घणोदहि[ही]सु, सत्तसु घणोदहि[ही]वलएसु, अहोलोए पायालेसु, भवणेसु, भवणपत्थडेसु; उडलोए कप्पेसु, विमाणेसु, विमाणावलियासु, विमाणपत्थडेसु, तिरियलोए अगडेसु, तडा[ला]गेसु, नदीसु, दहेसु वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलठा[ट्ठा]णेसु, एत्थं णं बादर वणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स સંન્નાનસૂ૦-૨૨IIII. (૧૦) હે ભગવન્! પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનોદધિમાં,
સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઊર્વલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, | વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રટોમાં, તીરછા લોકમાં અવટ-કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાવીઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્ઘિકાઓમાં (નાની સીધી નદીઓમાં), ગુંજાલિકાઓમાં (વાંકી લઘુ નદીઓમાં), સરોવરોમાં, સરોવરપંક્તિઓમાં, સરસર:પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, ઉઝરોમાં-ઝરણાઓમાં, નિઝરોમાં (હમેશાં વહેતા ઝરાઓમાં), છિલ્લરોમાં, પલ્વલોમાં નહી ખોદેલા સરોવરો), વિપ્રોમાં (ક્યારામાં), દીપોમાં, સમુદ્રોમાં, સર્વ જલાશયોમાં, જળસ્થાનોમાં અહીં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતને આશ્રયી
સર્વલોકમાં, સમુઘાતને આશ્રયી સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. /૧૧૮૯ll कहि णं भंते! बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणंसव्वलोए,समुग्घारणं सज्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-१२।।९०।।
108