SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणपयं वाउकायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ ભવને અન્ત મારશાન્તિક સમુદ્દઘાત કરીને સર્વ લોકને પૂર્ણ કરે છે માટે કોઈ પણ દોષ નથી, પરન્તુ નિરુપચરિત-વાસ્તવિક તેજસ્કાયિક જીવોની સમુદ્ધાતની પ્રરૂપણા કરવા રૂપ ગુણ છે. સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કારણ કે પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે અને પર્યાપ્તાનું સ્થાન તો મનુષ્યક્ષેત્ર છે, અને તે લોકના અસંખ્યાતમાં ભાગે છે. સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્ત તેજસ્કાયિકસૂત્રની વ્યાખ્યા સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથિવીકાયિક સૂત્રની પેઠે જાણવી. ૭ll૮૫ll. || વાડવાયાવુિં || कहि णं भंते! बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सट्ठाणेणं सत्तसु घणवाएसु, सत्तसु घणवायवलएसु, सत्तसु तणुवाएसु, सत्तसु तणुवायवलएसु, अहोलोए पायालेसु, भवणेसु, भवणपत्थडेसु, भवणछिद्देसु, भवणनिक्खुडेसु', निरएसु, निरयावलियासु, निरयपत्थडेसु, निरयछिद्देसु, निरयनिक्खुडेसु, उड्डलोए कप्पेसु,विमाणेसु, विमाणावलियासु, विमाणपत्थडेसु, विमाणछिद्देसु, विमाणनिक्खुडेसु,तिरियलोए पाईण-पडीण-दाहिण-उदीण-सव्वेसु चेव लोगागासछिद्देसु, लोगनिक्खुडेसु य, एत्थ णं बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, समुग्घाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, सवाणेणं लोयस्स असंखेज्जेसु भागेसु ।।सू०-८।८६।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાન-પોતાના સ્થાનની અપેક્ષાએ સાત પ્રકારના ઘનવાતમાં, સાત પ્રકારના ઘનવાતવલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાતવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ભવનછિદ્રોમાં, ભવનનિષ્ફટો–ગવાક્ષોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકપ્રસ્તટોમાં, નરકછિદ્રોમાં, નરકનિષ્કટોમાં, ઊલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, વિમાનછિદ્રોમાં, વિમાનનિષ્ફટોમાં, તિયશ્લોકમાં પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં બધા ય લોકાકાશમાં, લોકનિષ્ફટોમાં, અહીં બધે પર્યાપ્યા બાદ વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે લોકના અસંખ્યાતમા ભાગોમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમા ભાગોમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. ટાટ૬/ कहि णं भंते! अपज्जत्तबादरवाउकाइयाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरवाउकाइयाणं अपज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणं सव्वलोए.समग्घाएणंसद लोयस्स असंखेज्जेसु भागेसु॥सू०-९।।८७।। (મૂ૦) હે ભગવન્! અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વ - લોકમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગોમાં છે. ભાટ૭l. (ટીવ) હે ભગવન્! અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાત વડે સર્વ લોકમાં, સમુદ્દઘાત વડે સર્વ લોકમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતા ભાગોમાં છે. એ પ્રમાણે બાદર વાયુકાયિક અને વનસ્પતિકાયિક પ્રત્યેકના ત્રણ ત્રણ સૂત્રો જાણવા. પરન્તુ પર્યાપ્ત બાદર વાયુકાયિકના સૂત્રમાં ભવનછિદ્રો-ભવનોના અવકાશાન્તરો--ખાલી જગ્યાઓ, ભવનનિષ્ફટોગવાક્ષાદિના જેવા કોઈક ભવનના ભાગો, નરકના છિદ્રો, નરકનિષ્ફટ-ગવાક્ષાદિના જેવા નરકાવાસાપ્રદેશો, એમ વિમાનછિદ્રો ૧. તેજસ્કાયિકના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય હોવાથી નિરુપચરિત-વાસ્તવિક તેજસ્કાયિકો કહેવાય છે. ૨. નિવવુડે ના સ્થાને નવુ સુ પાઠ મહાવીર વિદ્યાલય પુસ્તકમાં છે. 107
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy