SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं सत्तमं कसायदारं-अट्ठमं लेस्सादारं श्री प्रज्ञापना सूत्र भाग १ અધિક છે અને દેવોથી દેવીઓ બત્રીશ ગણી અને બત્રીશ અધિક છે.” તેમજ વૃદ્ધાચાર્યોએ પણ કહ્યું છે- "તિકુળ तिरूवअहिया तिरियाणं इत्थिया मुणेयव्वा। सत्तावीस गुणा पुण मणुयाणं तदहिया चेव ॥१॥ बत्तीसगुणा વસ્તીલવમહિયા ય તહય તેવા હેવીમો પના નિદિ નિયા વોહિં રાતિર્યંચ સ્ત્રીઓ ત્રણ ગણી અને ત્રણ અધિક, મનુષ્ય સ્ત્રીઓ સત્યાવીશ અધિક સત્યાવીશગણી તથા દેવોમાં દેવીઓ બત્રીશ અધિક બત્રીશ ગણી રાગદ્વેષને જિતનાર જિનોએ કહેલી છે.” તેથી અવેદક–વેદરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી નપુંસકવેરવાળા અનન્તગુણા છે, કારણ કે સિદ્ધોથી વનસ્પતિકાયિક અનન્તગુણા છે. તેથી સામાન્ય વેદસહિત વિશેષાધિક છે, કારણ કે તેમાં સ્ત્રીવેદવાળા અને પુરુષવેશવાળાનો સમાવેશ થાય છે. ૩૭ll૧૭૩ __७ कसायदारं एएसि णं भंते! [जीवाणीसकसाईणं कोहकसाईणं माणकसाईणं मायाकसाईणं लोहकसाईणं अकसाईण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अकसाई, माणकसाई अणंतगुणा,कोहकसाई विसेसाहिया,मायाकसाई विसेसाहिया,लोहकसाई विसेसाहिया,सकसाई વિયેતાદિયા IIછતા નૂિ૦-૨૦૨૭૪ો. (૧૦) હે ભગવન્! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અષાયી છે, તેથી માનકષાયી અનન્તગુણા છે, તેથી ક્રોધકષાયી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી લોભકષાયી વિશેષાધિક છે, અને તેથી સકષાયી વિશેષાધિક છે. ૩૮૧૭૪ (ટી) વેદદ્વાર સમાપ્ત થયું, હવે કષાયદ્વાર કહે છે–સૌથી થોડા અકષાયી-કષાયરહિત છે, કારણ કે સિદ્ધો અને કેટલાક મનુષ્યો અકષાયી હોય છે. તેથી માનકષાયી-માનકષાયના પરિણામવાળા અનન્તગુણા છે, કારણ કે છ એ જવનિકાયમાં માનકષાયનો પરિણામ હોય છે. તેથી ક્રોધકષાયના પરિણામવાળા વિશેષાધિક છે, તેથી માયાકષાયના પરિણામવાળા વિશેષાધિક છે, તેથી લોભકષાયના પરિણામવાળા વિશેષાધિક છે. કારણ કે માનકષાયના પરિણામ કાળની અપેક્ષાએ ક્રોધાદિ કષાયના પરિણામનો કાળ ઉત્તરોત્તર વિશેષાધિક હોવાથી ક્રોધાદિ કષાયવાળા ઉત્તરોત્તર વિશેષાધિક હોય છે. લોભકષાયવાળાથી સામાન્ય સકષાયીકષાયના પરિણામવાળા વિશેષાધિક છે. કારણ કે માનાદિ કષાયોનો પણ તેમાં સમાવેશ થાય છે. 'સષાયિ:' સકષાયી શબ્દની અહીં આ વ્યુત્પત્તિ છે-કષાયશબ્દથી કષાયોદય ગ્રહણ કરવો, કેમકે લોકમાં તેવો વ્યવહાર થાય છે-“આ સકષાયકષાયના ઉદયવાળો છે.” 'સા વષાથેન' કષાયોદય સહિત હોય તે સકષાયોદય કહેવાય. એટલે વિપાકના સ્થાનને પ્રાપ્ત થયેલા અને પોતાના ઉદયને પ્રદર્શિત કરતા કર્મપરમાણુઓ જાણવા. કારણ કે તેવા પ્રકારના કર્મપરમાણુઓ હોય ત્યારે જીવને અવશ્ય કષાયોદયનો સંભવ છે, “સપાયા વિઘો એવાં તે વષાચિનઃ' કષાયોદયવાળા કર્મપરમાણુઓ જેઓને છે તે સકષાયી કહેવાય છે. ૩૮ ૧૭૪ ૮ જોરદાર एएसि णं भंते! जीवाणं सलेस्साणं किण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साणं अलेस्साण य कयरेकयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवासुक्कलेस्सा, पम्हलेस्सासंखेज्जगुणा,तेठलेस्सासंखेज्जगुणा, अलेस्सा अणंतगुणा,काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया।।८ दारं।। ।।सू०-३९।।१७५।। ૧. જુઓ જીવાભિગમ સૂત્ર આ. સ. ૫૦ ૮૭ સૂ. ૬૪ 191.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy