SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तेउक्काय जीव पन्नवणा અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર અપ્લાયિકો કહ્યા. એમ અપ્લાયિકો કહ્યા. ૨૦ (ટી૦) હવે અપ્સાયિકોનું પ્રતિપાદન કરવા માટે કહે છે–સુગમ છે. ‘ઇસ્લા’ અવશ્યાય–ઝાકળ, હિમ-ઠરી ગયેલું પાણી. મહિકા ધૂમસ, ગર્ભમાસ–માગશર વગે૨ે મહિનાઓમાં સૂક્ષ્મ વૃષ્ટિ થાય છે તે, કરક–ઘનોપલ, ઘનરૂપે થયેલા ઠરી ગયેલા ઉપલ–પાણીના કકડા, હરતનું–જે પૃથિવીને ભેદીને ઘઉંના અંકુર કે ઘાસ વગેરેના અગ્ર ભાગ ઉપર બંધાયેલા પાણીના બિંદુઓ, શુદ્ધોદક–આકાશથી પડેલું અથવા નદી વગેરેનું પાણી. તે સ્પર્શ અને રસાદિના ભેદથી અનેક પ્રકારનું છે. તે અનેક પ્રકાર બતાવે છે–શીતોદક–નદી, તળાવ, કૂવા, વાવ અને પુષ્કરિણી પ્રમુખ જલાશયને વિષે શીત પરિણામવાળું પાણી. ઉષ્ણોદક– સ્વભાવથી જ કોઇ ઝરા વગેરેને વિષે ઉષ્ણ પરિણામવાળું પાણી, ક્ષારોદક-કંઇક ખારું પાણી, જેમકે લાટદેશાદિને વિષે કેટલાક કૂવા વગેરેમાં ખારું પાણી હોય છે. ખટ્ટોદક–કંઈક ખાટા પરિણામવાળું પાણી, અમ્લોદક–સ્વભાવથી જ કાંજીની પેઠે ખાટા સ્વભાવવાળું પાણી, લવણ સમુદ્રમાં રહેલું તે લવણોદક, વારુણ સમુદ્રમાં રહેલું (મદિરાના જેવા રસવાળું પાણી) વારુણોદક, ક્ષીર સમુદ્રમાં રહેલું ક્ષીરોદક, ઇક્ષુ સમુદ્રમાં રહેલું ક્ષોદોદક અને પુષ્ક૨વ૨ સમુદ્રાદિમાં રહેલું રસોદક. તે સિવાય બીજા તેવા પ્રકારના ભિન્ન ભિન્ન રસ–સ્પર્શોદિવાળા ધૃતોદકાદિ બાદર અપ્લાયિકો છે તે બાદર અપ્લાયિકોપણે સમજવા. તે સંક્ષેપથી બે પ્રકારના છે–ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. પરન્તુ સંખ્યાતા લાખ યોનિપ્રવાહો કહ્યા છે ત્યાં પણ સાત લાખ જાણવા. (અકાયના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે.) એ પ્રમાણે અપ્લાયિકો કહ્યા. ૧૮૫ II તેઽાય નીવવળવા || से किं तं तेउक्काइया? तेठक्काइया दुविहा पन्नत्ता । तं जहा - सुहुमतेउक्काइया य बादरतेठक्काइया य।। सू०-२१ ।। (મૂ0) તેજસ્કાયિકો કેટલા પ્રકારના છે? તેજસ્કાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સૂક્ષ્મ તેજસ્કાયિકો અને બાદર તેજસ્કાયિકો. ।।૨૧। से किं तं सुहुमते उक्काइया ? सुहुमतेडक्काइया दुक्हिा पन्नत्ता । तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं सुहुमतेडक्काइया ।। सू०-२२।। = (મૂ0) સૂક્ષ્મ તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? સૂક્ષ્મ તેજસ્કાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ પ્રમાણે સૂક્ષ્મ તેજસ્કાયિકો કહ્યા. ॥૨૨॥ સેનિ ત વાવતેરાયા? વાતેાડ્યા ગોળવિજ્ઞા પળત્તાાતંનહા-શાતે, ગાવા, મુમ્મરે, બગ્ગી, અજાણ, સુદ્ધારાળી, તા,વિન્દૂ, અતળી,ળિયા, સંચરિતસમુદ્ધિ, સૂડામિિસ્લિપ, ને યાવને તહપ્પા તે समासओ दुविहा पण्णत्ता । तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा एएसि णं वन्नादेसेणं, गन्धादेसेणं, रसादेसेणं, फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साईं। पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखिज्जा से तं बादरतेडक्काइया। से त्तं तेठक्काइया । सू०-२३ ।। (મૂળ) બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બાદર તેજસ્કાયિકો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–અંગારા, જ્વાલા, મુર્મુ–ભાટો, અર્ચિ (ઉડતી જ્વાલા), અલાત–ઉંબાડીઉં, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિદ્યુતા, અશનિ (આકાશમાં પડતા અગ્નિ ણ), નિતિ, સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અને સૂર્યકાન્ત મણિ નિશ્ચિત. અને તે સિવાય બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો તે બધા બાદર તેજસ્કાયિકપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપ્રાપ્ત-વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્તા છે એઓના વર્ગાદેશથી, ગાદેશથી, રસાદેશથી અને સ્પર્શાદેશથી હજારો ભેદો થાય છે અને સંખ્યાતા લાખ યોનિદ્વારો થાય છે. 40
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy