SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद आउक्काय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ એ પ્રમાણે સ્વાનને આશ્રયી વ્યક્તિભેદથી વિશિષ્ટ વદિ યુક્ત, અસંખ્ય યોનિઓ છતાં જાતિને આશ્રયી એક જ યોનિ ગણાય છે. એટલે પ્રાણીઓના ઉત્પત્તિસ્થાનો વ્યક્તિગત ભેદથી અસંખ્યાતા છે તો પણ જાતિ-અમુક વર્ણાદિની સમાનતાને આશ્રયી એકજ યોનિ ગણવી. તેથી સૂક્ષ્મ અને બાદર પૃથિવીકાયિકોની મળી સંખ્યાતા (સાત) લાખ યોનિ થાય છે (પૃથ્વીકાયના બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે). પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં તેની નિશ્રાએ અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. ઉપસંહાર કહે છે – “સે ' ઇત્યાદિ ત્રણે નિગમન સુગમ છે. એ પ્રમાણે પૃથિવીકાયિકો કહ્યા./૧૭ |||ભાડાની પવિUTI II से किं तं आउक्काइया? आउक्काइया दुविहा पण्णत्ता। तंजहा-सुहुमआउक्काइया य बादरआउक्काइया य ।।सू०-१८।। (મૂળ) અકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? અખાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સૂક્ષ્મ અપ્લાયિકો અને બાદર - અખાયિકો. ll૧૮II से किं तं सुहमआउक्काइया? सुहमआउकाइया दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तसुहुमआउकाइया य अपज्जत्तसुहुमआउकाइया या सेत्तं सुहुमआउकाइया ।।सू०-१९।। (મૂળ) સૂક્ષ્મ અકાયિકો કેટલા પ્રકારના છે? સૂક્ષ્મ અકાયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો. એ પ્રમાણે સૂક્ષ્મ અખાયિકો કહ્યા. /૧૯l से किं तं बादरआउकाइया? बादरआउकाइया अणेगविहा पन्नत्ता। तं जहा-उस्सा[ओसा]', हिमए, महिया, करए, हरतणूए, सुद्धोदए, सीतोदए, उसिणोदए, खारोदए, खट्टोदए, अम्बिलोदए, लवणोदए, वारुणोदए, खीरोदए, घओदए, खोतोदए, रसोदए, जे यावऽन्ने तहप्पगारा। ते समासओ दुविहा पण्णत्ता। तंजहा-पज्जत्तगा य अपज्जत्तगा या तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता। तत्थ णं जे ते पज्जत्तगा एतेसिं वण्णादेसेणं गन्धादेसेणंरसादेसेणंफासादेसेणंसहस्सग्गसो विहाणाई,संखेज्जाई जोणिप्पमुहसयसहस्साई।पज्जत्तगनिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखिज्जा। से तं बादरआउक्काइया। से तं आउकाइया IQ૦-૨૦ : (મૂળ) બાદર અકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બાદર અકાયિકો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અવશ્યાયઝાકલ, હિમ-બરફ, મહિકા-ધૂમસ, કરા, હરતનું-(વનસ્પતિ ઉપરના પાણીના બિં) શુદ્ધોદક (શુદ્ધ પાણી), શીતોદક (ડુપાણી), ઉષ્ણોદક (ગરમપાણી), ક્ષારોદક, ખાટોદક (કંઇક ખાટું પાણી), અશ્લોદક (ખાટું પાણી), લવણોદક, વરુણોદક, (મદિરાના સ્વાદવાળું પાણી) લીરોદક (ક્ષીર રસ જેવું પાણી), વૃતોદક (ધીના સ્વાદ જેવું પાણી), સોદોદક (ઈશુના રસ જેવું પાણી), અને રસોદક (પાણીના જેવા સ્વાદવાળું)-ઈત્યાદિ બીજા તેવા પ્રકારના ઉદકો (પાણી) હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે–પયતા અને અપર્યાપ્તા. તેમાં જે અપયસા છે તેઓ અસંપ્રાસ-વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પયસા છે એઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો થાય છે. અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં १. सुद्धोदए १ य उस्सा २ हिमे ३ य महिया ४ य हरतणु ५ चेव। बायरआउविहाणा पंचविहा वण्णिया एए ॥१०८॥ इत्येवं बादाराप्कायस्य पञ्चैव भेदा निर्दिष्टा सन्ति। आचाराङ्गसूत्रनियुक्तिमध्ये। उत्तराध्ययनसूत्रेऽपि पञ्चैव भेदा वर्तन्ते अ.३६, गा.८६। (પન્નવણા મ.વિ. પૃ. ૧૪) Hિ M (મ. વિ.) – 39
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy