SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ नवमं जोणिपयं मणुस्सेसु तिविहा जोणी श्री प्रज्ञापना सूत्र भाग १ ગર્ભ સંવૃત અને વિવૃતરૂપ છે. ગર્ભ અંદરથી જણાતો નથી, અને બહારથી ઉદરની વૃદ્ધિ થવા વગેરે કારણોથી જણાય છે. Iકા૩૪૯૫. नेरइयाणं भंते! किं संवुडा जोणी, वियडा जोणी,संवुडवियडा जोणी? गोयमा! संवुडाजोणी, नो वियडाजोणी, नोसंवुडवियडाजोणी। एवंजाव वणस्सइकाइयाणं। बेइंदियाणं पुच्छा। गोयमा! नो संवुडाजोणी, वियडाजोणी, नो संवुडवियडाजोणी। एवं जाव चउरिदियाणं।संमुच्छिमपंचिंयितिरिक्खजोणियाणंसमुच्छिममणुस्साण य एवं चेव। गब्भवक्कंतियपंचिंदियतिरिक्खजोणियाणं गब्मवक्कंतियमणुस्साण य नो संवुडा जोणी, नो वियडा जोगी, संवुडवियडा जोणी। वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा नेरइयाणं ।।सू०-८।।३५०।।। (મૂ4) હે ભગવન્! નરયિકોને શું સંવૃતયોનિ, વિવૃતયોનિ કે સંવૃતવિવૃતયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સંવૃતયોનિ હોય છે, પણ વિવૃતયોનિ અને સંવૃતવિવૃતયોનિ હોતી નથી. એ પ્રમાણે વાવ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને સંવૃત કે સંવૃતવિવૃતયોનિ હોતી નથી, પણ વિવૃતયોનિ હોય છે. એમ થાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂર્છાિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સંવૃત અને વિવૃતયોનિ નથી, પણ સંવૃતવિવૃતયોનિ હોય છે. વાનવ્યત્તર જ્યોતિષિક અને વૈમાનિકોને નરયિકો પેઠે જાણવું. ૮૩૫oll एएसि णं भंते! जीवाणं संवुडजोणियाणं वियडजोणियाणं संवुडवियडजोणियाणं अजोणियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा संवुडवियडजोणिया, . वियडजोणिया असंखिज्जगुणा, अजोणिया अणंतगुणा, संवुडजोणिया अणंतगुणा ।।सू०-९।।३५१।। (મૂળ) હે ભગવન્! સંવૃયોનિ વાળા, વિવૃતયોનિ વાળા, સંવૃતવિવૃતયોનિ વાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી : અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાવિક છે? હે ભગવન્! સૌથી થોડા જીવો સંવૃતવિવૃતયોનિવાળા છે, તેથી વિવૃતયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સંવૃતયોનિ વાળા અનન્તગુણા છે. llll૩૫૧// (20) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા સંવૃતવિવૃતયોનિ વાળા છે, કારણ કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સંવૃત-વિવૃતયોનિ હોય છે. તેથી વિવૃતયોનિ વાળા અસંખ્યાતગુણા છે, કારણ કે બેઇન્દ્રિયથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવો, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની વિવૃત યોનિ છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધ અનન્તગુણા છે. તેથી સંવૃતયોનિવાળા અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિની સંવૃત યોનિ છે, અને તેઓ સિદ્ધોથી પણ અનન્તગુણા છે. ll૩૫૧ ||મપુર રસુનિવિદા નોખી || कइविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा–कुम्मुण्णया, संखावत्ता, वंसीपत्ता। कुम्मुण्णया पंजोणी उत्तमपुरिसमाऊणं।कुम्मुण्णयाएणंजोणिए उत्तमपुरिसा गब्मे वक्कमंति,तंजहा–अरहंता, चक्कवट्टी, वलदेवा, वासुदेवा। संखावत्ता णं जोणी इत्थीरयणस्स, संखावत्ताए णं जोणीए बहवे जीवा य पोग्गला य वक्कमंति विउक्कमति चयंति उवचयंति, नो चेव णं णिप्फज्जंति। वंसीपत्ता णं जोणी पिहुजणस्स, वंसीपत्ताए णंजोणीए पिहुजणे गब्मे वक्कमति ।।सू०-१०।।३५२।। इति पन्नवणाए भगवईए नवमं जोणीपदं समत्तं ९ । (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહેલી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે. તે આ પ્રમાણે-કૂત્રતા, શંખાવત અને વંશીપત્રા, કૂર્મોનતા યોનિ ઉત્તમ પુરુષોની હોય છે. કૂમળતા યોનિના ગર્ભમાં ઉત્તમ પુરુષો ઉત્પન્ન 335
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy