________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं वेमाणियदेवठाणाई
હજાર, (૫) સાઠ હજાર, (૬) પચાસ હજાર, (૭) ચાલીશ હજાર, (૮) ત્રીસ હજાર, (૯-૧૦) વીશ હજાર, અને
(૧૧-૧૨) દસ હજાર, સામાનિક દેવો છે તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો છે. //પ૩/૧૩૧// (ટી.) સામાનિક દેવોની સંગ્રહણી ગાથા–“ર૩રાસીફ' ઇત્યાદિ. સૌધર્મેન્દ્રના ચોરાશી હજાર સામાનિક દેવો છે, ઈશાનેન્દ્રના એંશી હજાર, સનસ્કુમારેન્દ્રના બહોંતેર હજાર, મહેન્દ્રના સિત્તેર હજાર, બ્રહ્મલોકેન્દ્રના સાઠ હજાર, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુકેન્દ્રના ચાળીશ હજાર, સહસ્ત્રારેન્દ્રના ત્રીસ હજાર, આનત-પ્રાણતેન્દ્રના વીશ હજાર અને આરણ-અચ્યતેન્દ્રના દશ હજાર સામાનિક દેવો હોય છે. //પ૩/૧૩૧// कहि णं भंते! हिट्ठिमगेविज्जगाणं देवाणं] पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। कहि णं भंते! हिडिमगेविज्जगा देवा परिवसंति? गोयमा! आरणच्चुयाणं कप्पाणं उप्पिं जाव उद्धं दूरं उप्पइत्ता, एत्थ णं हिडिमगेविज्जगाणं देवाणं तओ गेविज्जगविमाणपत्थडा पन्नत्ता। पाईण-पडीणायया, उदीण-दाहिणवित्थिन्ना,पडिपुन्नचंदसंठाणसंठिया, अच्चिमाली-भासरासिवण्णाभा, सेसं जहा बंभलोगे जाव पडिरूवा। तत्थ णं हेछिमगेविज्जगाणं देवाणं एक्कारसत्तरे विमाणावाससए भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया. जाव पडिरूवा। एत्थ णं हेट्ठिमगेविज्जगाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे हेट्ठिमगेविज्जगा देवा परिवसंति। सव्वे समिड्डिया, सव्वे समज्जुइया, सव्वे समजसा, सव्वे समबला, सव्वे समाणुभावा, महासुक्खा, अणिंदा, अपेस्सा, अपुरोहिया अहमिंदा नामंते देवगणा पन्नत्ता समणाउसो।।।सू०૧૪ના ૩૨ (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નીચેના ગ્રેવેયક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! નીચેના રૈવેયક દેવો ક્યાં
રહે છે? હે ગૌતમ! આરણ અને અશ્રુત કલ્યોની ઉપર યાવ-ઊર્ધ્વ દૂર જઈએ ત્યારે અહીં નીચેના સૈવેયક દેવોના ત્રણ સૈવેયક વિમાનના પ્રસ્તો-પાથડા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રની આકૃતિવાળા, અર્ચિ-કિરણોની માળા અને કાન્તિસમૂહના જેવા વર્ણવાળા-ઈત્યાદિ બાકીનું બધું બ્રહ્મલોકની પેઠે ભાવ-પ્રતિરૂપ છે ત્યાં સુધી જાણવું. ત્યાં નીચેના રૈવેયક દેવોના એકસો અગિયાર વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા નીચેના રૈવેયક દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા નીચેના રૈવેયક દેવો રહે છે. હે આયુષ્માનું શ્રમણ! તે બધા સમાનઋદ્ધિવાળા, સમાનઘુતિવાળા, સમાન જશવાળા, સમાન પ્રભાવવાળા,
ઇન્દ્રરહિત, પૃષ્ણ–ચાકર રહિત, પુરોહિત રહિત અને અહમિન્દ્ર નામે તે દેવગણો કહ્યા છે. પ૪૧૩૨/ (ટીવ) અવતંસક વિમાનો અતિદેશથી-‘અમુકની પેઠે જાણવાં' એમ સમાનતાથી કહ્યાં છે, તેથી સમજવામાં મુશ્કેલી પડે માટે શિષ્યજનોના અનુગ્રહ માટે પ્રથમથી જ આરંભી જુદા જુદા કહીએ છીએ-સૌધર્મ કલ્પમાં પૂર્વ દિશાએ અશોકાવાંસક, દક્ષિણ દિશાએ સપ્તપર્ણવતંસક, પશ્ચિમ દિશાએ ચંપકાવતંસક, ઉત્તર દિશાએ ચૂતાવતંસક છે. અને વચ્ચે સૌધર્માવર્તસક છે. એમ ઈશાન કલ્પમાં પૂર્વાદિ દિશાના ક્રમથી અંકાવતંસક, સ્ફટિકાવતંસક, રત્નાવતંસક, જાતરૂપાવતસંક અને મધ્યમાં ઈશાનાવાંસક. સનકુમાર કલ્પમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત અને સનકુમારાવતંસક હોય છે. માહેન્દ્રમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને માહેદ્રાવતંસક, બ્રહ્મલોકમાં અશોક, સતવર્ણ, ચંપક, ચૂત અને બ્રહ્મલોકાવર્તસક, લાંતકમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને લાંતકાવતંસક, મહાશુકમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત મહાશુક્રાવતંસક, સહસારમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને સહસારાવતંસક, પ્રાણતમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત અને પ્રાણાતાવતંસક, અચુતમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને અચ્યતાવતુંસક છે. આપ૪૧૩રા.
150