________________
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ એમ તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયોનું અલ્પબહુત જાણવું. છ જીવોનું અલ્પબુહત્વાત્મક ચોથું અલ્પબહુત કહ્યું. I/૧૪/૧૫oll. एएसि णं भंते! सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआवा? गोयमा!सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगा विसेसाहिआ, तेइंदिया पज्जत्तगा विसेसाहिआ, पंचिंदिया अपज्जत्तगा असंखेज्जगुणा, चउरिदिया अपज्जत्तगा विसेसाहिआ, तेइंदिया अपज्जत्तगा विसेसाहिआ, बेइंदिया अपज्जत्तगा विसेसाहिआ, एगिदिया अपज्जत्तगा अणंतगुणा, सइंदिआ अपज्जत्तगा विसेसाहिआ, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा, सइंदिया पज्जत्तगा विसेसाहिआ, सइंदिया विसेसाहिआ।३ दारं। ।। सू०-१५॥१५१।। (મૂળ) હે ભગવન્! એ પર્યાય અને અપર્યાપ્તા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, ઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં
કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્યા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી તેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનન્તગુણા છે, તેથી સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી સઈન્દ્રિયો વિશેષાધિક છે.
/૧પ/૧૫૧/-એમ તૃતીય ઈદ્રિયદ્વાર સમાપ્ત થયું. (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા બન્ને પ્રકારના સેન્દ્રિયાદિ(ઇંદ્રિય સહિત) જીવોનું અલ્પબહુત કહે છે–“અંતે' ઇત્યાદિ. આ પૂર્વે કહેલા બીજા અને ત્રીજા અલ્પબદુત્વની ભાવનાને અનુસાર સ્વયં વિચાર કરવો, કેમકે તાત્ત્વિક રીતે તો તેનો વિચાર પૂર્વે કર્યો છે. /૧પ૧૫૧//
|| ચડત્યંpયેલર I. एएसि णं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं अकाइयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा! सव्वत्थोवा तसकाइया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया, विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अकाइया अणंतगुणा, वणस्सइकाइया अणंतगुणा, सकाइया विसेसाहिया Iટૂ-ધારા
૪ કાયદ્વાર (મૂળ) હે ભગવની સકાયિક-કાય-શરીરસહિત, પૃથિવીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક
અને અકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ત્રસકાયિકો છે, તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો વિશેષાધિક છે, તેથી વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો (સિદ્ધો) અનંતગુણ છે, તેથી વનસ્પતિકાયિકો અનંતગુણ છે, અને તેથી સકાયિકો
વિશેષાધિક છે. 7/૧૬૧૫ર // (ટી૦) ઇન્દ્રિય દ્વાર કહ્યું, હવે કાયદ્વારને આશ્રયી કહે છે–સૌથી થોડા ત્રસકાયિકો છે, કારણ કે બેઇન્દ્રિયાદિ જીવોજ ત્રસકાયિક છે, અને તેઓ બાકીની કાયની અપેક્ષાએ અલ્પ છે. તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે તેઓ અસંખ્યાતા લોકાકાશ 'પ્રદેશ પ્રમાણ છે. તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે, કારણ કે ઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી અખાયિક
173