________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं વિશેષાધિક છે, કેમકે અતિઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી વાયુકાયિક વિશેષાધિક છે, કારણ કે તેઓ અત્યંત ઘણા અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી અકાયિક-કાયરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેથી વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે તેઓ અનન્ત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી સકાયિકો-કાયાસહિત વિશેષાધિક છે, કેમકે તેમાં પૃથિવીકાયિકાદિનો પ્રક્ષેપ થાય છે. ll૧૬llઉપરા एएसि णं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं अपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तसकाइया अपज्जत्तगा,तेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, आउकाइया अपज्जत्तगा विसेसाहिया, वाउकाइया अपज्जत्तगा विससाहिया, वणस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा, सकाइया अपज्जत्तगा विसेसाहिया । सू०-१७।।१५३।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્ત સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકમાં
કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી અપતા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા
सायिओविशेषाषि. ॥१७॥१५॥ (ટી૦) સામાન્ય સકાયિકાદિ-કાયાસહિત જીવોનું અલ્પબહુત કહ્યું, હવે અપર્યાપ્તા સકાયિકાદિનું બીજું અલ્પબહુત કહે છે-अमेसिए मते सध्या त्या सुगम छ. ॥१७॥१५॥ एएसिणं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणवणस्सकाइयाणंतसकाइयाणं पज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तसकाइया पज्जत्तगा, तेउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, पुढविकाइया पज्जत्तगा विसेसाहिया, आउकाइया पज्जत्तगा विसेसाहिया, वाउकाइया पज्जत्तगा विसेसाहिया, वणस्सकाइया पज्जत्तगा अणंतगुणा, सकाइया पज्जत्तगा विसेसाहिया।।सू०-१८||१५४।। (મૂ૦) હે ભગવન્! એ પર્યાપ્તા સકાયિક-કાયાસહિત, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક
અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી પર્યાપ્ત તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા
सायि विशेषाछि .॥१८॥१५४॥ (ટી) હવે સકાયિકાદિ-કાયાસહિત પર્યાપ્તાનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે–સુગમ છે. ૧૮૧૫૪ો. एएसिणं भंते! सकाइयाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सकाइया अपज्जत्तगा, सकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! पुढविकाइयाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुवा या तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तगा, पुढवीकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसिणं भंते! आउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा आउकाइया अपज्जत्तगा,
174