________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं वाणमंतरदेवठाणाई एत्थ णं वाणमन्तराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता।तिसुवि लोयस्स असंखेज्जइभागे। तत्थंणं बहवे वाणमंतरा देवा परिवसंति।तंजहा–पिसाया, भूत,जक्खा, रक्खसा, किंनरा, किंपुरिसा, भुयगवइणो महाकाया, गन्धव्वगणा य निउणगंधव्वगीयरइणो, अणवन्निय-पणवन्निय-इसिवाइय-भूयवाइयकंदिय-महाकंदिया य कुहंडपयगदेवा, चंचलचलचवलचित्तकीलणदवप्पिया, गहिरहसियगीयणच्चणरई,वणमालामेल-मउड-कुंडलसच्छंदविउब्वियाभरणचारुभूसणधरा, सव्वोउयसुरभिकुसुमसुरइयपलंबसोहंतकंतविहसंत-चित्तवणमालरइयवच्छा,कामगमा कामकामा] कामरूवदेहधारी,णाणाविहवण्णरागवरवत्थविचित्तचिल्ललगनियंसणा, विविहदेसिनेवत्थ(च्छ)गहियवेसा, पमुइयकंदप्प-कलह-केलि-कोलाहलप्पिया,हास-बोलबहुला,असि-मुग्गरसत्ति-कुंतहत्था, अणेगमणि-रयणविविहनिज्जुत्तविचित्तचिंधगया, सुरूवा, महिड्डिया, महज्जुईय, महायसा, महाबला, महाणुभागा, महासुक्खा, हारविराइयवच्छा, कडय-तुडियथंभिय-भुया, अंगय-कुंडलमट्ठगंडयलकनपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउली, कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघयणेणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेरणं, दिव्वाए लेस्साए, दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, ते णं तत्थ साणं साणं असंखेज्जभोमेज्जगनगरा-वाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं, साणं साणं अग्गमहिसीणं, साणंसाणंपरिसाणं,साणंसाणं अणीयाणं,साणंसाणंअणीयाहिवईणं,साणंसाणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंचबहूणं वाणमंतराणंदेवाणयदेवीणय आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा, पालेमाणा महयाहयनट्टगीय-वाइयतंती-तल-ताल-तुडियघणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाई भोग भोगाई भुंजमाणा विहरति ।।सू०-३८।।११६।। (મૂળ) હે ભગવન્! પર્યાય અને અપર્યાપ્તા વાનમંતર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! વાનમંતર દેવો ક્યાં વસે છે? હે
ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના એક હજાર યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપરથી સો યોજન પ્રવેશ કરી અને નીચે સો યોજન છોડીને મધ્યના આઠસો યોજનમાં અહીં વાનમંતરદેવોના તીરછાભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિ સંબંધી નગરો બહારના ભાગમાં ગોળ, અંદરના ભાગમાં સમચોરસ અને નીચે કમળની કર્ણિકાના આકારવાળા છે-ઈત્યાદિ વર્ણન ભવનવાસીના દેવોના ભવનોના સામાન્ય વર્ણન (સૂ૦ ૨૮) प्रमाणे यावत् 'दिव्यत्रुटितशब्दसंप्रणदिताः'हव्यवाहिनीना २०६ 43 २०६मय थयेखां, पताकामालकुलाऽभिरामाः' ५ilt-491नी.शि43 व्यास भने मनिराम-मनोडर, सर्व रत्नमय, यावत् 'प्रतिरूपाः'-सुंE२ छे त्यां सुधी વર્ણન જાણવું. અહીં પર્યાપ્તા અને અસ્થમા વાનમંતર દેવોના સ્થાનો કહ્યાં છે. ઉપરાંત, સમુદ્દઘાત અને સ્વસ્થાનએ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમો ભાગે છે. ત્યાં ઘણા વાનમંતર દેવો રહે છે. તે આ પ્રમાણે-૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ દ્વિપુરુષ, ૭ ભુજગપતિ મહાકાય-મહોરગો, ૮ નિપુણ ગાન્ધર્વોના ગાયનને વિષે પ્રીતિવાળા ગન્ધર્વ ગણો. ૧ અણપનિક, ૨ પણપનિક, ૩ ઋષિવાદિક, ૪ ભૂતવાદિક, ૫ કંદિત, ૬ મહાનંદિત, ૭ કુહંડ અને ૮ પતંગદેવો. તે બધા ચંચલ અને અત્યંત ચપલ ચિત્તવાળા તથા ક્રીડા અને હાસ્ય પ્રિય જેને છે એવા, ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે પ્રીતિવાળા, વનમાલામય આપીડ-શેખર, મુકુટ, કુંડલ તથા સ્વછંદપણે વિદુર્વેલા આભરણો વડે સુંદર ભૂષણ-શોભાને ધારણ કરનારા, સર્વ ઋતુમાં થવાવાળો સુગંધી પુષ્પો વડે સારી રીતે
134