SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं नेरइयठाणाई ભાગે છે, સમદુઘાત વડે લોકના અસંખ્યાતમા ભાગે છે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણી રત્નપ્રભાના નૈરયિકો વસે છે. તેઓ કાળા, કાળી કાન્તિવાળા, જેનાથી ગંભીર-ઉત્કટ રોમહર્ષ-રોમાંચ ઉત્પન્ન થાય એવા, ભયંકર, ત્રાસ આપનારા અને વર્ણ વડે પરમ કૃષ્ણ-અત્યંત કાળા નારકો હે આયુષ્માનું શ્રમણ! કહ્યા છે. તેઓ સદા ભયભીત, સદા ત્રસ્ત, સદા ત્રાસ પમાડેલા, સદા અત્યંત અશુભરૂપ અને નિરંતર સંબદ્ધ-નરક ભયનો અનુભવ કરતા રહે છે. /૧૯૯૭ कहिणंभंते! सक्करप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणंठाणा पन्नत्ता? कहिणं भंते। सक्करप्पभापुढवीनेरइया परिवसन्ति? गोयमा! सक्करप्पभाए पुढवीए बत्तीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हेवा वेगंजोयणसहस्संवज्जित्ता मझे तीसुत्तरे जोयणसयसहस्से एत्थ णं सक्करप्पभापुढवीनेरइयाणं पणवीसंनिरयावाससयसहस्सा हवन्तीति मक्खायं। तेणंणरगाअंतो वट्टा, बाहिं चउरंसा,अहे खुरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा, ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा, मेद-वसा-पूय-पडल-रुहिर-[मंसामांसचिक्खिल्ललित्ताणुलेवणतला, असुई[वीसा], परमदुब्मिगंधा,काऊअगणिवन्नाभा, कक्खडफासा,दुरहियासा, असुभा णरगा, असुभा णरगेसु वेयणाओ, एत्थ णं सक्करप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे,समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवेसक्करप्पभापुढवी-नेरइआ परिवसन्ति।काला,कालोभासा, गंभीरलोमहरिसा, भीमा, उत्तासणगा, परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो!। तेणं निच्च भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उब्विगा, निच्चं परममसुहं संबद्धं नरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२०।।१८।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા શર્કરાખભા પૃથિવીના નરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! શર્કરા પ્રભો પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને બત્રીસ હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી શર્કરા પ્રભા પથિવીમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને તેના એક લાખ અને ત્રીશ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરા પ્રભા પૃથિવીના પચીશ લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે १२ मंना भाराम गोण, हारना मागमा योरस भने नीय दुरधना सेवी मति तथा 'तमसा'પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા છે. જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરૂપ જ્યોતિષ્કોનો માર્ગ નથી એવા છે. મેદ, વસા-ચરબી, પરુનો સમુદાય, રુધિર અને માંસના ચિખિલ્લ-કીચડના અનુલેખન-વારંવાર લીપાવાથી લિત-ખરડાયેલું ભૂમિતલ જેઓનું છે એવા, અશુચિ-બીભત્સ, [વિસ-વિષ્ટાની જેવી ગંધવાળા), અત્યન્ત દુરભિગંધવાળા, કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા, કર્કશ સ્પર્શવાળા, દુ:ખે કરી સહન કરવા યોગ્ય, અશુભ એવા નરકો છે અને તે નરકોમાં અશુભ વેદનાઓ છે. અહીં શર્કરા પ્રજાના નૈરયિકો રહે છે. તે કાળો, કાળી કાન્તિવાળા, જેના દર્શનથી અત્યન્ત રોમાંચ થાય એવા, ભીમ-ભયંકર ઈત્યાદિ બધો અર્થ સૂ૦૧૮માં કહ્યા પ્રમાણે જાણવો. એરવા૯િ૮ कहिणं भंते। वालुयप्पभापुढवीनेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पन्नत्ता?कहिणं भंते! वालुयप्पभापुढवीनेरइया परिवसन्ति? गोयमा! वालुयप्पभाए पुढवीए अट्ठावीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हेवा वेगंजोयणसहस्सं वज्नित्ता मज्झेछव्वीसुत्तरजोयणसयसहस्से एत्थणंवालुयप्पभापुढवीनेरईयाणं पन्नरसनिरयावाससयसहस्सा भवन्तीति मक्खायं। तेणंणरगा अंतो वा.बाहिं चउरंसा, अहे खरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा, ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा, मेद-वसा-पूयपडल-रुहिर-मंस 114
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy