________________
बीयठाणपयं नेरइयठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ चिक्खिल्ललिताणुलेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा,काऊअगणिवन्नाभा,कक्खडफासा दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ। एत्थ णं वालुयप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणंलोयस्स असंखेज्जइभागे,समुग्घाएणंलोयस्स असंखेज्जइभागे,सहाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे वालुयप्पभापुढवीनेरइया परिवसंति। काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो।। तेणं निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिआ, निच्चं उव्विगा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२१।।१९।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! વાલુકાપ્રભા
પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથિવીની જાડાઈ એક લાખ અને અઠ્યાવીશ હજાર યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન અંદર પ્રવેશીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને કવીશ હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોના પંદર લાખ નરકાવાસ છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે સૂ૦ ૧૮માં કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ વાલુકાપ્રભા
પાઠ કહેવો. //ર ૧૯૯ll कहि णं भंते! पंकप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! पंकप्पभापुढवीनेरइया परिवसंति? गोयमा! पंकप्पभाए पुढवीए वीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिंएगंजोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठारसुत्तरे जोयणसयसहस्से एत्थ णं पंकप्पभापुढवीनेरइयाणं दस निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण-संठिया, निच्चंधयारतमसा, ववगयंगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा,मेद-वसा-पूयपडल-रुहिर-मंसचिक्खिल्ललित्ताणुलेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा, काऊअगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ। एत्थ णं पंकप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववारणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे पंकप्पभापुढवी नेरइया परिवसंति काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणंपन्नत्तासमणाउसो।तेणंनिच्चं भीया,णिच्चं तत्था, णिच्चं तसिया,णिच्चं उव्विगा, णिच्चं परममसुहं संबद्धं णरगमयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२२।।१०।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ભગવન્! પંકપ્રભા
પૃથિવીના નરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! પકપ્રભા પૃથ્વિીની જાડાઈ એક લાખ અને વીશ હજાર યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને અઢાર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં પંકપ્રભા પૃથિવીના દસ લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે સૂ૦૧૮માં કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ અહીં પકપ્રભાનો પાઠ કહેવો.
//ર ૨/૧૦oll कहिणं भंते! धूमप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! धूमप्पभापुढवीनेरइआ परिवसन्ति? गोयमा! धूमप्पभाए पुढवीए अट्ठारसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगंजोयणसहस्संवज्जित्ता मज्झे सोलसुत्तरे जोयणसयसहस्से, एत्थ णं धूमप्पभापुढवीनेरइयाणं
- 115