SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ काइया पज्जन्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बादरपुढवीकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाडकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बादर पज्जत्तया विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायर अपज्जत्तया વિસેતાદિયા, વાયરા વિષેસાઢિયા ।।સૂ॰-૩૦।।૬૬।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્કાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યામા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્તા બાદ૨ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદ૨ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તમા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા તેથી અપર્યામા બાદ૨ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને તેથી બાદર જીવો વિશેષાધિક છે. ૩૦/૧૬૬॥ (ટી૦) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદરાદિ જીવોનું સામુદાયિક પાંચમું અલ્પબહુત્વ કહે છે—‘સિ ં અંતે! વાયરાળ વાયરપુજવીજાયાનું' ઇત્યાદિ. સૌથી થોડા પર્યામા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદ૨ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદ૨ પ્રત્યેક વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર અખાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. આ પદોમાં પૂર્વે કહેલી યુક્તિનું અનુસરણ કરવું. તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે પર્યાપ્તા બાદ૨ વાયુકાયિકો અસંખ્યાત પ્રતોમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે અને અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે, માટે અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદ૨ પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર અાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે—એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા કહેવા. જો કે એ બધામાંના પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તોપણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણપણું વિરુદ્ધ નથી. અપર્યાપ્તા બાદર વાયુકાયિકથી પર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો તેમાં સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક નિગોદને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક નિગોદ જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ અપર્યાપ્તા 183
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy