________________
प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ તિર્યંચના સંક્ષેપથી બે પ્રકાર છે–ઇત્યાદિ. સૂત્ર પૂર્વની પેઠે જાણવું. અહીં તેઓના દશ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. અહીં સંમૂર્છિમ અને ગર્ભજ પ્રત્યેકના શરીરાદિ દ્વારોનો જે વિચાર તેમજ સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબહુત્વ તે, જીવાભિગમની ટીકાથી જાણી લેવું. એ પ્રમાણે ચતુષ્પદો કહ્યા. II૫૩॥
से किं तं परिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया ? परिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता। तं जहा-उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया य भुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया य। से किं तं उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया ? उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया चउव्विहा પનત્તાા ત નહા—અહીં, ગયા, આસાલિયા, મહોરા સેવિતા અહીં? અહીં તુવિદા પન્નત્તાાતા નહા-વ્વ્વીરા યમલિનોયાસેન્દ્રિત ∞ીરા?∞ીરા અને વિજ્ઞાપન્નત્તાાતનાઆસીવિતા,ટ્ટિીવિસા, ૩॥વિતા, મોળવિજ્ઞા,તયાવિસા, તાનાવિજ્ઞા, ગુસ્સા વિજ્ઞા, નીત્તા વિત્તા,હસપ્પા, સેવસપ્પા,જાગોવા, વાપુરા, कालाहा मेलिमिंदा, सेसिंदा, जे यावऽन्ने तहप्पगारा। से त्तं दव्वीकरा । से किं तं मउलिणो? मउलिणो અનેળવિહા પન્નત્તાા ત નહા-વિવ્વા, ગોળતા, સાહીયા, વડતા, વિત્તતિનો, મંકલિનો, માત્તિનો, અદ્દી, अहिसलागा, वासपडागा; जे यावऽन्ने तहप्पगारा। से त्तं मउलिणो । से तं अही । से किं तं अयगरा ? अयगरा ગરા પન્નત્તાા છે ત્ત અયTRIIIR-૧૪॥
(મૂ) પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. ઉ૨૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના કહ્યા છે? ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે−૧ અહિ; ૨ અજગર, ૩ આસાલિકા, ૪ મહોરગ. અહિ કેટલા પ્રકારના છે? અહિ બે પ્રકારના છે. તે આ પ્રમાણે–દર્વીકર–ફણાવાળા સાપ, અને મુકુલી-ફણારહિત સાપ. દર્વીકર અહિ કેટલા પ્રકારના છે? દર્વીકર અહિ અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–આશીવિષ, દૃષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, ત્વચાવિષ, લાલાવિષ, ઉચ્છ્વાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણ સર્પ, શ્વેત સર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. એમ દર્વીકર કહ્યા. મુકુલી-ફણારહિત અહિ કેટલા પ્રકારના છે? મુકુલી અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે દિવ્યાગ, ગોણસ, કસાહીય, વઇઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહિસલાગ, વાસપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. એ પ્રમાણે મુકુલો અહિ કહ્યા. અને એમ અહિ પણ કહ્યા. અજગરો કેટલા પ્રકારના છે? અજગરો એક પ્રકારના કહ્યા છે. એમ અજગરો કહ્યા. ૫૪॥
(ટી૦) પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય બે પ્રકારના કહ્યા છે.—૩રપરિસપ્પ'–ઇત્યાદિ. રક્ષા પરિસર્પનિ—જેઓ છાતી વડે ચાલે તે ઉ૨:પરિસર્પો, તેવા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો, મુખામ્યાં પરિસર્પન્તિ—જેઓ ભુજાઓ વડે ચાલે તે ભુજપરિસર્પ, એવા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકો. ‘વ' શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદાનો સૂચક છે. તેમાં ઉ૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના ભેદો બતાવવાની ઇચ્છાવાળા આચાર્ય આ સૂત્ર કહે છે—૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિયો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. જેમકે—અહિ, અજગર, આસાલિકા અને મહોરંગ. એઓના ભેદો જાણવા માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે—‘સે ર્જાિ સં’-ઇત્યાદિ. અહિ સર્પ કેટલા પ્રકારના છે? ગુરુ કહે છે—અહિ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—દર્વીકર અને મુકુલી. તેમાં દર્વી–ચાટવાના જેવી હોવાથી દર્વી—ણા, તે કરવાના સ્વભાવવાળા દર્વીકર કહેવાય છે. ૧. જુઓ જીવાભિગમટીકા (આ.સ.) ૫. ૩૬-૪૨; ૮૨-૮૭.
65