________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળો તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો હોય છે. તેથી તેને બે અજ્ઞાન અવશ્ય હોય છે, પરન્તુ જ્યા૨ે તેનું છ માસનું આયુષ્ય બાકી હોય છે અને વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ત્યારે તેને (સમ્યગ્દર્શન થવાથી) બે જ્ઞાન હોય છે. માટે કહ્યું છે કે–બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. અજઘન્યઅનુત્કૃષ્ટ-મધ્યમસ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તે સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત હોય છે, કારણ કે મધ્યમસ્થિતિવાળો તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને અસંખ્યાતા વરસના આયુષ્યવાળો સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધીની સ્થિતિવાળો પણ હોય છે, તેથી તે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યઆભિનિબોધિક તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તેઓ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયને પોતાની ભૂમિકાને અનુસારે જઘન્ય આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે, તેથી સંખ્યાતા વરસના આયુષ્યવાળા અને અસંખ્યાત વરસના આયુષ્યવાળાને જઘન્ય આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનનો સંભવ હોવાથી તેઓ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય છે. ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાન સૂત્રમાં સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેવા, કારણ કે જેને ઉત્કૃષ્ટ આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે તે અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો ત્રિસ્થાનપતિત જ હોય છે, એ પૂર્વે કહ્યું છે. અધિસૂત્ર અને વિભંગસૂત્રમાં તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને અવધિ અને વિભંગનો असंभव छे, भूलटीअर उछे' ओहिविभङ्गेसु नियमा तिट्ठाणवडिए, किं कारणं ? भन्नइ - ओहिविभङ्गा असंखवासाउयस्स नत्थि त्ति'. तेखो अवधिज्ञान भने विलंगज्ञानने विषे अवश्य त्रिस्थानपतित होय छे. शा डारएाथी ? तेनो उत्तर खे छेडे અવધિ અને વિભંગ અસંખ્યાત વરસના આયુષ્યવાળાને હોતાં નથી. ।।૧૯।।૨૬૪॥
|| ओगाहणाइसु मणुरसाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणट्टेणं भंते! एवं वुच्चइ-'जहन्नोगाहणगाणं मणुस्साणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए मणूसे जहन्नोगाहणगस्स मणुसस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं दोहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव । नवरं ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए जइ हीणे असंखिज्जइभागहीणे, अह अब्भहिए असंखेज्जइभागअब्भहिए। दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, आइल्लेहिं चउहिं नाणेहिं छट्टाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए, केवलदंसणपज्जवेहिं तुल्ले । जहन्नठिइयाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नठिइए मणुस्से जहन्नठिइयस्स मणुस्सस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न - गंध-रस- फासपज्जवेहिं दोहिं अन्नाणेहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । एवं उक्कोसठिइए वि, नवरं दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चठट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, आइल्लेहिं चउहिं नाणेहिं छट्ठाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, केवलदंसणपज्जवेहिं तुल्ले । जहन्नगुणकालयाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नगुणकालए मणूसे जहन्नगुणकालगस्स मणुस्सस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए
276