________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं अजीव पज्जवा
પર્યાયો અવિરોધપણે હોય છે. (૫૦)-પરમાણુ પ્રદેશરહિત છે તો તેના અવિરોધપણે અનન્ત પર્યાયો કેમ હોય? અને અનન્ત પર્યાયો હોય તો અવશ્ય સપ્રદેશપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય? (૧૦)-વસ્તુતત્ત્વનું અજ્ઞાન હોવાથી ઉપરની શંકા અયુક્ત છે. પરમાણુના દ્રવ્યરૂપે અંશો નથી, માટે અપ્રદેશ-પ્રદેશરહિત કહેવાય છે, પરંતુ કાલ અને ભાવરૂપે અપ્રદેશ નથી. કારણ કે‘પણો વ્રયાણ' દ્રવ્યાર્થપણે અપ્રદેશ છે–એવું શાસ્ત્રનું કથન છે. માટે કાળ અને ભાવ વડે પરમાણુના સપ્રદેશપણામાં કોઇપણ પ્રકારે દોષ નથી. ર૪ર૬૯ો. एगपएसोगाढाणं पोग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! एगपएसोगाढे पोग्गले एगपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले,ठिईए चउहाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए। एवंदुपएसोगाढे वि जावदसपएसोगाढे। संखिज्जपएसोगाढाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! संखेज्जपएसोगाढे पोग्गले संखिज्जपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। असंखेज्जपएसोगाढाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! असंखेज्जपएसोगाढ़े पोग्गले असंखेज्जपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइअट्ठफासेहिं छटाणवडिए ।।सू०-२५।।२७०॥ (મૂળ) એકપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી
કહો છો? હે ગૌતમ! એકપ્રદેશવગાઢ પુદ્ગલ એકપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છ સ્થાન પતિત છે, અવગાહના રૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે દ્વિપદેશાવગાઢાદિ પુદ્ગલોના સંબંધમાં જાણવું. સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! સંખ્યાતપ્રદેશાવગાઢ પુલ સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાનપતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત છે. અસંખ્યપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા/ હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાનપતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વણદિ
તથા આઠ સ્પર્શ વડે જ સ્થાન પતિત છે.રપ/ર૭ll. (ટીટ) પરમાણુથી આરંભી અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ પર્યન્ત તથા કેટલાએક અનન્ત પ્રદેશિક સ્કન્ધોને તથા એક પ્રદેશાવગાઢથી માંડી સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધોને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષરૂપ ચાર સ્પર્શી હોય છે. માટે તે સ્પર્શી વડે જ પરમાણુ વગેરે છ સાનપતિત હોય છે, પરંતુ બાકીના સ્પર્શી વડે હોતા નથી. ઢિપ્રદેશિક સ્કન્ધના સૂત્રમાં ઢિપ્રદેશિક સ્કન્ધ અવગાહનારૂપે કદાચજૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જ્યારે બન્ને ક્રિપ્રદેશિક સ્કલ્પો ઢિપ્રદેશાવગાઢ-બે આકાશપ્રદેશમાં રહેલા હોય કે એકપ્રદેશાવગાઢ-એક આકાશપ્રદેશમાં રહેલા હોય ત્યારે તેઓ બને તુલ્ય અવગાહનાવાળા હોય છે. જ્યારે તેમાંનું એક સ્કન્ધ ક્રિપ્રદેશાવગાઢ હોય અને એક એકપ્રદેશાવગાઢ હોય ત્યારે એકપ્રદેશાવગાઢ સ્કન્ધ દ્વિપ્રદેશાવગાઢની અપેક્ષાએ પ્રદેશશૂન્ય હોય છે અને ક્રિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ પ્રદેશાધિક હોય છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું, ત્રિપ્રદેશિક અન્યન સૂત્રમાં “અવગાહના વડે કદાચ ન્યૂન હોય-ઇત્યાદિ. જ્યારે બન્ને ત્રિપ્રદેશિક અન્ધો ત્રિપ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ 2%