________________
पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ આવતા નથી, પરન્તુ પંચેન્દ્રિયોમાં આવે છે. તેથી તેઓ નૈરયિકોની પેઠે કહેવા. માટે કહ્યું છે કે ‘સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, लान्त, शुरु, सहसार, ज्ञानत, प्राएात, खारा, अय्युत जने ग्रैवेय हेवोने नैरयिोनी पेठे म्हेवु.
વિજયાદિ ચા૨ દેવ સંબન્ધી સૂત્રોમાં જે પછીના ભવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય. જે એકવાર મનુષ્ય થઇને ફરીથી પણ મનુષ્યપણું પામી સિદ્ધ થાય તેને સોળ દ્રવ્યેન્દ્રિયો હોય, અને જે વચ્ચે દેવપણું અનુભવી મનુષ્ય થઇને સિદ્ધ થાય તેને ચોવીશ હોય, કારણ કે મનુષ્યભવમાં આઠ, દેવભવમાં આઠ અને ફરીથી મનુષ્યભવમાં આઠ. સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. અહીં વિજયાદિ ચાર દેવોમાં ગયેલા ઘણા કાળપર્યન્ત असंख्याता } अनन्ताण सुधी संसारमा रहेता नथी. तेथी 'संखेज्जा वा' संख्यात आज उह्यो छे, पए। 'नासंखेज्जा अनंता વા'—અસંખ્યાત અને અનન્તકાળ કહ્યો નથી. સર્વાર્થસિદ્ધ પછીના ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે, તેથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ભવિષ્યમાં થવાની આઠ જ દ્રવ્યેન્દ્રિયો હોય છે.
બહુવચનના વિચારમાં નૈરયિકસૂત્રને વિષે બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાતી હોય છે, કારણ કે નૈરયિકો અસંખ્યાતા છે. એ प्रमाणे जाडीना सूत्रोभां उपयोग-ध्यान राजी हेवु. परन्तु मनुष्यसूत्रमा 'सिय संखिज्जा सिय असंखिज्जा' – ५६ाय સંખ્યાતી હોય અને કદાચ અસંખ્યાતી હોય. અહીં સંમૂર્છિમ મનુષ્યો કદાચિત્ સર્વથા હોતા નથી, કારણ કે તેનો ચોવીશ મુહૂર્તપ્રમાણ વિરહકાળ પૂર્વે કહ્યો છે. જ્યારે સંમૂમિ મનુષ્યો પ્રશ્નસમયે સર્વથા ન હોય ત્યારે સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય, કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. જ્યારે સંમૂર્છિમ મનુષ્યો પણ હોય છે ત્યારે અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવો સંખ્યાતા હોય છે, કારણ કે બાદર અને મોટા શરીરવાળા છતાં પરિમિત ક્ષેત્રમાં રહે છે. તેથી તેઓને બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો સંખ્યાતી હોય છે. I૨૯૦૪૫૩||
एगमेगस्स णं भंते! नेरइयस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता ? गोयमा ! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा ! अट्ठ, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एगमेगस्स णं भंते! नेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चडवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा । एवं जाव थणियकुमारत्ति। एगमेगस्स णं भंते! नेरइयस्स पुढविकाइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा ! अनंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि एक्को वा दो वा तिण्णिं वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा, एवं जाव वणस्सइकाइयत्ते । एगमेगस्स णं भंते! नेरइयस्स बेइन्दियत्ते केवइया दव्विन्दिया अतीता ? गोयमा ! अनंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि दो वा चत्तारि वा छ वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं तेइन्दियत्ते वि, नवरं पुरेक्खडा चत्तारि वा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं चउरिंदियत्तेवि, नवरं पुरेक्खडा छ वा बारस वा अट्ठारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। पंचिंदियतिरिक्खजोणियत्ते जहा असुरकुमारते। मणूसत्ते वि एवं चेव, नवरं केवइया पुरेक्खडा ? अट्ठ वा सोलस वा चडवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा । सव्वेसिं मणूसवज्जाणं पुरेक्खडा मणूसत्ते कस्सइ अत्थि कस्सइ नत्थि त्ति एवं ण वुच्चति । वाणमंतर - जोइसिय- सोहम्मग- जांव गेवेज्जगदेवत्ते अतीता अनंता, बद्धेल्लगा नत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा
467