________________
૧૩
કે બંધાયેલા ૫૨૨૫૨ના વૈઝેર ના ભિશાપે ત્યાં ‘સામે વાળાને મા૨, તેની આંખો હોડ છરીના ધા ક૨, તેને સણસામાં દબાવી મા૨, ટૂકડા થયેલા તેના શ૨ી૨માં મીઠું મ૨ચું ભરી નાખ.' આદિ મા૨કાટમાં પોતાનું આયુષ્ય પૂર્ણ ક૨વાનું કહે છે.
જો કે પાપકર્મના ઉદયથી સમ્યગ્દષ્ટ આત્મા પણ ન૨કર્ગાતમાં જન્મે છે. અર્વાધજ્ઞાની હોય છે. માટે જ્ઞાનથી ભવાંત૨ના દુષ્મનોને જાણે છે પરંતુ સમ્યક્ત્વના પ્રભાવથી માર્નાશક પરિણામ મિથ્યાષ્ટિ જેવા ભયંકર થતા નથી બીજા દ્વારા અપાતા કષ્ટને સમતાથી સહન કરે છે. જ્યારે પુણ્ય કર્મોના ભા૨ને લઇ દેવર્ગાત પ્રાપ્તદેવો પણ અર્વાધજ્ઞાન કે વિભંગજ્ઞાન વડે જેઇ, જે પતિએ અર્થ અને કામના ભોગવટા ક૨વાના હોય છે. તેમાં પણ અર્વાધજ્ઞાનની આવશ્યકતા રહેલી છે.
સાંાશ કે: પુણ્ય કે પાપ કર્મોં બાંધ્યા પછી (અધ્યવસાય વિશેષથી બાંધેલા કર્મમાં ફે૨ફા૨ થયો ન હોય કે થવાની શક્યતા જ ન હોય તો) તે તે કર્મોના ફળને ભોગવવા સર્વથા અનવાર્ય છે. મનુષ્યતર્યચોનું અર્વાધજ્ઞાન બ્ધિપ્રવિક (ગુણપ્રયિક) છે અને દેવ, ના૨કોનું ભવપ્રત્યવિકક છે. ક્ષયોપશમ જન્ય મનુષ્ય-તિર્યચોના આ જ્ઞાનને આયા૨ામ અને ગયા૨ામ ક૨તાં વા૨ લાગતી નથી. કેમકે જીવોના અધ્યવસાયો (રિણામો-લેશ્યાઓ) એક સમાન રહેતા ન હોવાથી અર્વાધજ્ઞાનમાં ઘટવધ અને છેવટે હાથ તાલી દેતા પણ વા૨ લગાડે તેમનથી આ જ્ઞાન ર્માત,