________________
७२
અને સાયંકાળે પણ વશ્ય કરતા હોવાથી નોઆગમથી
દ્રવ્યાવશ્યક જાણવું.
"
अवश्यं क्रियते इति आवश्यकम् ‘આમાં કેવળ-વ્યુત્પત્તિમાત્ર થી જ આવશ્યક શબ્દ છે, તો તેને દ્રવ્ય શા માટે કહો છો ? કેમ કે વિક્ષિત ભાવનું કા૨ણ દ્રવ્ય છે. ઉપ૨ની બધી ક્રિયાઓ કયારેય પણ ભાવાવણ્યકનું કા૨ણ બનવાની નથી જવાબમાં જાણવાનું કે આમાં જે દ્રવ્ય શબ્દ મૂકાયો છે. તે દ્રવ્યના લક્ષણવાળું દ્રવ્ય શબ્દ માનવાનું નથી. ૫૨ન્તુ અ પ્રધાન વાચક દ્રવ્ય શબ્દ જાણવો. કા૨ણ કે ઉ૫૨ની ક્રિયાઓમાં યોજેલ આવશ્યક શબ્દ કયારેય મોક્ષનું કા૨ણીભૂત બનવાનું નથી. પ૨ન્તુ આ બધાય સંસા૨ વૃદ્ધિના જ કા૨ણો છે. માટે જ અપ્રધાનભૂત દ્રવ્યશબ્દ યોજવામાં આવ્યો છે.
ત્યારે શું, સ્નાનાદિ ક્રિયાઓ ધર્મ નથી ? જવાબમાં જાણવાનું કે, જે શ૨ી૨ને આપણે સુન્દ૨ બનાવવા માંગીએ છીએ. તેની મૂળોત્પતિ માતાની કુશીમાં મિશ્રણ થયેલુંપિતાનું શુક્ર અને માતાના ૨૪, જેવા અદર્શનીય અને ગંધાતા પદાર્થો દ્વા૨ થયેલી હોવાથી શ૨ી૨ સ્વયં અશુદ્ધ જ છે. તેમાં હાડ, માંસ, ચરબી, પિત્ત, કફુ અને રક્ત ની ભ૨માલ હોવાથી સર્વથા અને સર્વા શુદ્ધિવિનાનુંજ ૨હેવાનું છે. તો પછી શરીરના ધર્માં આત્માના શી રીતે થઈ શકવાના