________________
૭૧
શક્યા છે. હવે પછી તૈમને જન્મ, મરણ અને શરીર નથી કોઈને શાપ કે આશીર્વાદ દેવાના નથી. કર્મોના બીજ દગ્ધ થયા હોવાથી ફરીથી અવતાર લેવાનો નથી. માટે
ત્યસ્વરૂપે, નિરંજન, નિરાકાર, દેવાધિદેવ શર્વજ્ઞ તીર્થંકર અને પરમાત્મપદને સાર્થક કરનારા અરિહંતો અને શિદ્ધ ભગવંતો જ લોકોત્તરદેવ કહેવાય છે.
(૨) લૈકિકદેવઃ
ચારગતિરૂપ સંસા૨ના સ્વર્ગલોકમાં રહેનારા છે. ચદાપિ મનુષ્ય યોનિના જીવો કરતાં તેમના આયુષ્ય, રૂપ,
સ્વરૂપ, અને શરીર લાખો ગુણા વધારે સારા હોય છે. બીજાઓને આશીર્વાદ અને શાપ દેવાની શકતવાળા હોય છે. શાસ્ત્ર અને નારાજીને વશ થતા વાર લગાડતા નથી. છતાં પણ “ક્ષી પુષે માર્ચોવં વિરાજિ' આ ન્યાયે તેમને પણ ફરી ફરીથી માતાની કક્ષમાં અવતાર લેવાનું કુરજીયાત છે. મનુષ્ય યોનના માનવોની જેમ તેમને પણ શગ, દ્વેષ, માયા, લોભ વિષય વાસના, લડાઈ ઝઘડ, ઈ અ દેખાઈ આદના સંસ્કારો હોવાથી અવા૨ આવ્યું માનવો કરતા પણ વધારે ક્રૂર ઘાતક અને ખતરનાક બની શકે છે. માવન યોનિપ્રાપ્ત માનવો તો હજી પણ સંતોષી બહાચારી, તપસ્વી, ત્યાગી. ગૃહસ્થાશ્રમની મર્યાદાના