Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah
Catalog link: https://jainqq.org/explore/023100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર લખક: ન્યા.વ્યા.કા.તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનન્દ વિજયજી મ.સા. (કુમા૨શ્રમણ) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મ નમો નમ: શ્રી ગુરુધર્મ સાથે શ્રી અનુયોગદ્વારા (સમ્પૂર્ણ) સમ્પાદક, પંડિતપ્રવ૨, શ્રી વસંતલાલભાઈ (ધાર્મિક પ્રાધ્યાપક) પ્રસ્તાવના લેખક : પંન્યાસ પ્રવર શ્રી અરૂવિજયજી મ.સા.ગણિવર્ય પુસ્તક લેખક :જ્યાં. વ્યા. કા. તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનન્દ વિજયજી (કુમા૨ શ્રમણ) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જગજીવનદાસ,કસ્તુરચંદ શાહ સંધવી મુ.પો. સાઠંબા. ૩૮૩૩૪૦. ગુજરાત. પ્રથમાવૃતિ : ૨૦૦0 મહાવીર સં.૨૦૧૭. ધર્મ સં.૬૯. સદ્. ૧૯૯૧. વિક્રમ સં.૨૦૪૭. ભાદ૨વાસુદિ ૧૪. (સ્વ. વિજયધર્મસૂરિસ્વર્ગવાસ દિવસ) મૂલ્ય 34=00 - મુદ્રકઃ- સુપ૨ ઈમજશેટિંગ સેંટર, મલાડ(વેસ્ટ),મુંબઈ-૪૦૦ ૦૬૭. ફોન:૬૯૧૮૩૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયક આવન જિનાલય (ભાયંદર) NOT માનક કીક છે પી કે ફીલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકોની નામાવલી ૩૧000/- ભાયંદર (વેસ્ટ) બાવનજનાલય ના જ્ઞાન ખાતામાંથી. ૨૫૦૦૦/- શ્રી શંભવનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, જામળી ગલી, બોરીવલી (વેસ્ટ) ૨૧000/- શેઠ શશકાંત રતિલાલ શાહ, ૨/૧૭ શશિકાંત નગ૨, ભાયંદર (વેસ્ટ) ૨૦૦૦/- વાલચંદજી અંધેરી (વેસ્ટ) ૧૦૦૦/- ધીરજબેન શેતલાલ શલોત જુઠુશ્કેમ, પ૦૦/-મંજુલાબેન રતિલાલ શાહ કાંદિવલી (વેસ્ટ) Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મોહમહારાજાના સૈનિકોથી જકડાયેલો, માયાના અન્ધકારમાં તરફડીયા મારનારો, માટે જ સર્વથા અનાથ બની ગયેલો, હું કાંચી મુકામે આપશ્રીના ચરણોમાં, શિક્ષિત થવા માટે દીક્ષિત થયો. અને સારા કારીગર પાસે ઘડાયેલી મૂર્તિની જેમ કંઈક બનવા પામ્યો છે. તે મહાન લેખક. પ્રખ૨વકતા. શાસનદીપક તથા સમાજ સુધા૨ક. સ્વ. ગુરૂદેવ ૧૦૦૮ શ્રી વિધાવિજયજી મ.ના. કરકમળોમાં આ ગ્રન્થ સમર્પિત કરીને ધન્ય બનું છું આપશ્રીનો સદૈવ ઋણી. પૂર્ણાનન્દ વિ. (કુમારશ્રમણ) ની વન્દના Page #8 -------------------------------------------------------------------------- ________________ ܦ ܚ. ܐܗ ܬ ܀ ܩ ܧ ܩ ܟ ܩ ܠ ܫ @ ܢ 3 Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ જગપૂજય શાસ્ત્રવિશારદ,જૈનાચાર્ય, સ્વ. શ્રીમદૃજય ધર્મસૂરીશ્વરજી મ.સા. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શાસ્ત્રવિશારદ. જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરાય નમ: ૭૨. વર્ષની પાકટ ઉમે પણ આગમ ગ્રન્થોના પાઠક અને વિવેચક પૂ.પં.શ્રી પૂર્ણાનન્દ વિજયજી મહારાજ (કુમારશ્રમણ) ની અનુમોદના જ કરાવની ૨હેશે કે, શરીર સ્વાચ્ય બરાબર ન હોવા છતાં પણ અત્યન્ત પરિશ્રમ પૂર્વક અનુયોગ દ્વા૨સૂત્ર (મૂળ ચા૨ આગમ માંથી એક) સંધના કરકમળોમાં સમર્પિત કરી રહયાં છે. નાગમો માં પ્રવેશ કરવા માટે દ્વાર સમા આ સૂત્રનું વાંચન, મનન અને નિદિધ્યાસન કરી સૌ કોઈ સમ્યજ્ઞાન મેળવે. એજ આશા છે. પંડિત શ્રી વંસતલાલ ભાઈના અમે માણી છીએ. પ્રેસના માલિકોને તથા ખુબજ ઉદારતા પૂર્વક દ્રવ્ય સહાયક બનનારા. ભાચંદ૨સંધ (બાવન જિનાલય) ના ટ્રસ્ટીઓના અમે સૌવ ઋણી રહીશું મુંબઈ મલાડ (વેસ્ટ) શ્રી જગવલજી પાર્શ્વનાથ ના મંદિરે ચાતુમસે બિરાજમાન સમાજ અને શાસનની અનેક પ્રવૃતિઓમાં એકાગ્ર હોવા છતાં પણ આ પ્રસ્તુત પુસ્તક માટેની હદયંગમ્ય વિદ્રોગ્ય. પ્રસ્તાવના લખી આપવાની જે ઉદારતાના દાખવી છે. તે માટે તેમનો ઉપકાર ભૂલાય તેમ નથી. લિ. સંધવી જગજીવન દાસ કસ્તુરચંદ શાહ સાઠંબા:- ૮૩૩vo ૨૦૦૭, આસો મહિનાની શાશ્વતીઓલી Page #13 -------------------------------------------------------------------------- ________________ जैनी वाणी स्तुतिः जीयाद जीयात् सदाजीयाद जैनी वाणी जगत्त्रये ! संसारताप दग्धानां जीवानां सौरव्यदायिनी ||१|| अहट्दका प्रसूता या कधिदाहने क्षमा मोहक्रोध शमे मुरव्या. मोक्षमार्ग विधायिका ॥२॥ जैनी वाणी प्रथयतु सुरवं माशेभ्यो जनेभ्य;, 'पूर्णानन्दा' जिनवरमुखे शोभमाना सदैव. पापासक्तै विनयक्तः क्रोधमायासु बध्धै. सेव्या पूज्या नहि भवति या दुर्जनै: सा सतीव ||३|| मन्मतिज्ञानलाभार्थे. भाषायां परिवर्तितम् । अनुयोगस्य सूत्रं तत्. पूर्णानन्द ददातुमे ||४|| पं. पूर्नानन्द जिव (कुमारश्रमण) Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ્ર લેખક ન્યા. વ્યા. કા. તીર્થ પંન્યાસજી શ્રી શ્રીમત્ પૂણુનન્દ વિજય મ. (કુમાર શ્રમણ) દીક્ષા - વિ. સં. ૧૯૪ માગશર સુદ ૧૦ કરાંચી (સિન્ધ) Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ લેખક નિવેદન વિ.સ. ૧૯૮.૨૯.0 ના ત્રણ ચાતુમો પૂરા રિટિ માં પૂર્ણ કરી, સંગમને૨ ની પ્રતિષ્ઠા પતા હું બોરીવલી (વેસ્ટ) આવ્યો, અને વર્ષાવાસ (ચાતુર્માસ) ત્યાં જ પૂર્ણ કરી લેતા સર સંહ ને પહેલો ભાગ ત્યાં પ્રકાશિત થયો. પછી તે મારા ભાગ બીજા ત્રીજા અને ચોથા માં પંચમાંગ ભગવતી સને પણ ક્ય, દશમાંગ પ્રબ વ્યાકરણ (જાવાય) પરપણ ઠિકઠિક પરેશર થશે અને સકળ બન્યો. ૨૫-૨૬ વર્ષના મારા સાથીદાર શિષ્ય તપી અને શ્રી દેવવિજયજી મ. શિવ ના ચાતુમાસ માં અને સંઘાણી એટ માં તપસ્વી ગૌતમ વિજયજી મ. સ્વર્ગવાસી બન્ચા પદ્ધ પ્રાપત થયેલી હતાશાના કારણે. થાણા- દાદ૨ અને મરીન ડ્રાઈવ ના ચાતુર્માસો માં લખવાની ક્યા મૃદલ થઈ નથી. ગત વર્ષ કે તુક્સ ભાયદ૨ (વેસ્ટ) માં હતો. પાછો ઉત્સાહ આવ્યો. ભવનમાલય નારીઓની પણ ઉદારતા પ્રાપ્ત થઈ અને અનુયોગ દ્વાર પર જે કઈ લખવું જેટલું લખાયું તે મારા જેવા ટુંક પુછવા માટે પર્યાપ્ત છે. ચાપિ આસૂત્રની વાંચના બે ત્રણ વાર આપેલી. પણ ઋધના નિપ છે આગળ વધી શકાયું નથી. પણ લખવાનો જોકે પ્રારંભ કર્યો. ત્યારે ઠંડા દિમાગે આ ગ્રન્થ જેમ જેમ જેવાને ગયો તેમ તેમ હૃદયંગમ થતો ગયો. ગુરૂ દેવની મેહરબાની હોય, અભ્યાસમાં નકકરા હોય, સરસ્વતી માતાની કૃપાદષ્ટિ હોય, મકાન સાથે બે વિ હોય અને સચોપશમ સાથે દોસ્તી સધાઈ ગઈ હોય તે પ્રકા ટારમાં પૂર્ણતા પ્રાપ્ત થયા વિના બીજે વર્ગક્યો ૧. વિકાસને Page #17 -------------------------------------------------------------------------- ________________ થોડી વાર લાગે તે બનવા જોગ છે. આશાતીત અને કલ્પનાતીત વાવાઝોડાઓ સહયા પછી પણ ચર્તુર્વિધ સંધના ભાગ્યયોગે અત્યારે ૪૫, આગમ બચવા પામ્યા છે. આગમ, આગમ જ હોય છે. જેમાં જ્ઞાન ની અગાધતા હોવા ના કારણે તેમાં પ્રવેશ કરવા માટે આ પ્રસ્તુત આગમ. મૂળ આગમ સ્વરૂપે કહેવાયો છે. તેનો અભ્યાસ કર્યા પછી જ ર્વાદ સંક્તાદિ ભાષાની કઠિનતા વિનરૂપે બનવા ન પામે તો આગમોમાં પ્રવેશ સુલભતા થી થઈ શકશે કેટલાક ટીકાકાશે ની ભાષા અત્યન્ત સ૨ળ હોવાના કારણે આગમ જ્ઞાન ના જિજ્ઞાસુ ઓને પ્રવેશ કરતા વાર લાગતી નથી. આગમ ના એક સૂત્રને બીજા સૂત્ર સાથે સંબંધિત ક૨વામાં ભદ્રબાહ સ્વામી રચિત નિર્યુકિતઓ નો ઉપકાર કયારેય ભૂલાય તેમ નથી છતાં તે નિર્યુકિતઓ નિક્ષેપ પૂર્વકની હોવાથી તેની દુર્ગમતા ને ટાળવા માટેજ અનુયોગ દ્વા૨ સૂત્ર મૂળાગમ રૂપે માન્ય રહયો છે. ઈત્યાદિ કારણોને લક્ષ્યમાં રાખીને પ્રારંભમાં અનુયોગ દ્વારા સૂત્રનું મનનનિદિધ્યાસન કરી લેવામાં આવે તો વાંધો આવે તેમ દથી. લાંબ્ધ લમણ શિશું, સ્વ. જૈનાચાર્ય ૧૦૦૮ વિજયકીર્તિ ચન્દ્રસૂરીશ્વ૨ મ.સા. નો ઉપકાર ભૂલાય તેમ નથી કેમકે ભગવતી સૂત્રાદિની પ્રેસકોપી તથા પ્રિન્ટેડ મેટર અક્ષરશ તપાસી લેવાની સાથે સાથે પ્રસ્તાવના દ્વારા પણ મારા પુસ્તકો ને દીપાવ્યા છે. હવે તેઓ દિવંગત છે. માટે સંસ્કૃત પ્રાકૃત અને આગમ જ્ઞાનના જ્ઞાતા પંડિત વસંતલાલ ભાઈએ આ પ્રસ્તુત પુસ્તકની મેટર અક્ષરશ; તપાસી છે. તેમના સુધારા વધારા ને મેં માન્ય રાખ્યા છે. છતા એકાદસ્થાને અસંગતિ દેખાય તેમાં મારો પ્રેમ છે. તે મારે કબૂલ કર્યાવિના બીજે માર્ગ નથી મારા ખૂબ ખૂબ પંડિછને આશીર્વાદ છે. ભાયંદર (વેસ્ટ) બાવન જિનાલય ના ટ્રસ્ટીઓ ને ધન્યવાદ Page #18 -------------------------------------------------------------------------- ________________ આપ્યા વિના શી રીતે રહેવાય? જેમની ઉદારતા એ મને લેખન કાર્યમાં પુન; પ્રોત્સાહિત કર્યો છે. નાના મોટા સૌ કોઈને મારા ધર્મલાભ છે. પ્રેસના માલિકોને ખૂબ ધન્યવાદ છે. ઓછાવત્તા પ્રમાણે દ્રવ્યસહાય કરનારાઓ ને ધાવદ છે. આમાંથી વધેલી રકમ આગળના બીજા પુસ્તકમાં લેવામાં આવશે. શાસ્ત્રવિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તેમાટેત્રિકરણ યોગેમિચ્છામિ દુકકડું આવી ને વિરામ પામું તે પહેલા પ્રસ્તાવના લેખક પંચાસ શ્રી અરૂણવિજયજી મ. ને અવિન્દન, અભિનન્દન આપ્યા વિના રહું તો હું નગુણો કહેવાઉ. સૂત્રોના નંબર આગમોદય સમિતિના અનુયોગદ્વા૨ સૂર પ્રમાણે જાણવા. છતાં પણ સૂરોના ક્રમમાં કે અભાવમાં હું જરૂર પ્રમાઈ બન્યો છું તે માટે ક્ષમા યાચના. શુદ્ધિપત્રક જોઇને પુસ્તક વાંચ ડામાં આવશેતો. વાંચનારને આદ આવશે. છેવટે ફરીથી માહિતેચ્છુઓનો આભા૨ અને ક્ષતિઓની સમાજના સાથે વિરામ પામુ છું. લિ. પૂર્ણાનન્દ વિજય (કુમા૨ શ્રમણ) સી/ઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મંદિર જુના નાગરદાસ રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ – શ્રદ્ધેય મુશ્કેવોનું પુણ્ય સ્મરણ : ૨૦ મી શતાબ્દીનો પૂર્વાર્થ ભારત દેશને માટે સુવર્ણયુગ હતો. તેમાં પણ સૌરાષ્ટ્ર ભૂમિનો ઉપકા૨ ન ભૂલાય તેવો હતો. કારણ કે પ-૬ શતાબ્દીઓથી રાજ નૈતિક, ધર્માન્જતા અને રૂઢિચુસ્તતાના અભિશાપે. ભારતભૂમિએ જે ગુમાવ્યું છે તેની ભરપાઈ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પણ અશક્ય દેખાય છે. મહાત્મા ગાંધી, દયાનન્દ ૨૨૨સ્વતી અને પ્રવિજય ધર્મસૂરિજી મહારાજ આ ત્રણે ૨ક્તોને જન્મ દેનારી શશિષ્ટ ભૂમિ છે. પોતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે જે કાન ભારત તથા પાશ્ચાત્ય દેશના ભાગ્યશાળીઓએ પ્રત્યક્ષ કર્યા છે. તે ચિર સ્મરણીય બનવા પામ્યા છે. જયારે આ શતાબ્દિનો ઉત્તરાદ્ધ જેવો જોઈએ તેવા ફળો ન આપી શક્યો તેવો અનુભવ આપણે સી કરી રહ્યાં છીએ. આ ત્રણે ૨ક્તોમાંથી પ્રસ્તુત વિજય ધર્મ સૂરીશ્વરજી મહારાજ હોવાથી તેમનું જીવન કવન અને કાર્યોની રૂપરેખા જ આ નિબંધમાં બતલાવવાની ૨હી. “વીશમી સદીના પ્રખર સુધારક, શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજય ધર્મ સૂરીશ્વરજી મહારાજ ના નામથી ભાગ્યે જ કોઈ વિદ્વાન અજાણ્યો હશે. વીશ વર્ષની ભરજુવાનીમાં સંસારની અસારતા પારખી, પારસમણી સ૨ખા પ્રશાન્તમૂર્તિ શ્રી વૃદ્ધિ ચન્દ્રજી મહારાજ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુકૃપાથી જૈન શાસ્ત્રોનું અવગાહન કરી ત્યાગ-તપ અને ઉત્કૃષ્ટતમ સંયમની આરાધનાથી તેઓશ્રીએ પોતાના જીવનને ઉન્નત બનાવ્યું હતું. તેમના ગુરૂદેવ ના સ્વર્ગ ગમન બાદ એક દિવસે તેમનાં હૃદયમાં જૈન સમાજના કલ્યાણની મહાન ભાવના ઉત્પન્ન થઈ તેમને લાગ્યું કે. જૈન સમાજ આર્થિક દષ્ટિએ સાધન સંપન્ન હોવા છતાં Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના વિષયમાં ઘણો જ પછાત છે. તે ઉપરાન્ત ખોટી રૂઢિઓથી જકડાયેલો છે. આ અજ્ઞાનતા ને દૂર કરવા તેમણે ખૂબ જહેમત લઈ બનારસમાં જૈન પાઠશાળાની સ્થાપના કરી અને જૈન વિનોને તૈયાર કરવા કટિબદ્ધ બન્યા. વિષમ વાતાવરણમાં પણ પોતાની હૃદયની ઉદાત્ત ભાવનાથી અને પોતાના ચારિત્ર બળથી ત્યાંના વિદ્વાનો અને નરેશનો (કાશીરાજાનો) પણ પ્રેમ તથા ભક્તિ સમ્પાદન કર્યા. મોલ મોય પંડિતોને રાખી જૈન શ્રાવકોને ધર્ગિક જ્ઞાન તેમ જ વ્યાકરણ અને સાહિત્યાદિ વિષયોનું તલસ્પર જ્ઞાન કરાવવા માંડ્યું. પ્રાત ભાષાનું પણ જ્ઞાન આપવું શરૂ કર્યું. પરિણામે તે પાઠશાળામાંથી પંડિત સુખલાલજી, પંક્તિ બેચરઘસ, પંડિત હરગોવિંદદાસ, ૫ લાલચંદ્રભાઈ, ભગવાનદાસ ભાઈ અને વેલજી ભાઈ જેવા મહાન પતો તૈયાર થયા. જેમણે ભારત વર્ષમાં જૈન ધર્મને ગાજતો કર્યો છે. સાથે સાથે તેમણે એમ પણ લાગ્યું કે જૈન ધર્મ જેવા મહાન ધર્મને જૈનોની સંકુચિત મનોવૃત્તિને લીધે કોઈ જાણતું નથી. જૈન શાસનનું સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન આજે ભંડારોમાં જ ભર્યું પડ્યું છે. માટે તે અમૂલ્ય ગ્રન્થોને પ્રકાશમાં લાવવા બનારસમાં જ વિવિધ ગ્રન્થમાળા નામની એક પ્રકાશન સંસ્થા ઉભી કરી. જે આગળ જતાં શ્રી યશોવિજયજી જૈન ગ્રન્થમાળા ભાવનગરના નામે પ્રસિદ્ધ થઈ. તેના માધ્યમથી અપ્રકાશિત ચાય, વ્યાકરણ કાવ્ય અને તત્ત્વજ્ઞાન આદિના ઉચ્ચ કોટિના ગ્રન્થોનું પ્રકાશન કાર્ય શરૂ ર્યું તથા ભારતના ખ્યાતનામ પંક્તિોને તથા પાશ્ચાત્ય દેશોના સ્કોલરોને પણ મોકલવામાં આવ્યા. જેથી તે પંડિતોને જૈન શાસનના મલક તત્ત્વોથી સભર સ્યાદ્વાદ, પ્રમાણ, નય, અહિસા સંયમ ના ગૂઢ તત્ત્વોને જાણીને પોતપોતાની ભાષામાં અનુવાદિત કર્યા. Page #21 -------------------------------------------------------------------------- ________________ જયાં જયાં શંકા પડતી, ત્યાં ત્યાં વિજય ધર્મ સૂરિજી પાસેથી પત્રવ્યવહાર થી દૂ૨ ક૨વામાં આવતી. ડૉ. હર્ટલ, હર્મન જેકોબી, ડૉ. શબ્રીગ, થોમસ ટેસીટોરી. ડૉ. કાઉજે. (સુભદ્રા દેવી) મીસ જેનસન આદિ પ૦,૬) તે તે દેશોના વિદ્વાનો આચાર્યશ્રી ના અનન્ય ભકત બની ગયા હતાં. જર્મન જેકોબીએ તો અંગ્રેજી ભાષામાં એક નિબંવ લખી, ડંકાની ચોટ સાથે જાહેર કર્યું કે, "જૈન ધર્મ ભારત વર્ષનો સર્વોત્તમ ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે. તથા અહિંસા અનેäત તથા કર્મના સિદ્ધાન્ત આદિ મૌલિક શિદ્ધા અનુપમ અને અનુભવમાં ઉતરે એવા છે. આજ સુધી અમે જૈન ધર્મને બૌદ્ધ ધર્મની કે વૈદિક ધર્મની શાખા સમજતા હતાં. તે બમણા આ ગુરુદેવની કૃપાથી ચાલી ગઈ છે.' આમ તેઓએ જૈન ધર્મને પ્રકાશમાં લાવવા સાથે જૈન ધર્મની મૌલિકતા જગતના વિદ્વાનોને રામજાવી છે. તે સમયે ભારત દેશમાં અંગ્રેજી રાજય હતું માટે તેઓનું વાક્ય બ્રહાવાક્ય મનાતું હતું. આ નિબંધના પરિણામે ભારતના વિદ્વાનો પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા અને અભ્યાસ કરવા લાગ્યા. ગુજરાતના મહાન સાક્ષર સ્વ. આનન્દ શંકર બાપુભાઈ ધ્રુવે, ર્કોલકાળ શર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય રચિત સ્યાદ્વાદ મંજરી ગ્રન્થને અંગ્રેજીમાં સંપાદન કરવા સાથે તે ગ્રન્થની પ્રસ્તાવનામાં લખ્યું કે, શ્રી શંકરાચાર્ય જેના પણ અનેકાન્તના સિદ્ધાન્તને સમજવામાં થાપ ખાઈ ગયા છે. વાસ્તવમાં અનેકાન્ત વસ્તુને સમજવા માટે એક ચાચી દષ્ટિ આપે છે. જેથી કર્મકશોથી મુક્ત થઈ શક્તનો અનુભવ થાય છે. આચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિજી મહારાજ સાહેબે જોધપુરમાં ત્યાંના રાજાની સંક્ષતામાં એક જૈન સાહિત્ય સમેલન ભર્યું હતું જેમાં જૈન ધર્મના ઉત્તમોત્તમ હસ્તલિખિત પ્રતાકાર તેમ Page #22 -------------------------------------------------------------------------- ________________ જ પુસ્તકાકા૨ ગ્રન્થોને પ્રકાશનમાં મૂક્યા હતા. યુરોપથી ડૉ. હર્ટલ અને હર્મન જેકોબી આ સંમેલનમાં પધાર્યા હતા. કલકત્તા સંસ્કૃત એસોસીએશનના પ્રિન્સીપાલ બહથ્થત સતીશચન્દ્ર વિધાભૂષણ ઉપરાન્ત ભાવનગરથી શેઠશ્રી કુંવરજી ભાઈ આણંદજી આદિ જૈન આગેવાનો પણ પધાર્યા હતા. અને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓશ્રીનું શિષ્યમંડળ પણ એટલું જ શકતશાળી અને ચારિત્ર સમ્પન હતું. ઈતિહાસ તત્ત્વ મહોદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસુરિજી, સક્યિાભરૂચિ આચાર્ય શ્રી વિજયભક્ત સૂરિજી, ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ ઉપાધ્યાય મંગળ વિજયજી મ. શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ., ન્યા. ન્યા. તીર્થ મુનિરાજ શ્રી ન્યાય વિજયજી મ. શાન્ત મૂર્તિ મુનિરાજ શ્રી જયન્ત વિજયજી મ. આદિ તેઓના શિષ્યો પોતપોતાના વિષયોમાં સમર્થ હતાં. જેઓએ જૈન શાસનની અને સમાજની સર્વતોમુખી સેવા કરી છે. આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે સ્થળે સ્થળે બાળાશ્રમોની સ્થાપના કરી સમાજમાં જ્ઞાનની જયોત પ્રગટાવી છે. રાજા મહારાજાઓ ને પ્રતિબોધિત કરી ધર્મના રાગી બનાવ્યા છે. જાહેરમાં ઉપદેશ આપવાની પ્રથા શરૂ કરી આમ જનતાને જૈનધર્મની મહત્તા સમજાવી. આબૂ તીર્થની મહાન આશાતના ટાળી શાસનની અભૂતપૂર્વ સેવા બજાવી છે. દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ ને જોઈને સમયાનુસાર બધી વસ્તુઓનો વિચાર કરવાનું સમજાવી સમાજને સાચી દષ્ટિ આપી છે. આવા સમ્યગૃષ્ટિ સમ્પન્ન, જ્ઞાન ચારિત્રના પાલક અને ઉપદેશક, સપૂર્ણ અહિંસક ખાદીના વસ્ત્રમાં શોભતા આચાર્યદેવને ભૂરે ભૂરેિ ભાવવંદના. Page #23 -------------------------------------------------------------------------- ________________ તેમના ઘણા શિષ્યોમાં શાસન દીપક પ્રભાવશાળી વક્તા, અહિંસા ધર્મના પ્રચારક, સત્યનિષ્ઠ, શિક્ષણના પક્ષપાતી ઉપરાંત આગમ, સાહિત્ય, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન નાટક આદિ ઘણા ગન્થોના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. જેઓ ભારત દેશના ખ્યાતનામ મહાપુરૂષોમાં એક હતાં. માટે ગુરૂદેવના માનમાં તે સમયના કરાંચીના ગવર્નરે એકમાસને માટે પછી ચાહે ગમે તેટલા પુસ્તકો ૨જીસ્ટરમાં, બુકપોસ્ટમાં તથા તા૨ ટપાલ આદિનો પોસ્ટ ચાર્જ ૨૮ કર્યો હતો. વ્યકિતત્વ -વકતૃત્વ સંયમપૂર્ણ હોવાથી ઈતિહાસના પાને શુક્રના તારાની જેમ ચમકેલા પૂ. ગુરૂદેવને ભૂરે ભૂરે ભાવ વન્દના. વિ. સં. ૧૪ ના માગશર સુદ ૧૦ ના દિવસે સિન્ધપ્રાન્તસ્થ કરાંચી નગરે અત્યારના પૂ. પંન્યાસજી શ્રી પૂર્ણનન્દ વિજયજી મ. (કુમા૨ શ્રમણ)ને દીક્ષા આપી હતી. તે સમયે ભારત દેશ પ૨ બ્રિટીશ રાજય હતુ. પઠનશીલ મુનિરાજ શ્રી અપ્રમાદી બન્યા અને ન્યાય વ્યાકરણ તથા કાવ્ય તીર્થની પરીક્ષામાં ઉતીર્ણ થયા. ઘણાઓના પાઠક પણ બન્યા. દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્ર પ૨ વિશદ વ્યાખ્યા કરી ચારભાગમાં તથા પ્રસ્ત વ્યાકરણ (દશમાંગ)ને પણ વિચિત કરી શ્રત ભંક્તના પાકા રશિયા બનેલા તે પંચાસથી એ આ પ્રસ્તુત આગમ અનુયોગ દ્વા૨ સૂત્ર પણ પ્રકાશિત કરી. સંઘના કરકમળોમાં અર્પિત કર્યો છે. આ વી રીતે આગમ સાહિત્યની સેવા કરનારા પૂ. પંન્યાસશ્રીને પણ ભાવ વન્દના કરી વિરામ પામું છું. – લે. પં. અમૃતલાલ તારાચંદ શેશી. વ્યાકરણ તીર્થ. ભાંડુપ (વેસ્ટ) Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવાજા (લેખક:- પંન્યાસ અરૂણવિજયજી ગણી (રાષ્ટ્રભાષા૨ા-વર્ધા. સાહિત્યરત્ન-પ્રયાગ જેનન્યાય દર્શનાચાર્ય મુંબઈ) માનવ મન વિચારશીલ છે. શેય પદાર્થો જે દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. તેતે પદાર્થો ના વિચારો મનમાં સમુદ્રના મોઝા ની જેમ નિરંતર ચાલ્યા જ કરે છે. ફોય પદાર્થોના સ્વરૂપની જાણકારી માટે જ્ઞાનની આવશ્યકતા રહે છે. જ્ઞાનપ્રાપ્તિ કરવામાટે જ્ઞાનના આધારભૂત શાસ્ત્રો સાઍદિશાસૂચન કરી શકે, અને તે માટે શારૂપી ૨નાકરમાં અન્ત:પ્રવેશ કરશે પડે છે. એનું ઉડાણ માપવું પડે છે. શાસ્ત્ર- ગ્રન્થોનું જેટલું અવગાહન પરીશીલન જે કરી શકે તે જ આત્મા સચ્ચિદાનન્દ પરમાનન્દ પણું પાપ્ત કરી શકે છે. જ્ઞાન આત્માનો ગુણ છે. સ્વભાવ છે. અને આત્મા જયારે સ્વભાવદશામાં થી બહાર નિકળી વિભાવદશામાં પ૨ પદાર્થો પ્રત્યે ભોગોપભોગપણા ની બુદ્ધિ નિર્માણ કરી તે ભોગવવા જાય છે પરંતુ તેમાં જે આનન્દ મળવાનો તેના કરતા જ્ઞાનસાધનામાં મંથન કરતા જે જ્ઞાનાનન્દ પ્રાપ્ત થશે તે સદાકાળ ૨હેના૨ નિત્યાનન્દ હશે. પ૨ પૌદગલિક પદાર્થોના ભોગવટામાંથી ક્ષણિકાનન્દ પ્રાપ્ત કરવાના બદલે જીવે નિત્યાનન્દી બનવા માટે જ્ઞાનોપચના ની જ દિશા પકડવી જોઈએ. અને એ માટે સાધકે સદા શાસ્ત્ર - ગ્રન્થોનું અવલોકન અવગાહન ક૨તાજ ૨હેવું જોઈએ તેના વ્યાસંગી બનવું જોઈએ. આ જગતમાં બધાજ પ્રકારનું સાહિત્ય છે. સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ કક્ષાનું સાહિત્ય પણ છે અને સર્વથા નિકૃષ્ટ કક્ષાનું સાહિત્ય પણ છે. ક્યા પ્રકારનું સાહિત્ય વાંચવુ તેનો આધાર સાધક ની ભૂમિકા ઉપર છે કામુક વાસના વૃતિવાલા કામોત્તેજક કામપોષક અધમકક્ષાનું સાહિત્ય જ વાંચશે જયારે આત્માર્થી આત્મસન્મુખ બનેલો જીવ જ્ઞાનપિપાસુ બનીને સર્વોત્તમ કક્ષાનું સાહિત્ય વાચશે. જૈન આગમ શાસ્ત્રો સર્વોત્કૃષ્ટ - સર્વોત્તમ કક્ષાનું સાહિત્ય છે. જેનાગમ શાસ્ત્રોમાં અદૂભૂત જ્ઞાન ખજાનો છે. જો કે નદિસૂત્રમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ જેટલા નામો ઉપલબ્ધ છે. તેટલા આગમાં આજે પ્રાપ્ત નથી કાળનાગર્તમાં કેટલાયવિલીન થઈ ગયા છે. છતા પણ સાંપ્રતકાળે ૪૫ આગમો નું અસ્તિત્વ છે. તે પણ અણમોલ ખજાનો છે. જિાગો નો પ્રવેશ દ્વાર - એક વિશાળ ધરમાં પ્રવેશ કરવો હોય તો તે માટે પ્રવેશ દ્વાર હોય છે તેમ ૫. આગમો રૂપી શાસ્ત્ર મહેલમાં પ્રવેશ કરવો હોય તો તે માટે "અનુયોગ દ્વારા સુત્ર" ને પ્રવેશ દ્વાર સમાન ગણ્યો છે. પરદેશ જનાર મુસાફર જેમ આખો બંગલો કે ધર સાથે ઉપાડીને નથી લઈ જતો. માત્ર ચાવી જ લઈ જાય છે. તેમ આ ૫ આગમ શા ની ચાવી એક માત્ર અનુયોગતા૨સૂત્રમાં છે. આ અનુયોગદ્વા૨સૂત્રનું સુવ્યવસ્થિત પરિશીલન ક્યનારો જ્ઞાનસાધક આત્મા બધા આગમોમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. કાશીમાં અભ્યાસક્ષેત્રે કહેવાય છે. કે “જાવં પગનીર્થ સર્વોપવવા”. અર્થાત કણાદપ્રણીત ચાચ-તર્ક શાસ્ત્ર અને પાણિનિ પ્રણીત વ્યાકરણ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોના અભ્યાસ માટે ઉપયોગી છે. આ બને ના અભ્યાસ વિના અભ્યાસ ક્ષેત્રના કોઈ પણ શાસ્ત્રોમાં પ્રવેશ-પ્રગતિ દુષ્કર બની જાય છે. તે જ પ્રમાણે અહીયાં પણ વિચારવાનું છે. અનુયોગ દ્વા૨સૂત્ર એક એવા પ્રકારનું શાસ્ત્ર છે. કે જેના સુવ્યવસ્થિત અભ્યાસ વિના બીજા આગમોંમાં પ્રવેશ અને પ્રગતિ દુ:ષ્કર બની જાય છે. એટલે અનુયોગ દ્વારસૂત્રને આગમ ૨ત્નાકરમાં ઉતારવાની અવતણિકનિ:સરણી કહી શકાય છે. જેમ નિ:સરણી વિના ચઢવું ઉતરવું અશક્ય લાગે તેમ અનુયોગદ્વાર સૂત્ર આગમરૂપી પ્રાસાદના રહસ્યો પામવા સુધીની ગહરાઈમાં ઉતરવા માટે અવતરણકાનેષ્ઠતમ- નિ:સરણી છે. અને એજ તારોદ્ધાટન ની ચાવી સ્વરૂપ છે. એ રીતે પ્રસ્તુત આગમ સર્વાંગમ-શાસોપકારક છે. ૫ આગમો માં અનુયોગ દ્વારસૂત્રનું સ્થાન : સાંપ્રત કાળે શાસ્ત્રક્ષેત્રે જૈન શાસનમાં આગમ શાસ્ત્રો એ સર્વોપરિસ્થાને સર્વોત્કૃષ્ટ શાસ્ત્રો છે. તે૪૫ ની સંખ્યામાં અત્યારે ઉપલબ્ધ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. તેમનું વર્ગીકરણ આપ્રમાણે કરવામાં આવ્યું છે. આચારાંગસૂત્ર થી વિપાકસૂત્રસૂધી ૧૧ અંગસૂત્રો છે. ઉપવાઈ (ઓપપાતિક) સૂત્રથી વહીદશા સૂત્ર સૂધી ના-૧૨ ઉપાંગસૂત્ર છે. નિશીય સૂત્રથી મહાનિશીથ સૂત્ર સૂધીના ૬ છેદ સુત્રો છે. ચતુદશરણ પ્રકીર્ણક થી- શ્રી મરણ સમાધિ પ્રકીર્ણક સૂત્ર સૂધીના ૧૦ પ્રકીર્ણક સૂત્રો છે. ૧ આવશ્યક સૂત્ર. ૨, દશવૈકલિક સૂત્ર, ૩ ઓધનિયુકિત અને ૪ ઉત્તરાધ્યયન સૂત્ર આદિ ૪ મૂળ સૂત્રો કહેવાય છે. અને અન્ત નંદી સૂત્ર તથા અનુયોગ દ્વાર સૂત્ર આ–૨ ચૂલિકા સૂત્રો છે. આ પ્રમાણે -૧૧ અંગસુત્રો +૧૨ ઉપાંગસૂત્રો છેદ સૂત્રો +૧૦ પચન્તા સૂત્રો. +૪ મૂળ સૂત્રો +૨ ચૂલિકા સૂત્રો મળીને કુલ ૫ આગમ શાસ્ત્ર થાય છે. જે સાંપ્રત કાળે પ્રાપ્ય છે. આ ૫ આગમોમાં અનુયોગ દ્વારા સૂત્ર ચૂલિકા સ્વરૂપે છે. આયોગલ સૂત્રનું સ્વરૂપઃ આગમ શાસ્ત્રોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે. નય, નિક્ષપ આદિ દ્વારા સવિસ્તર માહિતી આપનાર તરીકે અનુયોગદ્વાર સૂત્ર ઉપયોગી છે. માટે આ સૂત્ર ને વ્યાખ્યાગ્રંથ કહી શકાય છે. આ સૂત્રની મંહત્તા એટલી બધી છે. કે એ આગમરૂપ તિજોરી ને ખોલવાની ચાવી રૂપ છે. આના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોના સાચા પરમાર્થ ને લેઈ પણ પિછાણી શકે નહી. પ્રાણ : અનુયોગ દ્વા૨સૂત્ર નું મૂળ ૧૮૭૯ શ્લોક પ્રમાણ છે. ચૂર્ણ ૨૨૫ બ્લોક પ્રમાણ છે. બૃહદવૃતિ પ૮૦૦ શ્લોક પ્રમાણે છે. અને લધુવૃતિ 3000 શ્લોક પ્રમાણ વર્તમાનકાળે ઉપલબ્ધ છે. રચચિતા : આગ્રન્થના સ્પષ્ટ કર્તા તરીકે નો પુરો ઈતિહાસ તો પ્રાપ્ત થતો નથી. છતા પણ પૂ. આચાર્ય શ્રી આર્યશક્ષિત સૂરીશ્વરજી મહારાજે આ સૂત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ ની વ્યર્વાસ્થત સંકલના કરી હોય તેવા મત છે. કર્તા-૨ચયતા ના મુખ્ય નામ બાબત પ્રર્વાચન્હ હજી પણ છે. “સિદ્િ અવિથયેર વિદ્યા' ના ઊલ્લેખ પ્રવાદને આધારે છે. આર્યવ†સ્વામી પહેલા અનુયોગનું જેટલું પાર્થય નહોતુ તેટલુ પછી થી આર્યરક્ષિત સૂરિએ અનુયોગ દ્વા૨સૂત્ર ના માધ્યમ થી વિશેષ પાર્થક્ય કર્યું છે. નંદી સૂત્ર ની સ્થવિરાવલી ની ૨૮મી ગાથા માં આ પ્રમાણે છે.-વંર્ઘામ અજજÁકખયખમણે કિખચારિત સવ્વસ્સે ચણકરંડઞભુઓ અણુઓગો ર્ચકખઓ જોહ ! આ પ્રમાણે સ્પષ્ટ થાય છે. કે આર્યરક્ષિત સૂરીજી એ બહુ મુલ્ય અનુયોગ ની રક્ષા કરી છે. કદાચ એ કા૨ણે તેમનું નામ કર્તા તરીકે બહાર આવ્યુ હોય. બીજો કોઈ આધાર મળતો નથી. અનુયોગ મીમાંસા : અણુવયણમણુઓગો સુયમ્સ નિયએણ જર્મામહિણ વાવારો વા જોગો જોડણુવોડણુકૂલો વા !૮૪૧]] અહવા જમન્થ ઓ થોવ પચ્છમાહિ સુયમણું તરસ! ભહેએ વાવારો જોગો તેણે વ સંબંધો !!૮૪૨।। શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ની ૮૪૧ મી ગાથા માં “અશુવયળમનુનો નો” પાઠ આપ્યો છે. અને વ્યાખ્યાના સંદર્ભમાં બીજીવાર ફરીથી એજ વ્યાખ્યા ને ‘“અનુવવળમનુનોનો' શબ્દ થી ૧૩૮૬ મી ગાથા માં કરી છે. બંનેમાં અલગ અલગ શબ્દો વાપરીને અનુયોગ શબ્દોનો અર્થ ક્યોં છે. સારાંશ એ છે. કે શ્રુત-શબ્દનો તેના અર્થની સાથે યોગ તે અનુયોગ કહેવાય છે. અથવા સૂત્રનો પોતાના અર્થ વિશે જે અનુરૂપકે અનુકૂળ વ્યાપાર તે અનુયોગ. અર્થાત શબ્દનો કે સુત્રનો યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયાતે અનુયોગ છે. અનુયોગ શબ્દ નું પ્રાકુતરૂપ ‘અનુયોગ છે. અણુ શબ્દનો અર્થ સ્લોકથોડુ એવો થાય છે. અને અનુ એટલે પશ્ચાત પણ થાય છે. સૂત્ર-શબ્દ અર્થ કરતાં અણું=સ્તોક-થોડું છે. તેથી તે અણું કહેવાય છે. અને વક્તાના મનમાં અર્થ પ્રથમ આવે છે. અને પછી તેના પ્રતિ પાદક શબ્દનો પ્રયોગ Page #28 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અથવા-“અલ્વે ભાઈ અરહા સુતં ગુન્ત ગણહા" તીર્થકર ભગવંતો અર્થથી ઉપદેશ આપે છે. અને અર્થથી જ ધર્મ શાવતો છે. અર્થથી અપાયેલી દેશના ને ગણધર ભગવંતો સૂત્રબધ્ધ ગુવે છે. પ્રથમ અર્થ અને પછી સૂત્ર ૨ચના. એટલે સુત્રશબ્દ અર્થથી પશ્ચાત પછી છે. આથી સૂત્ર અનુ કહેવાય, અને એ અનુકશબ્દોનો સાથે ચોગ તે અનુયોગ કહેવાય. અથવા અનુ=અણુ= સૂત્રનો જે વ્યાપાર અર્થ પ્રતિપાદન તે અનુયોગકહેવાય. તાત્પર્ય એ છે કે શબ્દ (સૂત્ર) ની વ્યાખ્યા કરવાની પ્રકિયાતે અનુયોગ કહેવાય છે. એક સુત્રના અનન્ત અર્થ છે. તીર્થકર ભગવંતો એ અનેક અર્થો પ્રતિપાધા હોય છે. સુત્રો સંક્ષિપ્ત નાના હોય છે. તે સાથે નો પોતાના અભિધેય ની સાથે જે વ્યાપાર અથવા અર્થની સાથેના સંબંધ વિશેષ ને અનુયોગ કહેવાય છે. અર્થથી અપાયેલી દેશના ના આધારે અથવા તેને અનુસાર વતાનો જે અનુકૂળ અનુરૂપ કથન અનુયોગ થાય છે. વિશેષાવક ભાષ્ય માં પૂ. શ્રી જિન ભગણિ મહાપુરૂષ આ અનુયોગનો અર્થ પ્રતિપાદિત રે છે. અનુયોગના દ્વાશે અર્થાત વ્યાખ્યાના વાશે. વિવેચનની કે વ્યાખ્યાનાની પધ્ધતિ વિશેષને અનુયોગ થી દર્શાવી છે. અનુયોગ દ્વા૨ એ મુખ્યરૂપે અનુયોગના અર્થાત વ્યાખ્યાના વાશે નું નિરૂપણ કરતો ગ્રન્થ છે. આને આગમ વ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતો ગ્રન્થ કહી શકાય. આથી અનુયોગ દ્વા૨' નામકરણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યા દ્વારા નું નિરૂપણ કરે છે. અનુયોગ દ્વા૨ માં જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના નિક્ષેપો કરીને અનેક અથમાં તે કેવી રીતે વપરાય છે. તેનું નિદર્શન ધી તે શબ્દ નો પ્રસ્તુતમાં ક્યો અર્થ લેવો તે દર્શાવવાની પધ્ધતિ અપનાવવામાં આવી છે. છેદસુત્ર આગમ બૃહત્કલ્પભાષ્ય માં ૧૦-૧૯૩ ગાથામાં અનુયોગ ની વ્યાખ્યા કરવામાં આવી છે. શબ્દ કરતા અર્થનું બહત્વ કેમ મનાય ? આ રીતે શિષ્ય ની શંકા છે. જેમ પેટી અને તેમાં ભરવામાં કપડા હોય Page #29 -------------------------------------------------------------------------- ________________ છે. અહીં પેટી જેવુ સૂત્ર છે. અને અર્થ જેવી વસ્ત્રાદિ વસ્તુઓ છે. પેટી એક અને વસ્તુઓ અનેક છે તેમ સૂત્ર એક છે અને અર્થો અનેક છે પ્રથમ શબ્દ (સૂત્ર) છે. અને પછી તેનો અર્થ છે. કારણ કે સૂત્ર વિના અર્થ કોનો ? વ્યવહા૨માં પણ પ્રથમ સૂત્ર જ મનાય છે.અને પછી તેનો અર્થ વૃતિ-વાર્તિક આદિ રૂપે છે. પ્રશ્નોના ઉત્તરમાં પૂ. ટીકાકાર જણાવે છે. અત્યં માસફ અહિા, પુખ્ત પુંયંતિ નળરા.' કે પેટીમાં ભ૨વાની વસ્તુઓ કપડા આદિ કરતા પણ પેટી મોટી ી છે. તે પણ બરાબર છે. કા૨ણ કે એ પેટી માં ભરેલા કપડામાંથી એક કપડુ કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે, ઢાંકી શકાય છે. તો અહીં અંદરના વસ્ત્રાદિ વસ્તુઓ પેટી કરતા મોટી થઈ. તેવી જ રીતે અર્થને આધારે જ સૂત્રોની રચના થઈ છે. એકાદ અર્થ ને આધારે અનેક સૂત્રો ની રચના થઈ છે. તેથી સૂત્ર કરતા અર્થની મહત્તા વધી જાય છે. એમ અપેક્ષા ષ્ટિએ કહ્યું છે. અનુયોગના પર્યાયો अणुयोगो अणियोगो भासा विभासा य वत्तियं चेव । अणुओगस तु णामा एगट्ठिया पंच ॥ વિશેષાવશ્યક ભાષ્યની ૧૩૮૨ મી આ ગાથામાં (આવશ્યક નિત્તિ ની ૧૨૬ મી) પૂ. ભદ્રબાહુ સ્વામીએ અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, અને વાર્તિક આ બધા અનુયોગના પર્યાયો છે. આ બધાનું નિવ૨ણ પૂ. જિનભદ્રણિએ વિશાષાવશ્યક ભાષ્યમાં ક્યું છે. તથા પૂ. સંઘદાસ ણિએ બૃહત્કલ્પ ભાષ્યમાં ર્યુ છે. ――――――― अहिगो जोगो निजोगो जहाडइदाहो भवे निडाहोति । अथ नित्तं सुतं पवइ चरणं जओ मुक्खो || गा. १९४ બૃહત્કલ્પભાષ્યમાં નિયોગની વ્યાખ્યા દ૨મ્યાન જણાવે છે કે સૂત્રની સાથે જ્યારે અર્થ જોડવામાં આવે છે ત્યારે જ તેનું મુલ્ય મહત્ત્વ વધી જાય છે. આ અર્થનો સૂત્રની સાથે જોડાયેલા અર્થનું મહત્ત્વ છે અને અર્થની સાથે જોડાયેલા સુત્રનું હાર્દ પ્રકટ થાય છે. અને તેના ફળ સ્વરૂપે ચારિત્રની નિષ્પત્તિ થાય છે. જેથી આગળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાખલા તરીકે Page #30 -------------------------------------------------------------------------- ________________ - ગાયની સાથે વાછરડુ જોવામા આવે ત્યારે દોહતા દૂધની પ્રાપ્તિ થાય છે. તેમ સૂત્રની સાથે અર્થ જોડી સમજવામાં આવે તો ચારિત્ર રૂપી ફળ (દૂધ)ની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે રાજા લાખો રૂપીયા માટે પત્ર લખી આપે પરન્તુ તેની સહી કે રિાકકો ન હોય તો તેની કીમત કેટલી ? લાખ રૂપીયાના પત્ર સાથે સહી- રિકા કરી આપે તો જ દ્રવ્યની પ્રાપ્તિ થાય. તેવી જ રીતે સૂત્રની સાથે જોડાયેલા અર્થથી આગળ ચારિત્રદ ફળોની પ્રાપ્તિ થાય છે - આ પ્રક્યિા અનુયોગની છે. અનુયોગ પતિ સૂત્રની સાથે અર્થને જોડી આપવાની પ્રકૃતિ છે. જેથી આગમોનાં બધા સૂરો - સિદ્ધાન્તોના અર્થો ખુલી જાય. વિશેષાવશ્યકભાષ્ય તથા બૃહકલ્પભાષ્ય આદિમાં જે અનુયોગ ના પર્યાયો ની વિચારણા કરી છે એ સિદ્ધ કરે છે કે – પ્રસ્તુતમાં અનુયોગ ના પર્યાયો સર્વથા એકાર્થક નથી. પણ અનુયોગ ના જે વિવિધ પ્રકારો છે તેને પણ પર્યાચો ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાયો એક જ અર્થ ધરાવે છે. પ૨જુ તે બધામાં પોતાની આગવી વિશેષતા છે જ. તેથી આ પર્યાયો અનુયોગના વિવિધ પ્રકારે છે. વિશેષો છે. અર્થાત્ અનુયોગરૂપ દ્રવ્ય - અર્થના તે વિવિધ પર્યાચો પરિણામો છે. વિશેષો છે. અને વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારો છે. સ્થાનાંગ સૂત્રના ૭૭ માં દ્રવ્યાનુયોગના ૧૦ પ્રકારો દર્શાવ્યા છે. તે પ્રકારોમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાનો પ્રયત્ન દષ્ટિગોચર થાય છે. દ્રવ્યાનુયોગ સંબંધી છે. સમગ્ર ભાવે અનુયોગ - વ્યાખ્યા પ્રકારની ચર્ચા છે. તેમાં એકાર્યકાનુયોગ જેવી બાબતનું અનુસરણ – અનુયોગદ્વા૨માં જયાં તે તે શબ્દ ના પર્યાયો આપ્યા છે, તેમાં જોવા મળે છે. તે ઉપરથી એમ કહી શકાય કે પર્યાય નિર્દેશ એ પણ અનુયોગનું એક અંગ મનાયું છે. (અનુયોગ દ્વા૨ સૂત્ર ૨૯, ૫૧, ૨) સર્વ આગમ શાસ્ત્રોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારે જાણવાનું એક માત્ર સાધન તે અનુયોગ દ્વા૨ સૂત્ર છે. સર્વ આગમ શાસ્ત્રોમાં અનુયોગ દ્વાર સૂત્રમાં અપનાવેલી પદ્ધતિનો આદર-સ્વીકા૨ક૨વામાં આવ્યો છે. આગમોની Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ચૂર્ણ - ટીકાઓ ના પ્રારંભના ભાગમાં રામગ્ર નિરૂપણમાં એક જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જે અનુયોગામાં છે. એટલું જ નહીં પખંડાગમાદિ દિગંબ૨ ગ્રન્થોમાં પણ અપનાવવામાં આવી છે. અનુયોગ દ્વા૨ ૨સૂત્રમાં સૂ, ૧ થી ૫ માં મંગળરૂપે પાંચ જ્ઞાનનો નિર્દેશ કરી તેમાંના મૃત જ્ઞાન સાથે વ્યાખ્યાના શાસ્ત્રનો સંબંધ દર્શાવવા આવ્યો છે. આવશ્યક સૂત્ર ના સામાયિક આદિ ૬ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ૪ અનુયોગ દ્વારા - વ્યાખ્યાતાોનો નિર્દેશ કર્યો છે. (સૂ૭૫) (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય. (સૂ. ૭૫-૯૧) ઉપક્રમ ની વ્યાખ્યા, નામ, સ્થાપના. દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ તારો છે ક૨વામાં આવી છે. અનુયોગદ્વાર સૂત્રમાં અધિકાંશ ભાગ ઉપક્રમની ચર્ચામાં આવરી લેવાયો છે. અને છેલ્લે શેષ ત્રણ નિક્ષેપાદ અનુયોગ દ્વારો ની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એવુ સિદ્ધ થાય છે કે આ ગ્રન્થની ૨ચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેને આધારે પછીની ચર્ચા અત્યન્ત રાવલ થઈ જાય છે. (૨) નિક્ષેપાર - અનુયોગ વ્યાખ્યાનું બીજુદ્ધાર છે-નિક્ષેપ. ઉપક્રમ થયા પછી નિક્ષેપની વિચારણા શરલ થઈ પડે છે. તેથી તેને બીજા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે અનુગમ દ્વા૨ની વિચારણા છે. ૧) સૂત્રાનુગમ અને ૨) નિર્થકત્યનુગમ એવા બે ભેદો ક૨વામાં આવ્યા છે. ૪ થા નય દ્વાર - માં આ સૂત્રમાં ૭ નયો અને તેની વ્યાખ્યા દ્વારા વિવેચન કરવામાં આવ્યું છે. અનુયોગ દ્વારમાં ક્રમે સમુદાચાર્ય અને અવયવાર્થ નિરૂપણ ની પદ્ધતિ છે. તેનું મૂળ પ્રાચીન વ્યાખ્યા પદ્ધતિમાં પણ જોવા મળે છે. આ પ્રમાણે અનુયોગ દ્વા૨ સૂત્રમાં પાંચ જ્ઞાનના વિષયથી શરૂઆત કરી – આવડ્યુક ના વિષયાદિની ચર્ચા કરતા-કરતા અન્ત સાત નો ની પ્રરૂપણા સૂધી અનેકવિષયોની વિચારણા કરવામાં આવી છે. જેનું વિવેચન Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રન્થમાં સાધત્ત સારાંશ રૂપે કરવામાં આવ્યુ છે. આ રીતે અનુયોગ દ્વાર સૂત્રની રચના અનુયોગના દ્વારા ના વિવરણ માટે છે. નહિ કે કોઈ ગ્રંથ કે આગમની ટીકા રૂપે. તેમાં પ્રારંભમાં આવશ્યક સૂત્રનો ઉલ્લેખ એ ઉદાહરણ રૂપે છે. પ્રસ્તૃત આગમ દ્રવ્યાનુયોગની અંતર્ગત ગણના પામે છે. ૧) દ્રવ્યાનુયોગ ૨) ગણિતાનુયોગ, ૩) ચરણક૨ણાનુયોગ. તથા ૪) ધર્મકથાનુયોગ એમ ચાર અનુયોગોમાં બધા આગમાં શાસ્ત્ર વિભક્ત થઈ જાય છે. જેમાં શાર્વથા સાધ્યદ્રવ્યાનુયોગ છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત "દ્રવ્ય-ગુણ-પર્યાય ના શસ" ગ્રન્થની પ્રથમ ઢાળ વાંચતા દ્રવ્યાનુયોગની ઉપયોગિતા તથા મહત્વ સમજાઈ જશે. આગમના અભ્યાસુ - જિજ્ઞાસુ ને માટે સર્વ પ્રથમ અનુયોગ દ્વારા સૂત્રની ઉપયોગિતા ઘણી છે. અને તેમાં પણ આવા રાંસ્કરણ ઘણાં સહયોગી - ઉપયોગી બનશે. પ૨મા૨ાધ્યપાદ શુભનામઘેય જગપૂજય જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ. સા. (કાશીવાલા) ના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વિધાવિજયજી મ. સા. ના પટ્ટપ્રભાવક વિર્ય પૂ. પંન્યાસજી શ્રી પૂર્ણાનંદ વિજયજી (કુમા૨ શ્રમણ) મ. સા. જેઓ વયથી પણ વૃદ્ધ છે અને જ્ઞાનથી પણ વૃદ્ધ છે તેઓશ્રીએ પ્રસ્તુત સંસ્કરણમાં સારાંશ રૂપે વિવેચન કરીને આગમાચારી વર્ગ સમક્ષ આ પુસ્તક મુકીને જ્ઞાનક્ષેત્રે સારો એવો ઉપકાર કર્યો છે. પ્રસ્તાવના લેખનાર્થે મારા જેવાને આદેશ કરી મહાન ઉપકાર કર્યો છે. આગમરૂપિજિજ્ઞાસુઓ પ્રથમ આ સંસ્કરણ નો દોહન કરીને આગમ પ્રવેશ કરવો. એ સર્વની મતિમાં વૃદ્ધિ ક૨નારૂ નિવડે એ જ અભ્યર્થના.... C/Oશ્રી મલાડ જૈન સંઘ. દેવકરણ મૂળજી વાડી. મલાડ (વે.) મુંબઈ. ૨૬-૯-૧૧ Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ દેવચંદ શેઠ જેઠાલાલ શાહ ' કૃશકાય શરીરમાં વજી જેવા આત્માના માલિકેમાંથી દેવચંદ શેઠ પણ એક હતાં જેઓ પોતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે સર્વથા શૂન્યમાંથી અકલ્પનીય સર્જનકાર, ગ્રામજીવનમાં પોષાયેલા છતાં પણ ખમીરવંતા બની ગયેલા દેવચંદ શેઠ જૈન સમાજના ઇતિહાસમાં અમર બની ગયા છે. ભારત દેશ મહારાષ્ટ્ર પ્રાન્તના નકશામાં જયાં સુધી ભાયંદર શહેર અમર રહેશે ત્યાં સુધી દેવચંદ નગર, બાવન જીનાલય, માલાડ ઈસ્ટનું દેવચંદ નગર તથા ઠાકુરદ્વારના જૈન મંદિરના સર્જક દેવચંદ શેઠ પણ શુક્રના તારીની જેમ ચમકતાં રહેશે. | ‘મદ્રકાં ગામમાં જન્મ્યા અને દેવગુરૂ તથા ધર્મના પ્રતાપે મુંબઈમાં ફૂલ્યાફલ્યા અને જૈન શાસનની, સમાજની તથા પોતાના પ્રાન્તીયના જાતિભાઈઓના મદદગાર બન્યા વિ. સં. ૨૦૪૬ ના સ્મરણીય મારો ચાતુર્માસ દેવચંદ નગર બાવન જીનાલયના પ્રાંગણના જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ હતો. તેની સ્મૃતિ સ્વરૂપે જ્ઞાન ખાતા માંથી પ્રસ્તુત ગ્રન્થને ૩૧, હજારની માતબર રકમ પ્રાપ્ત થઈ છે. તે માટે ટ્રસ્ટીઓને મારા ખૂબ ખૂબ ધર્મ લાભ છે. જિ. પં. પૂર્ણાનન્દવિજય (કુમાર શ્રમણ) ૨૦૪૭, આસો માસની શાશ્વતી ઓળી Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાયંદરના પ્રતિષ્ઠિત શેઠ સાહુકાર શ્રી શશિકાંત રતિલાલ શાહના માતુશ્રી ધર્મપરાયણ અને દયાળુ શ્રી લીલાવતી બહેન રતિલાલ શાહ તથા નિશા શશિકાંતભાઈ શાહ, શશિકાંત નગર, સ્ટેશન રોડ, તરફથી આ પુસ્તક પ્રકાશમાં માતબર રકમની મદદ મલેલી છે. તે માટે ધન્યવાદ. પ્રકાશક.. 1S Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા [૧] મંગળચરણ (ટીકાકારકૃત) [૨] ઊત્થાનિકા [3] અનુયોગ એટલે શું! [૪] પ્રસ્તુત આગમનું પ્રથમ સૂત્ર [૫] આભિનિ બોધિકજ્ઞાન [૬] શ્રુતજ્ઞાન [9] અધિજ્ઞાન [૮] મન:પર્યવજ્ઞાન - કેવળજ્ઞાન અંગબાહય કે અંગપ્રવિષ્ટ [૯] [૧૦] નિક્ષેપસશાનો કરવાનો છે.! [૧૧] નિક્ષેપાની આવશ્યકતા શા માટે! [૧૨] નિક્ષેપ, [૧૩] વિધિની આવશ્યકતા [૧૪] આવશ્યકનો નિક્ષેપ [૧૫] નાર્માનેક્ષેપનું લક્ષણ [૧૬] નાર્માનક્ષેપની સાર્થકતા,નામાવશ્યક [૧૭] સ્થાપના નિક્ષેપ, સ્થાપનનિક્ષેપનું લક્ષણ [૧૮] સ્થાપના નિક્ષેપની ફળશ્રુતિ [૧૯] તીર્થકર સ્થાપના [૨૦] દ્વનિક્ષેપ [૨૧] સાજિક ભય ના કા૨ણે [૨૨] શ૨ી૨ વ્યાવશ્યક (૨) (૨) (૪) (૫) (૮) (૧૦) (૧૧) (૧૪-૧૫) (૨૦) (૨૬) (૨૭) (૨૯) (30) (૩૧) (૩૨) (૩૪-૩૫) (૩૮-૩૯) (૪૧) (૪૨) (૪૭) (૫૮) (૬૬) Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૩] આગમશાસ્ત્ર તથા બીજા પણ શાસ્ત્રોનો પાક્ક (૭) [૨૪] ભવ્ય શરીર દ્વવ્યાવચક. (૧૮) [૨૫] લોન્નેત્તર દેવ લૌકિક દેવ (૭૫-૭૬) [૧] હવે લોક્રેરિક દ્વવ્યાવય શું છે.? (૮) [૭] નો આગમ થી ભાગવશ્યક એટલે?. (૮૩) [૨૮] લૌકિક ભાવાવશ્યક એટલે? (૮૩) [૯] પ્રવચતિક એટલે? લોકોતર ભાવાવશ્યક એટલે? (૮૪-૮૫) [30] હવે કૃત શબ્દનો નિક્ષેપો (૯) [૩૧] તdવ્યતિકિત દ્રવ્ય કૃત એટલે? (Q) [૨] તે દ્વવ્ય સૂત્ર પાંચ પ્રકારે છે. (૯૩) [૩૩] ભાવથ્થત (G) [૪] બીજું વિશેષણ મિથ્યા દષ્ટિ મૂકયું છે. [૩૫] નો આગમ લકે ત્તર ભાવ એટલે? (102) [5] તે અરિહંત પ૨મરત્માઓ કેવા હોય છે.? [૩૭] કૃત શબ્દના પર્યાયો. આશ્વક શ્રત સ્કલ્પ (૧૨-૧૧૩) [૪] ભાવકલ્પ એટલે શું ? (૧૨૧) [ō] ષડાવચકનો અર્થાધિકાર એટલે શું? (૧૨૫) [૪૦] પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ (૧૨૯) [૪૧] ગુરૂવન્દના પ્રતિક્રમણ,કાચો વર્ગ પ્રત્યાખ્યાન (૧૩૮-૧૯) [૪૨] ઉપક્રમ, ઉપક્રમનો નિક્ષેપ. (૧૪૨-૧૪૩) [૪૩] ક્ષેત્રોપક્રમ, કાળોપક્રમ. ભાવપક્રમ. (૧૪૭-૧૪૮) [૪] પ્રશસ્ત ભાવોપ ક્રમ એટલે? (૧૫૪) [૪૫] શાસ્ત્રીય ઉપક્રમ (૧૫૬) [૪૬] ભંગ સમુદ્ધર્ણતા (૧૪) (૧૦૦) Page #40 -------------------------------------------------------------------------- ________________ [૪૭] સમવતા૨ [૪૮] અનુગમ [૪૯] સત્પદ પ્રરૂપણા [૫૦] પ્રમાણદ્વાર [૫૧] ક્ષેત્રદ્વાર, સ્પર્શના દ્વા૨,કાળદ્વાર [પર] અન્તરદ્વાર,ભાગદ્વાર [૫૩] ભાવાર [૫૪] અલ્પબત્વ [૫૫] ઔર્ષાધકી દ્રવ્યાનુ પૂર્વી એટલે શું? [૫૬] ઔધિકી ક્ષેત્રાનુ પૂર્વી એટલે ? [૫૭] ગણના પૂર્વી [૫૮] ભાવાનું પૂર્વાં [૫૯] નામનું સ્વરૂપ [0] સંક્ષપે થી પણ ભાવો તે જાણી લઈએ [૬૧] ઔપર્શમક ભાવ, ક્ષાયિકાવ [૬૨] ક્ષાયોપ ર્શામક ભાવ [3] પરિણામક ભાવ [૪] ર્કાન્નતિક ભાવ [૫] ત્રિક,ચતુષ્ક પંચ સંયોગી [] સાતનામ આઠનામ [૬૭] નવનામ (નવસોનું વર્ણન) [૬૮] ટીકાકા૨ના મતે નવે રસોનો પરિચય [૯] સૂત્રકા૨ ના મતે નવે રસોનો પરિચય [0] તે બંને શા માટે ગ્રાહય છે. ? (૧૬૭) (૧૬૮) (૧૦૦) (૧૭૫) (૧૭૬-૧૭૭) (૧૭૮-૧૭૯) (૧૮૧) (૧૮૬) ૧૮૭) (૧૯૭) (૨૦૪) (૨૦૯) (૨૧૦) (૨૨૪) (૨૩૨-૨૩૩) (૨૩૫) (૨૩૭) (૨૩૯) (૨૪૦-૨૪૧) (૨૪૨-૨૪૫) (૨૪૬) (૨૫૦) (૨૫૬) (૫) Page #41 -------------------------------------------------------------------------- ________________ [૭૧] ગૌણનામ [૭૨] નામ પ્રમાણ [૭૩] ઉપક્રમાન્તર્ગત એટલે શું? [૭૪] ક્ષેત્ર પ્રમાણ [૫] પ્રમાણાંગુલ એટલે શું? [૭૬] કાલ પ્રમાણ સમય એટલે શું ? [૭૭] ઔપમિક કાલ [૩૮] ઉાર પલ્યોપમ એટલે શું ? [૯] સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. [co] અબ્દા પલ્યોપમ. [૧] સાતે નરક ભૂમિની આયુષ્યસ્થિતિ [૨] ક્ષેત્ર પલ્યોપમ. [૩] અબ્બાસમય. [૪] છવદ્રવ્યની અનન્તા કેવી રીતે ? [૫] તો પરમાત્માઓ પણ અનન્તા હોઈ શકશે? [૮] હે પ્રભો ! શરીર કેટલા પ્રકારે કહયાં છે.? [૭] જીવઅને શરીર નો સંબંધ. [૮૮] ઔદ્યારેક શરીર. [૯] વૈક્યિ શરીર, આહા૨ક શરી૨. [0] આવા વિશિષ્ટ જ્ઞાનિઓને શંકા શા માટે પડે? [] તૈશ શરીર. [] કાર્મણ શરીર [@] જગત ભરના ઔદારિક શરીરોની સંખ્યા કેટલી ? [૯૪] દારિક શરીર ની અાંખ્યયતા. (૨૭) (૭૬) (૨૮૫) (૨©) (૩૧૩) (૨૪) (૨૮) (330) (૩૩૧) (૩૩૨) (133) (૩૪૩) (૩૫o) (૩પ૨) (૩૫૩) (૩૨૯) (૩૫૯) (૩૬૩) (૩૬૪-૩૬૫) (૩૬૬) (૩૬૭) (૩૭૦) ૩૭૪) (૩૭૮) Page #42 -------------------------------------------------------------------------- ________________ [૫] આહા૨ક શરીર [૬] તૈજસ શરીર [૧૭] ૨૪, દંડક છવોમાં ક્રમશ: એની વિચારણ આ પ્રશ્નો તશેનું રહસ્ય શું છે.? છવગુણ પ્રધાન ત્રણ ભેટે છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ પૂર્વવતૃ અનુમાન એટલે શું? શેષ અનુમાન પાંચ પ્રકારે છે. આગમ પ્રમાણ વૈધચ્ચે પ્રમાણ દર્શનગુણ પ્રમાણ મન:પર્યવજ્ઞાન ચારેત્રગુણ પ્રમાણે ચારિત્ર એટલે શું? રામ્યક ચા૨ત્ર નથ પ્રમાણ વ્યવહા૨ સંગ્રહ જીમૂત્ર નય. વસંતદષ્ટાન્ત. પ્રદેશ દષ્ટાન્ત. સંખ્યા પ્રમાણ એટલે શું ? ઔપચ્ચે રાંખ્યા. પરિમાણ સંખ્યા ગણણ સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા તું (૩૮૧) (૮૨) (૩૮૩) (૮૫) (૮૬) ( ૨) (૧૭) (૯૮) (૩૯) (૪૧) (૪૦૧ (૪૦૬) (૪૧૧) (૪૧૨) (૪૧૪) (૪૧૬) (૪૨૧) (૨૨) (૪૨૩) (૪૨૪) (૪૨૭) (૪૩૨) (૪૩૩) (૪૩૪) Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪૩૫) (૪૩૫) (૪૩૭) (૪૬) (૪૮) (૪૯) (૫૬) ભાવાંખ વક્તવ્યતા એટલે શું? સ્થ વડે આ ત્રણે ની વિચારણ અઘિક૨ સમાવતાર ત્ર થી સમાવતાર લક્ષમાવા૨ સાવ સમાવતાર હેપાર કોણ આય ભાવનિક્ષેયે આય ભોગવ્યા વિના કર્મો નો ક્ષય કરી શકાતો હશે? કપણાનો નિક્ષેપ જૈન શ્રમણ કેવો હોવો જોઈએ ? અનુગમ દ્રાર. નિર્યુક્તિ રૂપે ત્રણ ભેદ છે. સામાયિક કર્થ પ્રાપ્યતે. સૂત્રસ્પર્શક નિયુકિત અનુગમ. સૂત્રના બત્રીશ દોષ કયાં? નય પ્રમાણ. રામ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. કાકા૨ પ્રશાંત લેખક ની પ્રશસ્તિ ગ પ૨૫શ. (૪૦) (૪૬૧) (૪૬૨) (૪૫) (૪૬૮) (૪૯) ( ૨) (૪૭૩) (૪૮૧) (૪૮૩) (૪૮૪) (૪૯૧) (૪૩) (અલ્પ) (અલ્પ (૪૯૧) Page #44 -------------------------------------------------------------------------- ________________ શુષ્ટિપત્રકમ પેઝ. ૧૮ લાઈન અશુધ. શુધ. પૂવાચાર્યો પૂર્વાચાર્યો ૨૦ પ્રત્યવિશ્વ પ્રત્યંચક જ અરૂપી જે અરૂપી ગોખલા ગોખેલા. અનુયોજની અનુચોગની દેવર્મિત દેવનિર્મિત સમાહાશ્રોતિ સમાહારગેતિ. ૧૯ છે ? ૧૯ ૨૧ ૨૧ ? ૩૭ ૩૭ ૯ જ ૪૬ ૭ હજાશે ? ? * * * * ઇ જ ન = 9 ૦ = • = = 3 જાણે બે વાડન્ટ વાળ્ય. નાવેલ લાવેલા લેટોનું ફોટાનું અનુભવતી અસલત હજાશ જાવાત્મા જીવાત્મા પઅર પ્રશ.. વચ અવય સમયે સમયે અાત અબત ચાતળ ચાપન યુકત મફત ભાવવાચક ભાવાવક નામસુઅઠ નામસુએ શક્યાને શકવાને ૨હેતે ૨હેતો પણ છiાં પણ માટે જેવા અને ૭૩ ૫ S૯ 900 ૧0 ૨૦ ૧૮ ૨૧ ૧૦૮ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૧૧૧ ૧૬ ૨૧ ૧0 ૧૩૩ ૧૪૬ ૧૨ ૧૩ ૧૪ ૧૭ ૧૩ ૧૪૬ ૧TO ૧૯ ૧૭ ૨૦૫ ૨૨૭ ૨30 ૨પ૧ ૨૮૪ ૨૮૬ ૨૩ ૨૪ ૨૯૪ ૨૬ ૨© ૨૯૮ ૧૩ ૧૪ ૧૧ ૧૪ ૨૧ આવેલા ઘરમાં વપરાતાં દેતાનથી દેતું નથી દ્વાર ભાવે ભવે વિનાન વિનાના જાય નામ ભંગાય ભંગોપા નાખત્રાનાં નાખવાના અદુપદ સત્પદ અપે અને તોપણ ત્યારે જ જીવાવ જીવઉદય ચરખ્ય હય૨) ત૨કાવતી તરંગવતી લત્રણ લણ દા થશે દશા થશે થયા થવા નામો નામે સજ્યના સત્યના ઉપદે ઉપદેશ બાલાન બાલાઝ (આ પેઝમાં સર્વત્ર બાલાગ્ર સમજવું) સ્થળતા સ્થૂળતા અપ્રસ્તૃત અપ્રસ્તુત પ્રકષ પ્રકર્ષ આ૨ બાદ૨ ધન્ય જધન્ય જીવસોના જીવોના પણ પણ અગત અત્ત અનન્ત બીજી ૧૦ ૭ ૨૯ ૧૪ ૧ ૩૦૧ ૩૧૪ ૩૩૬ ૩૩૬ ૩૪૬ ૧૩ ૧૬ ૧૦ ૩૫૩ ૩પ૩ 3८१ ૨૨ - બીજુ Page #46 -------------------------------------------------------------------------- ________________ १ શાસનતિ, શ્રી મહાવી૨ સ્વર્ગામને નમ: શાર્સાવશા૨દ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમ: અથ અનુયોગદ્વાર સૂત્ર રાજસ્થાન પાલી જીલ્લાન્તર્ગત ૨ાણકપુ૨ સાદડીના ભવ્ય જિનાલયમાં બિરાજમાન શ્રી ચિંતાર્માણ પાર્શ્વનાથ પ્રભુને, દાદાગુરૂ, શાર્સાવશા૨૬, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ને, તથા મારા દીક્ષા અને શિક્ષા ગુરૂ દેવ શાસનદીપક નિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ને દ્રવ્ય તથા ભાવ વન્દન કરી. શ્રી અનુયોગદ્વા૨ સૂત્ર ૫૨ કંઈક લખવાનો પ્રયાસ કરૂં છું. આનાથી પૂર્વ ૪૧ શતક સુધી પંચમાંગ શ્રી ભગવતી સૂત્ર સા૨સંગ્રહભાગચા૨ અને દશમાંગ શ્રી પ્રશ્નવ્યાક૨ણને જે પદ્ધતિએ વિચિત કર્યા છે. તે પ્રમાણે જ આ અનુયોગ સૂત્રને પણ વિચિત કરીશ. ગણધ૨ શ્રી ગૌતમ૨સ્વામીની વાચનાનુગત પ્રસ્તુત સૂત્ર હોવાથી ગણધ૨ ૨ચત જ કહેવાય... તેના પર શ્રીમલધા૨ીય હેમચંદ્રસૂરિમહારાજની ટીકા છે. તેને ષ્ટિ સમક્ષ રાખીને જ વિવેચન કરાશે. Page #47 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ (ટીકાકારકૃત:) જે પ૨માત્માના ચરણકમળો દેવો અને દેવેન્દ્રોથી સારી રીતે સ્તવાયેલા છે, દુર્જય કામરૂપી હાથીને માટે સિંહ જેવા, યથાર્થ ધર્મના ઉપદેા, કેવળજ્ઞાન ને પ્રાપ્ત કરેલા, ત્રિશલાપુત્ર ભગવાન મહાવી૨ સ્વામીને હું પણ (ટીકાકા૨) વંદન કરૂં છું. અનુયોગધા૨ક, નિષ્કા૨ણ બંધુ, જીવમાત્રને ધર્મ દેનારા શ્રી ગૌતમ સ્વામી આદિને વન્દન કરૂં છું - જેમની કૃપાષ્ટિ ને પ્રાપ્ત કરીને ભવ્યજીવાત્માઓ અનુયોગમાં સમ્યક્ પ્રકારે પ્રવૃત્તિ કરે છે. તે શ્રુતદેવતાને પ્રવત્નપૂર્વક નમસ્કાર કરૂં છું. ઉત્થાનિકા : મહાસમુદ્રમાં પડી ગયેલા અમૂલ્ય રત્નની જેમ સંસા૨સમુદ્રમાં ૨ખડતા જીવાત્માઓને માટે માનવર્યાને મેળવવી અત્યન્ત દુર્લભ છે. તેમાં પણ ત્રિભુવનમાં રહેલ, જીવોનું એકાન્તહિત ક૨ના૨ાજિનેશ્વ૨ દેવ કથિત બોધિલાભ (સમ્યક્ત્વ૨ત્ન)ને પ્રાપ્ત કરી, વિર્ગત (ત્યાગ પ્રધાન)ને અનુકૂળ પરિણામોને મેળવી; જૈનાગમોનો અભ્યાસ કરી. તેના ૫૨માર્થ ૨હસ્યને જાણી તથાપ્રકારે કર્મોના ક્ષયોપશમ દ્વારાવિશદ (શંકા આકાંક્ષા રહિત) પ્રજ્ઞાને અર્થાત્ તિજ્ઞાન ને મેળવીને જિનવચનનો અનુયોગ જ માર્નાશક જીવનના Page #48 -------------------------------------------------------------------------- ________________ રાકળ આંભલંક્ષત અર્થશાધનમાં સાધકતમ છે અને શપૂર્ણ સાધનાનું અદ્વિતીય કૂળ છે. યદ્યપિ અનુયોગ અનેક ગ્રન્થોના વિષયભૂત પણ હોઈ શકે છે, તથાપિ પ્રતિશાસ્ત્ર પ્રતિ અધ્યયન, પ્રતિ ઉદ્દેશ, પ્રત વાકય, અને પ્રતિપદ વિષયમાં મહાન ઉપકારી હોવાથી શૌપ્રથમ અનુયોગ દ્વારોનું વિધાન કરવાનું છે. જિનેન્દ્ર વચનમાં આચારંગાદિ શ્રુતજ્ઞાન પ્રાય: કરી અનુયોગના દ્વાર સમા ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયપૂર્વક મનાય છે. અર્થાત્ તે અનુયોગ આ ચા૨ દ્વારોથી વિચારાયા છે. પ્રસ્તુત શાસ્ત્રમાં પણ ઉપક્રમાદિ દ્વારાનું વિવેચન ક૨વામાં આવશે. તે કારણથી આવશ્યક સૂત્રનો અનુયોગ યદિ હદયંગમ કરી લેવામાં આવે તો તથા ગુરૂકુલમાં ૨હીને તેની પદ્ધતિ સારી રીતે હૃદયંગમ કરી લીધી હોય તો પૂર્ણજિનવચનમાં અનુયોગને લાગુ કરતાં વા૨ લાગતી નથી. માટે આ પ્રસ્તુત સૂત્રના વાંચન, મનન અને નિદિધ્યાસનના માધ્યમથી જૈનાગમનું તત્ત્વક નિરૂપણ રામજવામાં શીવ્રતા અને સ૨ળતા આવી જાય છે. યદ્યપિ ચૂર્ણ, ટીકા આદિથી આ પ્રસ્તુત સૂત્રને પૂવાચાર્યોએ સમૃદ્ધ બનાવ્યું છે. તથાપિ તેમની ભાષા અંતગહન હોવાથી સમજવામાં કઠિનતાનો અનુભવ થાય છે. તે કારણે યદ્યપિ મન્દર્માતનો માલિક હું (ટીકાકા૨) છું તો પણ શ્રુતજ્ઞાનની ભકત વિશેષથી પ્લાવિત થઈને, અલ્પબુદ્ધિજીવોને માટે માશે આ પ્રયાસ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ અનુયોગ એટલે શું ? અનુઉપાર્ગ પૂર્વક સંબંધ અર્થમાં યુજ' ધાતુને પ્રત્યય લગાડવાથી અનુયોગ શબ્દ બને છે; સારાંશકે વીશ સ્થાનકોની આરાધના દ્વારા ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મ નો ઉદય ત્રીજા ભવે થાય છે, અને તે પણ સાત્ત્વિક તપશ્ચર્યા રૂપી અનેમાં ધાતી કમેન સર્વથા નિર્મુલ કર્યા પછી, સૌ પ્રથમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને તત્કાળ જ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં તે ૨હંત પરમાત્મા તીર્થંકર શબ્દથી વાચ્ય બને છે. તે સમયે ઈન્દ્રો ઈન્દ્રાણીઓ, કરોડોની સંખ્યામાં દેવદેવીઓ કેવળજ્ઞાનનો મહોત્સવ કરે છે, શમવા૨ણની ૨ચના કરે છે. તેમાં બિરાજમાન થયેલા તે દેવાધિદેવો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક આર્થિક દેશના આપે છે. તેને લબ્ધનધાન ગણધર ભગવંતો દ્વાદશાંગીમાં ગૂંથે છે. સમ્યગૂજ્ઞાન, દર્શન ચારિત્રાદિ મૂળ ગુણોને દબાવનારી, અનાદિ કાળથી આત્મા સાથે જોડાયેલી કર્મ શા શપૂર્ણ રૂપે અર્થાત્ ધાતકર્મનો એક પણ પ૨માણું ૨હેવા ન પામે તેવી રીતે નાશ થઈ જવાથી તે અરિહંત પ૨માત્માની દેશના જ યથાર્થ દેશના છે. જે જીવમાત્રને ઉપકારક છે. પરમાત્માના કહેલા તે અર્થની સાથે સંબંધ કરાવે. તેને અનુયોગ કહેવાય છે. અર્થાત્ જે શબ્દનો અર્થ, ભગવાનની વાણીના યથાર્થ, સત્યાર્થ વિસંવાદિતાર્થનું પ્રતિપાદન કરે. તે અનુયોગ છે. જેમાં એક પણ શબ્દ ન્યૂન, અધિક વિપરીત નથી અને ભાવનું વલક્ષણ્ય પણ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ તેવી ભગવાનની વાણીને ગણધશે જેમાં ગૂંથે છે તે જૈનાગમો જ જીવાજીવાદ તત્ત્વોને યથાર્થ કહે તે અનુયોગ છે. જિજ્ઞાસુ શિષ્ય પૂછલી વાતની યથાર્થ રૂપે પ્રરૂપણા ક૨વી તે અનુયોગ છે. જેના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય નામે ચા૨ દ્વા૨ છે. માટે આ પ્રસ્તુત સૂત્રનું નામ અનુયોગ દ્વા૨ છે. આમાં સૌથી પ્રથમ આવશ્યક શબ્દનો અનુયોગ ક૨વામાં આવશે. કારણ કે જે બેંદ્ધિમાન સાધક આવશ્યકનો અનુયોગ કરવામાં પૂર્ણ સફળ બને છે. તે બીજા બધા ય આગમોના અનુયોગમાં સમર્થ અને સફળ બને છે. આ કારણે જ અંતગહન, અતિદુર્ગમ એવા જૈનાગમોમાં પ્રવેશ કરવા માટે આવશ્યક નો અનુયોગ જાણવો, એટલે હદયંગમ કરવો જોઈએ. બોલાતા કોઈ પણ શબ્દનો સત્યાર્થ જાણવા માટે અનુયોગ પદ્ધતિએ જે નિર્ણય કરવામાં આવે તો બોલાતા શબ્દનો શત્ય અર્થ જાણવાનો સ૨ળ બને છે : પ્રસ્તુત આગમનું આ પ્રથમ સૂત્ર છે. 'नाणं पंचविहं पण्णतं, तं जहा - आभिणिबोहियं णाणं, સુધના, મહિપ, માનવ, વત્તા.... (સૂત્ર તીર્થંકર પરમાત્માનું સ્મરણ નમન કરી મંગળાચરણ ન કર્યું. પણ ‘ના’ આ પદથી મંગળાચરણ ક૨વાનો આશય એટલો જ છે કે જ્ઞાન અને જ્ઞાની અપેક્ષાએ અભિન્ન છે એટલે કે જ્ઞાની-આત્માનો જ્ઞાન સાથે સમવાય Page #51 -------------------------------------------------------------------------- ________________ સંબન્ધ નથી પણ તાદાય સંબંધ હોવાથી જ્ઞાન શબ્દ અત્યન્ત મંગળદાયક છે. અનન્ત સંસારમાં પરિભ્રણ કરતાં આત્માને શમ્યગ જ્ઞાન ની પ્રાપ્તિ દુર્લભતમ જ ૨હેવા પામી છે. કારણકે સુર્માનગોદના જીવો ને પણ યદ્યપિ જ્ઞાનનો અનંતમો ભાગ તો ખુલો હોય છે. પછી ઉત્તરોત્તર જ્ઞાનની માત્રા આગળ વધતાં કદાચ. તે આત્મા પંડિત, મહાપંડિત પણ થઈ શકે છે. લાખો કરોડોની સંખ્યા માં શ્લોકોની ૨ચના પણ કરી શકે તો પણ તેવા પ્રકારના જ્ઞાનથી અહિસા. સંયમ અને તપના તત્ત્વો નો સમ્યગૃ નિર્ણય થતો ન હોવાથી, તે જ્ઞાન ને મિથ્યાજ્ઞાન કહેવાયું છે. આપણો આત્મા પણ અનાદિકાળથી મિથ્યાજ્ઞાન માં ૨ચ્યો પચ્યો હોવાથી અહિંસાદિ તત્વોને આત્મસાત્ કરી શકયો નથી. જયારે શયગુજ્ઞાન એક પ્રકાશ છે. તત્ત્વોની યથા થતા સુધી પહોંચી અને પહોંચાડી શકવાની ક્ષમતાવાળું છે. ૨સ્વપ્રકાશ હોવા ઉપરાન્ત પ૨પ્રકાશકત્વ પણ તેમાં (ભાડુતી નહીં પણ) સ્વાભાવિક ૨હેલું હોવાથી શમ્યગજ્ઞાન જ પ્રમાણ પદ ને ધારણ કરે છે. જ્ઞાન શબ્દ ની વ્યુત્પત્તિ ભાવશાધન ક૨ણ સાધન અને કર્ણ સાધન થી પણ શકય બને છે. જ્ઞાતિનમ આમાં ભાવ સાધન થી જ્ઞાનની વ્યાખ્યા છે. એટલકે જાણવું તે જ્ઞાન, શું જાણવું? કેટલું જાણવું? કેવું જાણવું? કોની પાસે થી જાણવું? આના જવાબો કેવળજ્ઞાન પ્રરૂપિત Page #52 -------------------------------------------------------------------------- ________________ ७ ધર્મશાસ્ત્રો શિવાય બીજા એકેય શાસ્ત્ર આપી શકવાની ક્ષમતા વાળા નથી. “જ્ઞાયતે અનેનાઝ્મા જ્ઞાનમ્' એટલે જે કરણ (સાધન) વડે જ્ઞાન થાય. અને તે ક૨ણ જ્ઞાનાવ૨ણીય. કર્મનો ક્ષય કે ક્ષયોપશમજ હોય છે. કેમકે તે કર્મ અર્પાદકાળ થી આત્માના પ્રાંત પ્રદેશે સ્થિત છે. જયારે તે સાધક મુનિઓનો સંમાગમ કરે છે. ત્યારે તે આવ૨ણીય કર્મ સર્વથા ક્ષય પામે છે. અથવા ક્ષયોપ શમ પામે છે. ત્યારે જીવાત્માને યથાર્થજ્ઞાન નો સર્વાશ કે અલ્યાંશ પ્રાપ્ત થાય છે. *જ્ઞાયતેઽન્સ્પતિ આ વ્યાખ્યા પણ ચુંસવંત એટલામાટે છે કે આત્મા પોતે જ જ્ઞાનવંત છે. કેમકે. સૂર્ય વિના ના કિ૨ણો, અને કિ૨ણો વિના નો સૂર્ય કયારેય હોતો નથી. અત્યારે પણ નથી અને ર્ભાવ માં પણ રહેશે નહીં. આ સત્ય અનુભવમાં દિ કોઈ તાર્કિક શિરોમણી પણ તર્ક દ્વા૨ા આનું ખડંન કરે તો ૨બારીનો છોકરો પણ તે પંડિત ની મશ્કરી કર્યાર્યાવના રહેવાનો નથી. આવી રીતે જયાં આત્મા છે. ત્યાં જ્ઞાન છે. અને જયાં જ્ઞાન ચેતન ચલન. ર્વા હર્તાન પ્રત્યક્ષ દેખાતી હોય. ત્યાં આત્મા અને ચેતન શંકત ની વચ્ચે બિચારા ભાડુતી. સમવાય ને લાવવા થી કયો ફાયદો? સૂર્માનગોદના જીવોને પણ જ્ઞાન છે. અને શિ શિલા૫૨ બિરાજમાન અનન્ત પરમાત્માઓ પણ જ્ઞાની છે. કીડા-મકોડા, ચા૨૫ગા, બેપગા, વનસ્પતિ-પૃથ્વી, પાણી, ઘેટા, બકરા, દેવો, દેવીઓ અને ના૨ો પણ જ્ઞાનવંત છે. બેશક ! કોઇનું જ્ઞાન સમ્યક્ત્વ વિશેષણથી વિષિત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ અને બીજાઓના જ્ઞાનનેમિથ્યાત્વનું વિશેષણ હોય આ કારણે જૈન શાસને જ્ઞાન ને આઠ પ્રકા૨થીમાન્ય રાખ્યું છે. પાંચ સમ્યગ જ્ઞાન અને ત્રણ (મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન) મિથ્યા જ્ઞાન આ આઠ પ્રકારના જ્ઞાનમાંથી કોઈપણ પ્રકારે જીવમાત્રમાં જ્ઞાન હોય જ છે. - જ્ઞાન ના પાંચ ભેદ :(૧) આભનિબોધિકાન (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) જ્વળજ્ઞાન અભિનિબોધિક જ્ઞાનઃ આપણા શરીર રૂપી મકાનને ઈન્દ્રિયોરૂપ પાંચ બારીઓ લાગેલી છે, જે જ્ઞાનેન્દ્રિયો હોવાથી આત્માને, ૨૩, વિષયોનું જ્ઞાન કરાવે છે. ઇન્દ્રિયોની સંખ્યા પાંચની છે. અને જીવાત્માએ ઓછાવતા અંશે કરેલા પુણ્યકર્મોના ભૌગવટા માટે કામ અને ભોગ ના વિષયો મુખ્યતાએ ૨૩ જ છે. હાથ પગ, ઉપસ્થ(જનનેન્દ્રિય) ગુદા અને પેટ દ કીયોનો સમાવેશ જૈન શાસન માન્ય સ્પર્શેન્દ્રિયમાં થઈ જાય છે, અન્યથા ઈન્દ્રિયોની સંખ્યાનો પા૨ ૨હેવા ન પામે પ્રત્યેક ઈન્દ્રિયોના સ્વભાવ એટલે વિષયોને ગ્રહણ કરવાની શકિત નિયત હોવાથી સ્પર્શનેન્દ્રિય (ચામડી) કેવળસ્પર્શનું. ૨સનેન્દ્રિય (જીભ) ૨૨૧નું ધ્રાણેન્દ્રિય (નાક) કેવળ Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂંધવાનું, ચિિન્દ્રય(આંખ) રૂપનું અને શ્રોત્રેન્દ્રિય (કાન) સાંભળવાનું ક૨તી હોવાથી આત્માને પણ તે તે વિષયોનું જ્ઞાન થશે. આ ધિય ઈન્દ્રિયો પૌલિક છે. માટે જડ હોવાથી કર્મ સત્તાને આધીન રહીને જેટલો ક્ષયોપશમ હશે તેટલા પ્રમાણમાંજ જ્ઞાન થશે. આમાં એટલે કર્મ સત્તાના વિપાકમાં ફળાદેશમાં પુરૂર્ષાવશેષ કે ઈશ્વર વિશેષની પણ દખર્તા૨ કામે આવતી નથી. આ કા૨ણે જ ઈન્દ્રિયોની ક્ષયોપશમ જન્યર્શાક્ત જ્યાં સુધી પહોંચે. તેવા નિયત સ્થાનમાં રહેલા પદાર્થોનું જે જ્ઞાન થશે. તેને આભિનબોધિક જ્ઞાન કહેવાય છે. નિબોધ શબ્દને સ્વર્ધાર્થક 'ઈકણ' પ્રત્યક્ષ લાગવાથી આર્માર્થાનબધિક શબ્દ બને છે. આ જ્ઞાન થવામાં નિમિત્તરૂપે પાંચે જ્ઞાનેન્દ્રિયો અને મન છે, જેમ કે પોતાના મકાનમાં રહેલો મર્દાલક બારીઓ વડે જ સડક ૫૨ ચાલનારાઓને જોઈ જાણી શકે છે. તેમ ઈન્દ્ર એટલે આત્મા સર્વર્ણાક્તમાન હોવાથી ઈચ્છિત કે ıચ્છત પદાર્થોને પોતાની ઈન્દ્રિયો અને મન વડે જોવે છે. જાણે છે, મન પણ પૌદ્ગલક હોવાથી જડ છે. આવ૨ણીય કર્મોના ક્ષયોપશમમાં તારતમ્ય હોવાને લીધે ઈન્દ્રિયોની ર્ફાક્ત કોઇની પણ એક સમાન રહેતી નથી. તે આવ૨ણીય કર્મોં પણ પાંચ પ્રકારે છે. ૨૫Áન્દ્રિયા વ૨ણીય કર્મ.. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રસન્દ્રિયાવરણીય કર્મ.. પ્રાન્દ્રિયાવ૨ણીય કર્મ.. ચિિન્દ્રયાવ૨ણીય કર્મ.. અને શ્રોન્દ્રિયા વ૨ણીય કર્મ.. આ પાંચે ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોને ગ્રહણ ક૨વાની ર્ફાક્ત મળેલી હોવા છતાં પણ ક્ષયોપશમાવ૨ણીય ક્ષય કર્મના કા૨ણે ઉપયોગ નામની ર્શાક્ત પણ કોઇને એક સમાન રહેતી નથી, આ કા૨ણે કોઈને આ જ્ઞાન શીઘ્ર થાય. કોઈને અમૂક સમય લાગ્યા પછી થાય. કોઈને બઠું થાય, કોઈને અલ્પ થાય, કોઈને બહુત૨ થાય, કોઈને એકતર થાય, કોઇને ચિહ્ન જોઈને થાય, કોઇને ચિહ્ન વિના જ થાય છે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનાવ૨ણીય કર્મના તા૨તમ્ય, સાંભળેલા, બોલેલા કે વાંચેલા શબ્દોવડે શ્રુત જ્ઞાન પણ તેટલા પ્રમાણમાં થશે. ર્માતજ્ઞાન ના ભેદોમાં 'ધા૨ણા' પણ તિજ્ઞાનનો વિષય હોવા છતાં પણ, તે ધા૨ણા સૌને એકસમાન રહેતી નથી. આ ૨૪ મોસંબીનો છે કે લીંબુનો ? તેનાનિર્ણય માટે ધા૨ણા મજબુત નહીં હોવાના કા૨ણે એકર્વ્યક્ત નિર્ણય ક૨વામાં ગોથા ખાય છે. જ્યારે બીજો ઝટપટ નિર્ણય કરે છે. તે રીતે શ્રોન્દ્રિયાવ૨ણીય કર્મના કા૨ણે કાન પણ સાંભળવામાં ગોથાં ખાઈ જતો હોવાથી શ્રુતજ્ઞાનમાં પણ કમજો૨ી ૨હેવા પામે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જે સંભળાય છે, જેના વડે સંભળાય છે તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. આમાં પણ ઈન્દ્રિયો અને મન જ કામ કરે છે, પત્થ૨ની ગાય થી પણ સાચી ગાયનું જ્ઞાન થાય છે, તેવી રીતે શબ્દે જડ હોવા છતાં જેટલા પ્રમાણમાં ધારણા શાનો સંચય કર્યો હશે. તેટલું જ શ્રુતજ્ઞાન થવા પામશે. જે મનન શકતને આભારી છે. મંતિજ્ઞાન ની શુદ્ધતા શુદ્ધત૨તા કે શુદ્ધતમતા ઉપ૨ શ્રુતજ્ઞાનની શુદ્ધતા આંદ રહેલ છે. કહ્યું છે કે ર્માતાશનના સદૂભાવમાં જ શ્રુતજ્ઞાન થાય (મંતવણા શ્રત ન લહે કોઈ પ્રાણી, શર્માતવંતની એહ નિશાની') સારાંશકે શ્રુતજ્ઞાનને શુદ્ધ, પવિત્ર, નિસ્પૃહ, નિર્માથી અને મોક્ષ ફળ પ્રદ બનાવવાની ર્યાદિ ભાવના હોય તો મતિજ્ઞાન ને જ શુદ્ધ બનાવવાની ટ્રેનિંગ લેવી જોઈએ, પૌષ્ટિક આહાર વડે શરી૨ ઈન્દ્રિયો પુષ્ટ થાય છે. પણ મતિજ્ઞાન પુષ્ટ થતું હશે કે કેમ ? તે વૈદ્યો કે મહાવૈદ્યો જાણે ? ત્યારે મતિજ્ઞાનને શુદ્ધતમ બનાવવા માટે નિર્વિકારી જીવન નિસ્પૃહભાવ, ઈન્દ્રિયોનું મા૨ણ, કષાયનું તાડન, વિષયોનું દમન, અને મોહમાયાનો ત્યાગ અતિ જરૂરી છે. ૧૪, પૂર્વધારીઓને પણ નિ:શક થવા માટે આહારક શરી૨ થી કેવળજ્ઞાની પાસે જવા માં કારણ મંતજ્ઞાન ની કચ્ચાશ સિવાય બીજું કયું કારણ ? અવધિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈ, ઈન્દ્રિયો અને મનની અપેક્ષા રાખ્યા વિના જ આત્માવડે એજ્ઞાન થાય તે Page #57 -------------------------------------------------------------------------- ________________ અવધાન છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી જેટલા પ્રમાણમાં થયો હશે. તેટલી મર્યાદાનું જ અર્વાધિજ્ઞાન થવા પામશે, જેમ કે એક વ્યકતિને આ જ્ઞાન કાલબાદેવીની મર્યાદા સુધીનું થયું. તો તે ભાઈ પોતાના સ્થાન થી કાલબાદેવીની મર્યાદા સુધીમાં રહેલા ત્યાંના મકાનો, બારીઓ, લાલબો, હાથ ગાડીઓ કે આવાગમન કરનારા સ્ત્રી પુરુષોને સારી રીતે પોતાની અર્વાધિજ્ઞાન ની શકિત વડે જોઈ શકશે. કોઈને પોતાના સ્થાન થી ૨-૩-૪-૫ મકાનો ચુધી કે બઝાર સુધી. કોઇને પાકિસ્તાન સુધી. કોઈને અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય લોક સુધી. કોઈને દેવલોક અને ન૨ક લોક સુધી જ્ઞાન થાય. અને તેઓ તે તે સ્થળોમાં રહેલા પ્રાણીઓ કેવિવિધ પદાર્થોન આરામથી જઈ શકે છે. આ જ્ઞાનમાં ચડતી પડતી થવાના કારણે કોઈ સમયે. અર્વાધિજ્ઞાનમાં ઘટાડો અને કોઈ ક સમયે બંધારો પણ થાય છે અને કોઈક સમયે પ૨સ્ત્રીની જેમ હાથ તાળી દઈ ભાગી પણ જાય છે. મનુષ્ય અને તિર્યંચ યનના જીવોને ક્ષયોપશમíબ્ધ વડે અવધિજ્ઞાન થાય છે, જ્યારે ના૨ક અને દેવોને તે તે ગત (ભવ)માં પગ મૂકતાં જ અવધજ્ઞાન થાય છે, કેમ કે જન્મ ધારણ કરતાં જ પાપ કર્મોના ભારી આત્માઓ નરક ભૂમિમાં ઉત્પન્ન થતાં જ પોતાનાવિલંગજ્ઞાન વડે સામે દેખાતો કે આવતો બીજ ના૨ક (ન૨ક જીવ) તેને હડહડતો દુમન જેવો લાગે છે. જેથી કોઈક ભવમાં પોતાની સાથે બાંધેલા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કે બંધાયેલા ૫૨૨૫૨ના વૈઝેર ના ભિશાપે ત્યાં ‘સામે વાળાને મા૨, તેની આંખો હોડ છરીના ધા ક૨, તેને સણસામાં દબાવી મા૨, ટૂકડા થયેલા તેના શ૨ી૨માં મીઠું મ૨ચું ભરી નાખ.' આદિ મા૨કાટમાં પોતાનું આયુષ્ય પૂર્ણ ક૨વાનું કહે છે. જો કે પાપકર્મના ઉદયથી સમ્યગ્દષ્ટ આત્મા પણ ન૨કર્ગાતમાં જન્મે છે. અર્વાધજ્ઞાની હોય છે. માટે જ્ઞાનથી ભવાંત૨ના દુષ્મનોને જાણે છે પરંતુ સમ્યક્ત્વના પ્રભાવથી માર્નાશક પરિણામ મિથ્યાષ્ટિ જેવા ભયંકર થતા નથી બીજા દ્વારા અપાતા કષ્ટને સમતાથી સહન કરે છે. જ્યારે પુણ્ય કર્મોના ભા૨ને લઇ દેવર્ગાત પ્રાપ્તદેવો પણ અર્વાધજ્ઞાન કે વિભંગજ્ઞાન વડે જેઇ, જે પતિએ અર્થ અને કામના ભોગવટા ક૨વાના હોય છે. તેમાં પણ અર્વાધજ્ઞાનની આવશ્યકતા રહેલી છે. સાંાશ કે: પુણ્ય કે પાપ કર્મોં બાંધ્યા પછી (અધ્યવસાય વિશેષથી બાંધેલા કર્મમાં ફે૨ફા૨ થયો ન હોય કે થવાની શક્યતા જ ન હોય તો) તે તે કર્મોના ફળને ભોગવવા સર્વથા અનવાર્ય છે. મનુષ્યતર્યચોનું અર્વાધજ્ઞાન બ્ધિપ્રવિક (ગુણપ્રયિક) છે અને દેવ, ના૨કોનું ભવપ્રત્યવિકક છે. ક્ષયોપશમ જન્ય મનુષ્ય-તિર્યચોના આ જ્ઞાનને આયા૨ામ અને ગયા૨ામ ક૨તાં વા૨ લાગતી નથી. કેમકે જીવોના અધ્યવસાયો (રિણામો-લેશ્યાઓ) એક સમાન રહેતા ન હોવાથી અર્વાધજ્ઞાનમાં ઘટવધ અને છેવટે હાથ તાલી દેતા પણ વા૨ લગાડે તેમનથી આ જ્ઞાન ર્માત, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રુતજ્ઞાન કરતાં અપેક્ષાએ ચઢીયાતું છે. રૂપી દ્રવ્ય આ જ્ઞાનનો વિષય છે. અલોકમાં પણ લોક જેવડા અસંખ્યાત ખંડો જોઈ શકે તેવું સામર્થ્ય આ જ્ઞાનના ક્ષયોપશમમાં હોય છે (અલોકમાં માત્ર આકાશાસકાય દ્રવ્ય જ છે જ અરૂપી છે.) ગુણ પ્રત્યયક અર્વાધિજ્ઞાનના ક્ષયોપશમના ત૨ત - મતાથી અસંખ્ય ભેદ થઈ શકે પરંતુ મુખ્ય છ ભેદ બતાવેલા છે. મન: પર્યયજ્ઞાન આમાં પણ મન: પર્યાયાવરણીય કર્મોના ક્ષયોપશમની અત્યન્ત આવશ્યકતા રહેલી છે. અઢી દ્વીપમાં રહેલા વ્યંજ્ઞિ જીવોના માનસિક ભાવોને સારી રીતે જાણી શકે છે. આત્માની આટલી બધી શુદ્ધિ, પંચમહાવ્રત ગ્રહણ કરી, મન-વચન અને કાયાની આ પ્રમતાવસ્થા પ્રાપ્ત કર્યા વિના થતી નથી. માટે જ આ જ્ઞાનમાં બાહ્યા ચા૨ની શુદ્ધિ કરતાં ભાવાચા૨ની શુદ્ધિ હોય છે, તેમની પ્રત્યેક ક્રિયામાં જ્ઞાનાચા૨ મુખ્ય હોય છે. મન-વચન અને કાયાનું મૌન તેમનું જીવન હોય છે, વૈષયક, કાષયક અને વિકથા ભર્યું જીવન તેમનું હોતું નથી. આહા૨ શુદ્ધ, વચન શુદ્ધ અને સત્વશુદ્ધ જ અપ્રમાદી જીવનનું મૌલિક કારણ છે; જે ભાગ્યશાળીઓ ગુરુકુળવાશમાં સ્થિ૨ ૨હી બ્રહ્મનિષ્ઠ ૨હે છે. તેઓ જ તીર્થંકરદેવોના વાશદાર બને છે. અને પોતાના અપ્રમત્ત જીવનમાં આ જ્ઞાન મેળવી શકતા હોય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાહાક્રયાચા૨ જેમ કે ઉધે મસ્તક ૨હેવું. પાણીમાં ગળા સુધી ઉભા રહેવું. પંચન તપ તપવું અને દિગગજ વિદ્ધાન થઈ લાખોની સંખ્યામાં શ્લોકોની ૨ચના ક૨વી. અથવા મંત્રશકિત વડે આકાશમાંથી દેવદેવીઓને નીચે કંતારવા આ બધું સામ્યગ્રજ્ઞાનાચા૨ ને શુદ્ધતમ કરે તેમ નથી. તેથી જ એંજ્ઞ(મનયુકત) જીવોના માનસિક પરિણામોને સાક્ષાત્કા૨ ક૨તું મન:પર્યવજ્ઞાન તેઓ મેળવી શકતા નથી. મન-વચન-કાયાથી, ક્રોધ-માન-માયા લોભથી કૃત-કાશિત અને અનુમોદનથી જીવહિંસાનો ત્યાગ કરનારા, ઈર્ષ્યા, વૈર, વ્યગ્યું, ઢષ યુકત અને બદલો લેવાની ભાષાઓનો ત્યાગ ક૨ના૨, સ્મરણ-કીર્તન કેલી પ્રેક્ષણ, ગુહ્ય ભાષણ, સંકલ્પ અધ્યવસાય શતક્રીડા આદિ આઠ પ્રકારના મૈથુનનો ત્યાગ ક૨ના૨, બાહ્ય અને આભ્યન્ત૨ પરિગ્રહ પ્રત્યે નિર્મમત્વ ભાવ રાખનાર મુન જ મન:પર્યવ જ્ઞાનનો માલિક બને છે. આ જ્ઞાનના ઋજુર્માત અને વિપુલમતિ નામે બે ભેદમાંથી પહેલું જ્ઞાન પણ વિશ્વાસ કરવા લાયક નથી. જયારે વિપુલમંત, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા પછી જ અદય થાય છે. કેવળજ્ઞાન: આ જ્ઞાનમાં કર્મોનો ક્ષયોપશમ કામ નથી આવતો પણ ક્ષય શકિત જ કામ આવે છે. આત્માની અનન્ત શંકતઓને દબાવી દેના૨ જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અન્તરાય કર્મ અને મોહનીયકર્મ નામે ચા૨ ધાતી કમેતા મૂળીયા સર્વથા બાળી નાખ્યા પછી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કેવળજ્ઞાની (સર્વજ્ઞ) કહેવાય છે તેમાં પણ કેવલજ્ઞાન સાથે તીર્થંકર નામકર્મનો વિશિષ્ટ પુણ્યોદય જે સર્વોત્તમ આત્માઓને શરૂ થાય છે તેઓ અરહંત, દેવલદેવ પ૨માત્મા આદેનામોથી પ્રસિદ્ધ થાય છે. જયાં શુદો આત્મામાં બીજાઓને શાપ કે આશીર્વાદ દેવાના પરિણાય હોય, નાટક, ખેલ કૂદ, તમાશા ક૨વાથી ઈચ્છા હોય, સ્ત્રીઓના ભોગવિલાસોમાં અને પોતાના પુત્રો પ્રત્યેની માયા હોય, ત્રિશૂલ, ગદા, બાણ કટાર કમંડલું, જપમાળા આદિ રાખવાના હોય, રૂદ્ધમાળાકે મુંડમાળા પહેરવાની ધગશ હોય સંસા૨નું સર્જન ૨ક્ષણ અને મા૨ણ ક૨વા માટે જૂદા જૂદા અવતારો લેવાનું ભાગ્યમાં લખાયું હોય. ત્યાં સુધી કોઈ પણ જીવાત્મા કેવળજ્ઞાન મેળવાવાનો અધિકારી બનતો નથી. કુહાડા થી ઝાડની ડાળો કાપવાવાળા કરતા ઝાડને મૂળમાંથી ઉખેડનારા ને વધારે તાકાત પરસેવો અને શ્રમ કરવો પડે છે, તેવી રીતે આત્મામાં પણ ક્ષપકશ્રેણીના પ૨મવિશુદ્ધિ અધ્યવસાયોની અભૂતપૂર્વ શંકત પ્રાપ્ત થાય ત્યારે તે ભાગ્યશાળી અનાદિ કાળથી આત્માના પ્રદેશો માં પોતાની મજબુત સ્થિતિને સ્થાપિત ક૨ના૨ા મોહરૂપ કર્મરાજાના મૂળીયા બાળી નાખે છે. એટલે કે સર્વથા તેના મૂળીયા ને મૂળ માંથી ઉખેડી નાખે છે. જયારે બીજા પાસે શસ્ત્ર નથી બાવઠામાં બળ નથી તેવો માનવ ઝાડને મૂળમાંથી ઉખેડી Page #62 -------------------------------------------------------------------------- ________________ શકે તેમ નથી તેવી રીતે આત્મામાં પણ સંસા૨ની, પ૨વા૨ની, ભોગવિલાશની, ખાવાપીવાની, રાંસા૨ને કે શરીરને શણગારવાની થોડી પણ લાલસા હશે. તે કર્મો નો ક્ષય કેવી રીતે કરશે ? માટે જ કેવળ જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. કેવળ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ, શર્વભાવ જ્ઞાયક, લોકાલોક વિષયક અને અનન્ત પર્યાયાત્મક આ બધા કેવળજ્ઞાનના પર્યાયો છે. તેને સ્પષ્ટ કરી લઈએ. (૧) કેવળજ્ઞાન થયા પછી તેની સાથે ચારે ક્ષાયો પર્દામિક જ્ઞાનોની જરૂર નથી. (૨) પરિપૂર્ણ, જયારે ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે ઉત્પન્ન થાય છે. (૩) સમગ્ર - સંસા૨ભ૨ના બધાય શેયોને જાણવાની શકત વાળું છે. (૪) અસાધારણ – આની તુલનામાં બીજું એકેય જ્ઞાન નથી: (૫) નિરપેક્ષ – ૨સ્વયં પ્રકાશી હોવાથી. તેને બીજાની મદદ પાર્વથા અનાવશ્યક છે. (૬) વિશુદ્ધ કર્મોની સત્તા ક્ષય પામેલી હોવાથી હવે પછી એકેય કર્મ પ૨માણે તેનો અવરોધક બનવા પામતો નથી. (૭) શાર્વભાવજ્ઞાયક -સૂમ અને સ્થૂળ પદાર્થોને જાણવાની શકત ધરાવનારા છે. (૮) લોકા લોકવિષયક – લોકાકાશ અને અલોકા કાશને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યથાર્થરૂપે જાણી શકે છે. (૯) અનન્ત પર્યાય - ડ્રેય અનન્ત હોવાથી કેવળ જ્ઞાન ના પર્યાયો પણ અનન્ત છે. આ બધા કારણોને લઈ ‘સ્વપ૨ વ્યવસયજ્ઞાન પ્રમાણે “યથાર્થ જ્ઞાન પ્રમાણમ્' આંદવિષયક સમ્યગજ્ઞાન પ્રમાણની કોટિમાં આવે છે. અને સ્મૃતિ, પ્રત્યભજ્ઞાન, તર્ક, અનુમાનાદિ બીજાઓના માનેલા પ્રમાણોને જૈનશાસને મતિજ્ઞાનમાં સામાવિષ્ટ કરેલા છે. કેમ કે તે બધાય પદાર્થ-દ્રવ્યની સાથે ઈન્દ્રિયોના Íક્તકર્ષથી પ્રાપ્ત થાય છે. તે કારણે Íકર્ષ જ્ઞાન અપ્રમાણ છે. આમ અવ્યાપ્ત, અતિવ્યાપ્ત અને રાંશય દોષથી સર્વથા ઉહિત શમ્યજ્ઞાન જ પ્રમાણ છે. સૂત્ર-૨ શ્રુતજ્ઞાનને છોડી બીજા ચારે જ્ઞાનોને ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા ન હોવાથી તે વ્યવહારને યોગ્ય નથી. અર્થાત્ અમુખ૨ છે. જ્યારે શ્રુતજ્ઞાનને ઉદ્દેશ, રામુદ્દેશ અને અનુજ્ઞા હોવાથી જ મુખ૨ છે, એટલે વ્યવહા૨ માં શ્રુતજ્ઞાન જ કામે આવે છે, કેમ કે શ્રુતજ્ઞાન નો આધાર લીધાવના મતિ, અવધ મન:પર્યાય અને કેવળજ્ઞાનની પ્રવૃત્તિ દેખાતી નથી. જેમ કે મતિજ્ઞાનથી ગમે તે વસ્તુનું જ્ઞાન થયું હોય, કે અર્વાધજ્ઞાનાદિથી બીજા પદાર્થોનો નિર્ણય થઈ ગયો હોય, તો પણ બીજાઓને રામજાવવા માટે તે જ્ઞાનોને પણ શ્રત જ્ઞાનનો આશ્રમ લીધા વિના બીજે માર્ગ નથી, કેવળજ્ઞાની પ૨મામાત્મા પણ પોતાના મુખ કમળથી ઉદ્ભૂત ભાષાને Page #64 -------------------------------------------------------------------------- ________________ १० બોલ્યાવના બીજાઓને શીરીતે ઉપદેશ આપશે ? આ કારણે જ શ્રુતજ્ઞાન મુખ૨ છે. વાચાલ છે. જેના માધ્યમથી બીજાઓને સમજાવી શકાય છે. મતિજ્ઞાનના કારણે જ શ્રુતજ્ઞાન થાય છે, અને તેનાથી જેમ જેમ ચારેત્રપરિણામો વધે છે. તેમ તેમ છેવટે કેવળ જ્ઞાનની ભૂમિકાની પણ પ્રાપ્ત થાય છે. માટે શ્રુતજ્ઞાન અનેકાર્થ , અતિ ગંભીર અને અતિશય સમ્પન હોવાથી ગુરુદેવ પોતાના શિષ્યોને શ્રુતજ્ઞાનનો ઉપદેશ કરે છે. તું આ સૂત્રને ભણ આ ઉદ્દેશો કહેવાય છે ગોખલા સુત્રને આત્મામાં સ્થિ૨ ક૨ તે મુદ્દેશ છે અને આચૂત્ર તું પોતે સારી રીતે ધારીને બીજાને પણ ભણાવજે. તે અનુજ્ઞા કહેવાય છે. આ કારણે જ આ પ્રસ્તુત સૂત્રમાં શ્રુતજ્ઞાન ના અનુયોજની જ ચર્ચા કરાશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ અંગબાહ્ય કે અંગપ્રવિષ્ટ ! અનાદિ સંસારમાં પ૨ભ્રમણ કરતા અમૂક જ જીવોને જયારે તેવા પ્રકારની ભાવદયા થાય કે આ સંસારના જીવાત્માઓ સ્વયંકૃત કમેન ભોગવતા હેરાન પરેશાન થય છે. તો તેનો ઉદ્ધાર કરું, તેમને મિથ્યાત્વના ઘોશતઘોર અન્ધકારમાંથી બહાર કાઢીને શમ્યકત્વના પ્રકાશમાં લાવું. અજ્ઞાનસ્વરૂપમૃત્યુમાંથી સમ્યગુજ્ઞાનરૂપી અમર પદના માર્ગે લઈ જાઉં ઈત્યાદી ભાવદયાના કારણેજ પોતાના આત્મામાં અનપવર્તનીય પુરુષાર્થ શતનો સંચય ક૨વા માટે ઉત્કૃષ્ટતમવિશંતિ સ્થાનક પદોની આરાધના કરવા માટેની તૈયારી કરે છે. અને પોતાના રોમ રોમમાં, લોહીના બુંદ બુંદમાં પ્રત્યેક શ્વાસોશ્વાસમાં, અરહંત પરમાત્માના ૧૨ ગુણો અને સિદ્ધપ૨માત્માના ૩૧ ગુણો મારા જીવનમાં કયારે આવે અર્થાત્ હું પોતે જ ૨હંત સ્વરૂપ બનીને રિદ્ધિશિલા પ૨ મારૂં સ્થાન કયારે પ્રાપ્ત ક૨ના૨ થાઉં ? પ્રવચનપદ, આચાર્યપદ, સ્થવિ૨પદ, ઉપાધ્યાયપદ અને શાહુપદ જેવું પવિત્રતમ જીવન મારૂં કયારે બને ? જ્ઞાન, દર્શન વિનય ચારિત્ર અને બહાચર્યપદની એક નિષ્ઠતાને હું શા માટે ન મેળવી શકું ? ગણધર અને વિહરમાન તીર્થકોને ભાવવન્દનાનો ઉત્તમ લાભ પ્રાપ્ત કરી ધન્ય કયારે બનીશ ? રાત્ત૨ પ્રકારનો સંયમ અને જ્ઞાન ધારામાં હું અશુદ્ધ શા માટે ન બની શકું ? ઈત્યાદી ૨૦, સ્થાનકો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ને તપશ્ચર્યા સાથે આર્શાયત કરી લીધા પછી તે ભાગ્યશાળી કેવળજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરી. ત્રીજા ભવે ભાવદયા પૂર્વક રાજપાટ, પ૨વા૨, કાયાની માયાનો ત્યાગ કરી સંયમ માર્ગ પર આવે છે. કેમ કે:- શંસા૨ના કોઈપણ સંસ્થાનની સત્તા અને શ્રીમંતાઈ એ બંને ભયંકર તમ આત્માના રોગો છે. જે શેગી હોય તે બીજાને નિરોગી ન બનાવી શકે. માટેજ તીર્થંકર પરમાત્માઓના આત્માઓ શર્વ ત્યાગપ્રધાન શર્માત ગુપ્ત ધર્મને સ્વીકારે છે. આÍધત કરે છે અને ઘાતકમેનો મૂલોચ્છેદન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે; અને તેજ રામયે તીર્થંકર નામકર્મ નો ઉદય થાય છે. ફળસ્વરૂપે સર્વથા અચલ દેવેન્દ્રોના આશનકંપે છે. પોતાના અર્વાધજ્ઞાન થી જાણી લે છે. અને કરોડોની સંખ્યામાં દેવો, દેવીઓ સાથે આવી કેવળજ્ઞાનનો મહોત્સવ કરે છે. અને દેવવર્મત્ત સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્ય જીવોના કલ્યાણાર્થે એટલે કે અવ્યાબાધ સુખ માટે ઉપદેશ આપે છે. જે આર્થિક પૂર્ણ હોવાથી ત્રિપદી કહેવાય છે. (ત્રયાણાંપદાનાં સમાહાશ્રોતિ ત્રિપદી) તેને લંબ્ધ સમ્પન ગણધર ભગવંતો દ્વાદશાંગી (બાદશાનામંગાનાં સમાહાએંતિ દ્વાદશાંગી) માં વિસ્તાર પૂર્વક શબ્દો થી ગૂંથી લે છે. તે અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેમના શિષ્યો અથવા ચતુર્દશ પૂર્વધા૨ઓ તે દ્વાદશાંગીના અર્થને અનુકૂળ જે શાસ્ત્રોની ૨ચના કરે છે તે અંગબાહ્ય કહેવાય છે તેના કાલક અને ઉત્કાલિક રૂપે બે ભેદ છે. તેમાં દિવા ર્શાત્રના પહેલી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અને છેલ્લી પૌ૨વીએ જેનું અધ્યયન થાય તે ઉત્તરાધ્યયનાદ કાલિકશ્રુત અને કેવળ કાળવેળાનો ત્યાગ કરીને ગમે ત્યારે જેનું અધ્યયન કરાય તે આવશ્યક ઉત્કાલિક સૂત્ર કહેવાય છે. આ બધાય સૂત્રોના નામ પકૃખી સૂત્રમાં તથા નંદીસૂત્ર માં આવે છે. આ પ્રસ્તુત સૂત્રમાં ઉત્કાલિકનો અનુયોગ કરાયો છે. જેમાં આવશ્યક સૂત્રનો પણ સમાવેશ હોવાથી તેનો અનુયોગ કરવો મુખ્ય ઉદેશ છે. આવશ્યક એટલે શું ? અનન્તભવોની આરાધનાને, તથા અનુષ્ઠાનોને બગાડી મારવાની તાકાત ધરાવનારા અનન્તાનુબંધી કષાયોને દબાવી દેનાર કે નાશ કરનાર ભાગ્યશાળી ક્ષાપોપશમક કે ક્ષાયક રાખ્યત્વના પ્રકાશમાં આવી જાય છે. ત્યારે કરેલા કરાવેલા કે અનુમોદેલા પાપો તેમને પાપરૂપે ખટકે છે, ત્યારે પાપોથી મલિન બનેલા આત્માની શુદ્ધિ માટે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાને બંને ટાઈમ પ્રતિક્રમણ કરવાનું ફરજીયાત બને છે. તે કારણે અવશ્ય કરવાનું હોવાથી તેને આવશ્યક કહે છે. (૨) આત્માને ચારે તરફથી વય એટલે સ્થિર કરાવે તે આવશ્યક છે. સારાંશ કે:- અનાદી કાળથી આત્મા, પુદ્ગલોનો રાહવાસી ૨હ્યો હોવાથી પોતાના શમતાદિ ગુણો તરફ બેદ૨કા૨ ૨હ્યો છે, માટે દુર્ગણોથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પરાધીન બનેલા આત્માને સ્વતંત્ર બનાવવા માટે આવશ્યક પ્રતિક્રમણ કરવાનું છે. સ્વ એટલે આત્મા અને તંત્ર એટલે અધીન આત્માને સ્વાધીન રહેવું તેને સ્વતંત્ર કહેવાય છે. (૩) નિકાચિત, અનિકાચિત કર્મોનો અન્ત-નાશ કરાવે તેને આવશ્યક કહે છે. (૪) આવશ્યક શબ્દ સંસ્કૃત છે, તેનો પ્રાકૃતમાં આવાચક શબ્દ બને છે. આમાં વધાલૂ ૨હેવા અર્થમાં છે. તેથી આવૃત ગુણવાળા આત્માને ચારે તરફથી ગુણીયલ બનાવે તેને આવશ્યક કહે છે. તેના છ અંગો છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવન્દન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. જયારે ભવભવાન્ત૨ના કરેલા પાપોને ધોવા જ છે તો સૌ પ્રથમ નવા પાપોં ને રોકવા માટે નિયમની મર્યાદા કરી સામાયિક લેવું જોઈએ ૪૮ મિનિટ માટે પણ ફરીથી આત્મા પાપ ત૨ફ જવા ન પામે તે માટે જીભ, આંખ અને કાન ને મૌન આપવાનું જરૂરી એટલા માટે છે કે સૂક્ષ્મ કે સ્થૂળ દષ્ટિએ આત્રણે ઈન્દ્રિયો પાપકા૨ક, પાપવર્ધક હોવાથી તેને બંધ કર્યા પછી, તેટલા સમય માટે પણ હું કોઈનો નથી, વ્યાપાર રોજગા૨ કે કુટુંબ પ૨વા૨૪૮મિનિટ ને માટે મારા નથી. આમ કરવાથી આત્મા જાગૃત રહેવા પામશે. ચતુર્વિશત સૂત્રથી એકએક તીર્થંકર દેવનું Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નામોચ્ચારણ કરી વન્દના ક૨વાથી અને પછી જે ગુરુદેવે તીર્થંક૨ ૫૨માત્માનું શાસન દેખાડ્યું છે તેમને વન્દન ક૨વાથી આત્મામાં વિશેષ પ્રકા૨ની જાગૃત આવશે. ત્યા૨ પછી પાપોની આલોચના, નિંદા, ગર્હ રૂપ પ્રતિક્રમણથી અને મન, વચન, કાયાની સ્થિરતારૂપ કાયોત્સર્ગની વિશિષ્ટ પ્રક્રિયાથી ર્થા કરાશે. અને પ્રવ્યાખ્યાન દ્વા૨ા ક૨ીથી પાપો ન કરાય તે પ્રમાણે નિર્ણય લેવાશે. આ પ્રમાણે પ્રસ્તુત આવશ્યક સૂત્ર અંગ બાહ્ય, એકશ્રુતસ્કન્ધાત્મક અને છઅધ્યયનાત્મક છે. અનુયોગની વકૃતવ્યતા સાથે નીચે પ્રમાણે થોડો વિચા૨ ક૨વો પડશે તે આ પ્રમાણે. (૧) નામસ્થાપનાર્નાદ અનુયોગનો નિક્ષેપ કરવો. (૨) અનુયોગના અર્થ ને બતાવનારા પર્યાયો કહેવા જેમકે: અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વર્ગાર્તિક, આ શબ્દો અનુયોગના પર્યાયો હોવાથી સમાનાર્થ છે. (૩) અનુયોગની નિયુક્તિ કહેવી જેમકે તીર્થંક૨ ૫૨માત્માઓના ઉદિષ્ટસૂત્રને સર્વાંશે લાગુ પડે તેવા અર્થ સાથે સૂત્રનો સંબંધ જોડવો યર્ધાપે સૂત્ર લઘુ હોય છે પણ તેનો અર્થ મોટો હોય છે. છતાં ૫૨માત્માએ નિર્દિષ્ટ તત્વોની પદાર્થોની કે દ્રવ્યોની સર્કાચત અને સત્ય અર્થ સાથે ઘટના કરવી તેને નિકિત કહે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૪) અનુયોગનો વિધિ કહેવો, જેમ કે ગુરુઓએ પોતાના નૂતનશષ્યોને પ્રથમ સૂત્રાર્થ કહેવો. પછી નિર્યુકિત પૂર્વક અર્થ કહેવો અને પછી પ્રશાંગાનુસાર બધો અર્થ કહેવો. (૫) અનુયોગની પ્રવૃતિ કહેવી એટલે કે તેનું પ્રર્વતન કયાં સાર્થક બનવા પામશે ? ગુરુ અનેશિષ્ય બંને પ્રમાદી હોય ત્યાં અનુયોગનું પ્રવર્તન ન થાય. પણ ગુરુ ઉધમી અને શિષ્ય પણ ઉદ્યમી હોય ત્યાં અનુયોગનું પ્રવર્તન બરાબર થશે. જયારે ગુરુ ઉધમી શિષ્ય પ્રમાદી, અથવા ગુરુ પ્રમાદી અને શિષ્ય ઉદ્યમી હોય ત્યાં કથંચિત કદાચિત અનુયોગનું પ્રવર્તન ઘરડા થયેલા હાથીની જેમ થશે. (૬) સૂત્રોનો અનુયોગ ક૨ના૨ એટલે કે સૂત્રોને ભણાવનાર આચાર્ય, ઉપાધ્યાય કે સ્થવરમાં કયાં અને કેટલા ગુણો હોવા જોઈએ તેની સ્પષ્ટતા દશવૈકાલિક સૂત્રની નિર્યુકિતની ગાથાઓથી જાણવી. (૭) અનુયોગ કરવા માટેની પર્ષદા પણ ત્રણ પ્રકારની છે. તેમાંથી દુર્વિદધા નામની પર્ષદા અયોગ્ય જાણવી. કેમકે આ પર્ષદામાં બેસનારાઓ ઉઘણશી, નિંદક અવળ ચંડા, પૂર્વગ્રહ કે દષ્ટિરાગના કાળા ચશમાં પહેરેલા હોવાથી પ૨શ્રમ બેકાર છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વિક્ષેપ શાનો કરવાનો છે ? પ્રસ્તુત સૂત્રમાં આવશ્યક, સૂત્ર, ૨ષ્કન્ધ, અને અધ્યયન આ ચારેનો નિક્ષેપ કરાશે આમાં પણ બુદ્ધિનો વિકાસ જે પ્રમાણે થયો હોય તે પ્રમાણે નામ-સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ આ પ્રમાણે સાતેનિક્ષેપોનો પ્રયોગ કરવો, છતાં પણ કદાચ સાતે નિક્ષેપા સુધી ન પહોંચાય તો પણ નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચારેનો ઉપયોગ કરવો અત્યાવશ્યક છે. કેમ કે:- સંસા૨નો કોઈ પણ પદાર્થ તેવો નથી જેમાં આ ચારે નિક્ષેપો લાગુ પડતા ન હોય. ચાહે તીર્થંકર શબ્દ હોય, ધર્મ હોય, ગુરુ હોય કે બીજો ગમે તે શબ્દ હોય ચારનિક્ષેપે તેને નિક્ષપ્ત કરવાનું ૨હેશે. શબ્દ યદ સાર્થક હશે તો ચા૨ નિક્ષેપોની પ્રવૃત્તિ ચોકકા થવાની છે. જેમ કે તીર્થંકર શબ્દ સાર્થક છે. તેથી નામ તીર્થંકર, સ્થાપના તીર્થંકર, દ્રવ્ય તીર્થંકર અને ભાવ તીર્થંકર. તેવી રીતે નામગુરુ, સ્થાપનાગુરુ, દ્રવ્યગુરુ અને ભાવગુરુ કાગળમાં કાષ્ઠમાં કે પાષાણમાં ગુનો આકાર હોય તો તે સ્થાપના ગુરુ સૌને માન્ય છે. તેમ પાષાણમાં પિત્તલમાં કે કાગળમાં શમચ૮ ૨૨ આદેથી શાસ્ત્રોમાં વર્ણિત આકારવાળી તીર્થંકર પરમાત્માની મૂર્તિ પણ સ્થાપના તીર્થકર કહેવાય છે અને દેવ, દાનવ તથા બુદ્ધિશાળી શખ્યત્વ ધારીઓથી પૂજય છે. કાશીમાં જન્મેલ જોડાાિવના૨ ચમાર પણ ગુરુ શબ્દથી Page #72 -------------------------------------------------------------------------- ________________ સંબોધાય છે. માટે તે નામગુરુ છે. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, વ્યઅધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ, નામ સેવક, સ્થાપના સેવક, દ્રવ્ય સેવક, ભાવ સેવક આમ પ્રત્યેક શબ્દોમાં ચાનક્ષેપ લગાડવા જ જોઈએ. નિક્ષેપાની આવશયકતા શા માટે ? બોલવાવાળો સાધક પોતાના શબ્દ નો આશય બીજાઓને સમજાવવા માંગે છે અને બીજો સમજી જાય છે. ત્યારે બોલવાવાળો પ્રત્યેકમાનવ પોતાનો ભાષાવ્યવહાર વિશદ અને ઉદાર બનાવે તો કોઈને પણ વાંધો આવતો નથી. જેમ કે ધર્મ શબ્દ આપણે બોલીએ છીએ પણ બોલવાવાળાને કે સમજવા વાળાને, જયારે ધર્મ શબ્દનો મર્મક અર્થ સમજાતો નથી ત્યારે જ પક્ષાપક્ષી, વાગયુદ્ધ અને છેવટે ઠંડાડંડી યુદ્ધ ભાગ્ય માં રહે છે. સમજી લેવાનું છે કે: દેવદુર્લભ મનુષ્યાવતા૨, ગમે તેવી શ્રદ્ધેય પૂજય કે આદરણીય વસ્તુ માટે પણ વૈરઝેર કે ધર્મના નામે કલેશ વધા૨વાની ચૌકકસ મનાઈ ફરમાવે છે. પ૨સ્તુ આવું બને છે શા માટે ? જવાબ એક જ છે બોલવાવાળાને તથા સાંભળવાળાને પોતાને જ ઉચ્ચારાતા શબ્દ પ્રત્યે સાચી સમજ હોતી નથી અને તેના પરિણામે બન્ને શબ્દના ખોટા અર્થમાં તણાઈને વાગયુમાં ફસાઈ જાય છે. અને દેવદુર્લભ માનવ જીવનને કોડીની Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કિંમતમાં સમાપ્ત કરે છે. આવા પ્રકારના બધાય કલેશોને સમાપ્ત કરાવવા માટે ભાવદયાથી પરિપૂર્ણ અ૨હંત પરમાત્માઓનો તેમજ તેમના માર્ગે ચાલનારા મુનિરાજે નો વાણવ્યવહા૨ સ્યાદ્વાદમય, નયમય પ્રમાણમય અને નિક્ષેપામય જ હોય છે. ખૂબ ઉડાણથી સમજી લેવાનું છે કે સંસા૨માં પ્રચલિત શબ્દવ્યવહા૨ને જો તમારા માન્યરાધાન્ત સાથે સંબંધિત કરી ન શકયા તો તમારા ભાષા વ્યવહારમાંથી કે ધર્મની માન્યતા માંથી તમે પોતે પણ કયારેય ધાર્મિક (થર્નરરતિઘાર્મિશ:) બની શકવાના નથી. ગ્રામ્ય કે નગ૨ શહેરમાં સાક્ષર કે નિરક્ષર કયા આશયે ભાષાવ્યવહા૨ કરે છે તે બધાયને આપણે જે સમજવા જેટલી બુદ્ધિનો ઉપયોગ કરી ન શકીએ તો પ૨ણામે આપણા આત્માને ગેરમાર્ગે જવા સિવાય બીજો માર્ગ ૨હેવાનો નથી અને આમ થયું તો આપણો બધો ધર્મવ્યવહાર વાંઝીયો ૨હેવા પામશે. સત્ય વસ્તુનો અપલાપ કરવા વાળી અને અસત્ય પદાર્થને, બીજા ભોળાભદ્રિક માણસના મગજમાં ઠસાવી દેવાની ભાષાને, જૈન શાશનની દષ્ટિએ ભાષા મત કહી શકાય તેમ નથી. માટે જ મૃષાભાષાનો તથા ૨ાત્યમૃષા ભાષાનો વ્યવહા૨ કરી ધર્મના સાચા અર્થને દૂષિત દૂર્ગમ ક૨વો ઠીક નથી. જયારે અત્યા અને અસત્યા મૃષા, ભાષાને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જૈન શાશને ભાષા સંમતિમાં ગણાવી છે. કેમ કે અસત્યા મૃષા ભાષાને બોલવા વાળાના મનમાં કોઈ જાતનો કે કોઈના પ્રત્યે પણ વ્યંગ્ય નથી, પાપ નથી, ઈર્ષ્યા નથી, છળ નથી, કેવળ લોક વ્યવહારમાં જે ભાષાવ્યવહાર થાય છે તે પ્રમાણે જ તે તેવી ભાષા બોલે છે માટે તે ભાષા સર્વથા અહિંસક અને પ્રામાણિક હોવાથી ભાષા ઍમતિની છાપ તેના પર લાગી જાય છે માટે લોક વ્યવહારમાં બોલાતી ભાષા અસત્ય નથી. નિક્ષેપ શબ્દના માર્મિક ૨હસ્ય સુધી પહોંચવામાં ચંદ નિક્ષેપનો પ્રયોગ કરવાની આવડત ન કેળવી શકયા તો તે જ્ઞાન અજ્ઞાન જ કહેવાશે, કેમ કે જેનાથી ઈષ્ટ સિદ્ધિ ન થાય તેવા ભાષા વ્યવહારથી અર્થોની સંગત ન થતાં ગે૨ સમજ ઉત્પન્ન થશે અને ભદ્રક, ભોળા, અપઠત માનવોને ધર્મના નામે પાપના માર્ગે જતાં વાર ન લાગે, અને તેમ થયું તો ધર્મના ચોપડાઓ પડતોને માટે ભાર રૂપે જ ૨હેવા પામશે. ઉદાહરણ રૂપે વ્યવહારમાં બધાય બોલે છે કે બાવન કવનાશિ ભવ એટલે સંસારનો નાશ ક૨વાવાળી ભાવના છે. હવે તે ભાવના શબ્દને ચારે તરફથી જૂદા જૂદા અભિપ્રાયો દ્વારા સ્પષ્ટ કરવામાં ન આવે તો સૌ કોઈના મનમાં શંકા ઉત્પન્ન થશે અને ભાવનાનો બીજો અર્થ પણ સ્વીકારી લેશે. કેમ કે વિષય ભાવના, માયા Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાવના, લોભ ભાવના, હિંસકભાવના આદિમાં પણ ભાવના શબ્દનો પ્રયોગ થયો છે. પ૨તુ આવી ભાવનાથી ભવનો નાશ થશે ? કે પાંસા૨ને કલેશમય બનાવાશે ? અને આમ થયું તો પડતાઈનો અર્થ શો ? માટે જ સર્વજ્ઞ, તીર્થંકર, અજર, અમર, અરહંત પરમાત્માઓએ સત્ય-અર્થના ઊંડાણમાં ઉતરી પોતાની ઈષ્ટ સિંઇ માટે નિક્ષેપની પદ્ધતિ સ્વીકારીને જગતના જીવો ઉપ૨ અનહદ ઉપકા૨ જ કર્યો છે. વિધિની આવશ્યકતા સંસા૨ના વ્યવહા૨સંચાલન માટે પણ વિધિવિધાનની આવશ્યકતા નકારી શકાતી નથી. દ્રવ્યોપાર્જન, દ્રવ્ય૨ક્ષણ, તથા કામપાશના ઉપરાન્ત, ચૌર્યકર્મ, નાટયકર્મ, નૃત્યકર્મ આદિ માટે વિધવિધાનના સૂત્રો પુસ્તકો, આજે પણ ઉપલબ્ધ છે. તો પછી જેનાથી શમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આત્મોન્નતિ સાધવાની છે અને તેમ કરી આત્મકલ્યાણની તીવ્રચ્છા છે, તો પછી અધ્યાત્મજ્ઞાન મેળવવા માટે અને તે જ્ઞાનને આત્મસાત્ કરી લેવા માટે વિધિ-વિધાનની આવશ્યકતા શા માટે નહીં ? સારાંશ કે અધ્યાત્મવાદની પ્રાપ્તિ માટે પણ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક, શાવધાનીપૂર્વક અને જ્ઞાનપૂર્વક ક૨વામાં આવશે તો નૂતન પાપોના દ્વા૨ બંધ થશે અને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જૂના પાપો નિર્જરત થવામાં વા૨ ક૨શે નહીં. જ્ઞાનદાતા ગુરૂ હોય અને જેમની પાસેથી જ્ઞાન લેવાનું હોય તેમનો વિનય ક૨વો, બહુમાનપૂર્વક વિનય ક૨વો, આદ૨ ક૨વો, તેમની સામે વિવેકથી બેસવું આદિ વ્યવહાોને વિધિવિધાનો કહેવાય છે. દીક્ષાની વિધિ સમયે જેમ, २१ ખમાસમણ અને ત્રણ કાર્યોત્સર્ગ ક૨વાના હોય છે. તેવી રીતે યોગોહન ક૨તાં કે યોગ ક્રિયા ક૨તાં પણ ગુરૂનો વિનય સાચવવો અને નતમસ્તકે તેમની પાસે શબ્દ, અર્થ અને તદ્દભયની ધા૨ણા ક૨વી જરૂરી છે. અનુયોગ એટલે જૈનાગમોમાં પ્રવેશ ક૨વા માટેનું દ્વા૨ તેમાં પ્રવેશ કરીને એક જ શબ્દને જૂદી જૂદી પદ્ધતિએ જાણવાનો અને જાણ્યા પછી તેનો સત્યાર્થ મેળવવો તે માટે આ સૂત્રની આવશ્યકતા છે. કેમ કે જૈનાગમો, તથા તેની નિર્યુક્તઓની રચના પતિ જ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂ૫ ચા૨ નિક્ષેપાત્મક છે. આનાથી ટૂંકા સૂત્રોનો યથાર્થ જાણવાની સ૨ળતા રહે છે. જેનાથી શિષ્યના તિજ્ઞાનનો વિકાસ તેમ જ કલ્પના ર્શાતનો પણ વિકાસ સુલભતમ બને છે. આવશ્યકનો નિક્ષેપ से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं तं जहा नामावस्सयं, ठवणावस्सयं, द्रव्वावस्सयं भावावस्सयं (-સૂત્ર ૮) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન શાસન રૂપી વૃક્ષનું મૂળ જ આવશ્યક સૂત્ર છે કેમ કે:- સાંભળીને, વાચીને કે સંતો પાસે બેસીને શ્રુતજ્ઞાન ગમે તેટલું ધારી લીધું હશે, ધર્માન્તકાર્યાદ તથા આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયોને સા૨ી ૨ીતે જાણી લીધા હશે, તર્થાપે સમ્યર્ચાત્રની આરાધના વિના કોઇ કાળે પણ સાધકઆત્મોન્જત ના માર્ગે એક ઇંચ પણ આગળ વધી શકે તેમ નથી. આવશ્યક સૂત્ર જ સમ્યક્ ચારિત્ર રૂપે છે. તેમાં સાર્ણાયક નામનું પ્રથમ અધ્યયન આવશ્યક, ૪૮ િિનટ કે જીવન ના છેલ્લા શ્વાસ સુધી નવા પાપોં ને રોકી રાખે છે. ચતુર્વિતિ સ્તવન તથા ગુરુવંદન દ્વારા આત્મામાં અભૂતપૂર્વ પુરુષાર્થ બળ પ્રગટ થાય છે, પ્રતિક્રમણ અને કાર્યોત્સર્ગ પાપોની આલોચના દ્વારા જૂના પાપોને ખંખેરી નખાવે છે. જયારે પ્રત્યાખ્યાન આત્માને ફરીથી પાપોના માર્ગે જતા અટકાવે છે. આ કા૨ણે જ આવશ્યક, પ્રતિ ક્રમણ, પ્રાંતલેખના આદિ ક્રિયાઓ જૈન શાસનનું મૂળ છે. માટે જ અનુયોગ સૂત્રમાં સૌ પ્રથમ આવશ્યક શબ્દનો અનુયોગ વિચા૨ાયો છે, જે નામાવશ્યક, સ્થાપનાવશ્યક, વ્યાવશ્યક અને ભાવાવશ્યક રૂપે ચાર પ્રકારે છે. નામાનિક્ષેપનું લક્ષણ अन्यार्थे स्थितमर्थनिरपेक्षं, पर्यायानभिधेय वस्तुनोऽ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૩ भिधानम्, पर्यायानभिधेयत्वे सति अन्यार्थे अन्वर्थे वा स्थितं सत् तदर्थ निरपेक्ष सापेक्षान्यन्तररूपं वस्तुनोऽभिधानं स्वेच्छानुरुप वस्तुनोऽभिधानं वा नाम्नोलक्षणम् | (આહંતદર્શન દીપિકા પેજ. ૧૪૭) મૂળ શબ્દના અર્થથી અન્ય અર્થમાં રહેવું. મૂળ અર્થથી નિરપેક્ષ, પર્યાયોહિત, વસ્તુનું નામ તે નામનિક્ષેપા નો અર્થ છે. જેમ કે:- કોઈનું નામ ઈજમલ રાખવામાં આવ્યું છે. તે દેવેન્દ્ર ઈન્દ્રથી ભિન્ન અર્થમાં રહેલું છે, ઈન્દ્ર મહારાજના વૈભવથી નિરપેક્ષ છે. અર્થાત દેવોના ઈન્દ્ર મહારાજના ઐશ્વર્યાદ ગુણોથી રહિત છે. અને ઈન્દ્ર મહારાજના જે અમરપતિ શીપત, સુરેન્દ્ર, પુરબ્દ૨ અને શતમખ આદિ પર્યાયોથી, આપણા ઈન્દ્રમલજીને કંઈપણ લેવા દેવા છે જ નહીં એટલે ઈન્દ્રમલને દેવલોકના ઈન્દ્ર મહારાજના જ બીજા નામો છે તેની સાથે ઈન્દ્રમલજીને કંઈ પણ સ્નાન સૂતક નથી કેવળ દેહસંબંધી ધર્મનો ઈન્દ્રનામમાં ઉપયોગ કરાયો છે. માટે અસલી ઈજ નહીં પણ ઈન્દ્રના સાંકેતિક શબ્દથી બોલાવાય છે. સુમિયાને स्थितमन्यार्थे तदर्थ निरपेक्षम् पर्यायानभियंच नाम यादच्छिकं રતથી આનો ભાવ પણ ઉપ૨ પ્રમાણે જ છે. ઈન્દ્ર શબ્દમાં વણજ સમાન છે. ગોપાલદા૨કમાં કેવળ ઈન્દ્રનો આક્ષેપણ જ છે. પણ ઈન્દ્રના પઐશ્વર્યાદ રૂપથી ગોપાલઘ૨ક હિત છે. ૨સ્વેચ્છાએ વ્યુત્પતિશૂન્ય ડિબ્લ્યુડવત્થઆદિ શબ્દોમાં પણ નામનક્ષેપ જાણવો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નામવિક્ષેપની સાર્થકતા અમુક વ્યકિતનું નામ જયારે મહાવી૨, રામ, કૃષ્ણ, રાજીમતી, સીતા, કે ચન્દન બાળા આદિ રાખવામાં આવે છે, પણ તેઓમાં મહાવીર સ્વામી આદિનો એકેય ગુણ, શરી૨ની આકૃતિ, તેમજ તેમના તપો ગુણાદિ તમાત્ર પણ ન હોય, ત્યારે તેમનું નામ મહાવીશદ રાખવાથી કયો ફાયદો ? આવી સ્થિતિમાં નામ નિક્ષેપાની આવશ્યકતા ક્યા ૨હી ? જવાબમાં જાણવાનું કે, તે વ્યકતમાં ગુણોનો શર્વથા ભાવ હોવો જોઈએ, તે નાર્માનક્ષેપાનું ફળિતાર્થ નથી. કેમ કે સંસા૨ના વ્યવહારમાં જે આપણી આંખે જોઈ રહ્યા છીએ. તેમાં પણ જન્મેલા પ્રત્યેક વ્યકિતનું નામ રાખવાની પ્રથા અનાદિકાળથી છે, તે વિના સંસારનો વ્યવહાર પણ ચાલી શકે તેમ નથી. માટે નામકરણ જેમ માનવો ને માટે જરૂરી છે તેમ ભ૨વાડ કોમમાં પણ પોતાના ચા૨ પગા ગાય ભેંસોનું નામ, ગોમતી સરસ્વતી આદિ રાખે છે અરે ! જડ ગણાતા પર્વતો તથા નદીઓનો પણ ગંગા – યમુના સરસ્વતી આદિ નામો કયાં નથી ? આ બધો નામ નિક્ષેપાનોજ કુળતાર્થ છે. વ્યવહારમાં ભોળા-ભદ્રિક માનવોના ભાષાવ્યવહા૨ને પણ જૈન શાશને માન્ય રાખ્યું છે, યદ્યપિ તે ભાષામાં પંડિતાઈ ચમકતી નથી, તર્કો નથી, તેમજ સાહિત્યિક અલંકો પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૫ નથી. તો પણ તેમની સત્યતામાં ક્યાંય વાંધો આવતો નથી. ચતુર્વિશતિ સ્તવનમાં ઋષભદેવ પરમાત્માથી લઈને મહાવીર સ્વામી સુધીના ૨૪, તીર્થકરોના કેવળ નામોજ છે. છતાં તે પરમાત્માનું નામોચ્ચારણ કરતાં પણ ભવિતવ્યતાનો પરિપાક થયેલા ભાવુકોને શું આનન્દ નથી આવતો ? વર્ધમાન કુમા૨ કે પાર્શ્વકુમા૨ હજી તો બાલુડા છે અને તીર્થંકરોના ગુણોથી રહિત છે તો પર્ણાત્રિશલામાતાને કે વામામાતાને ઘડી ઘડી, પળેપળ રોમે રોમમાં માશે વર્ધમાન, માશે પાર્શ્વકુમાર આદિ નામો લઈ લઈને પણ તે માતાજીઓને આનન્દનો પાર રહેતો નથી. યશોદામાતા કે કૌશલ્યાજીને હર ઘડીએ કૃષ્ણ અને રામની સ્મૃતિ થતાં જ તે માતાઓને પણ આનન્દ આવતો જ હતો. ઈત્યાદી પ્રસંગો સૌ ને માટે અનુભવગમ્ય છે. નામાવયક: 'से कि तं नामावस्सयं ? जस्स णं जीवस्स वा अजीवस्स, वा जीवाणवा अजीवाण वा तदुभयाणंवा तदुभयस्सवा आवस्स ત્તિ નામં ગ સેતં નામાવસ (સૂ. ૯) ઉંડાણમાં ઉતરીને અને ઉતારીને પ્રશ્નનો જવાબ આપતા સૂત્રકા૨ ફરમાવે છે કે એક જીવનું કે અજીવનું, ઘણા જીવોનું કે અજીવોનું અથવા એક જીવ અજીવનું, ઘણા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જીવો અજીવોનું આવશ્યક, તે નામાવશ્યક છે. આ કેવળ નામમાત્રથી જ આવશ્યક છે. જીવનું નામ આવશ્યક શી રીતે સંભવિત બની શકે છે ? જવાબમાં કહેવાયું કે જે રીતે લોકમાં કોઈપિતા પોતાના પુત્રનું નામસિંહદત્ત કે દેવદત્ત રાખે છે, તે સંતાનોમાંરિસંહના કે દેવના લક્ષણો મુદ્દલ હોતા નથી તો પણ નામ તે પ્રમાણે રાખે જ છે. અને પ્રત્યેક જીવો તેને સિંહદત્ત કે દેવદત્તના નામે સંબોધે છે, તેવી રીતે પોતાના સ્વાભિપ્રાયના વશે પોતાના પુત્રનું નામ આવશ્યક રાખી શકે છે. જેમ સ્વપ્નમાં પોતાના પડખેણી નીકળેલા શાર્પના અભિપ્રાય અશ્વસેન રાજા પોતાના પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખે છે. આવી રીતે કદાચ કોઈ ગર્ભવતી સ્ત્રી સામયકમાં બેઠી હોય અને સુવાવડ થઈ જાય તો આ સંકેતે પણ પોતાના પુત્રનું નામ આવશ્યક રાખે તેમાં કયો વાંધો ? અજીવનું નામ આવશ્યક કઈ રીતે ? જવાબમાં કહેવાયું કે આવશ્યક અને આવાશક શબ્ધની એકાર્થ તા પહેલા કહેવાઈ ગઈ છે. માટે ઊંચો, શુષ્ક અચિત્ત અને ઘણા કેટશે થી આકીર્ણ વૃક્ષ અથવા તેના જેવું બીજું કંઈ પણ હોય તેને જોઈને જનસમુદાય કહે છે કે આ તો સપનું ઘર છે. યદ્યપિ આ વૃક્ષના કટ૨માં એકલો સર્પ જ ૨હેતો નથી પણ કીડિઓ, ઉદ૨ડા, ખીસકોલી, કબૂતર, કાગડાના માળા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પણ છે. છતા લોકો સર્પનું ઘર કહે છે. આવા પ્રકારની વ્યવહારની ભાષામાં તર્કકર્કશ બુદ્ધિવાળો મહાપંડિત દર્શનશાસ્ત્રની ભાષા લગાડીને લોકવ્યહા૨ને બગાડવા માંગે તો તેવા પંડિત રાજની મકરી જ થવાની છે. જયારે ભાવદયાના માલિક મહાવીર સ્વામીએ લોકની નાડ ને બરાબર ઓળખી લીધા પછી ઈર્ષા અદેખાઈ રૌષ, શૈતાની કે ગર્વિષ્ઠ ભાષાને છોડી લોકોમાં બોલાતી ભાષાને અસત્યામૃષામાં સમાવિષ્ટ કરી તે માન્ય કરી છે, કીડામકોડા આદિ કરતા શાર્પરાજ ક્રૂર છે બળીઓ છે માટે બ. "જબરાઈ કા પેડા ન્યારા મત કોઈ માનો રીષ'T સર્વ દેવતા શીસ પૂજાવે લિંગ પૂજાવે ઈશ || આ કારણે જ સર્પ સૌ કોઈની નાભે ચડી ગયો હશે ? યદાપિ તે વૃક્ષ અનન્ત પુગલ પરમાણુંઓથી નિર્મિત છે. તથાપિ એકાદ શાખાને આશ્રય કરી બેઠેલા સર્પનું લક્ષ કરી. આ વૃક્ષ સર્પનું ઘર છે. આ રીતે અજીવને લઈ આવાશક (આવશ્યક) કહેવાય છે. જયાં કુંભાર વડે ઈંટો પકાવાય છે ત્યાં અનમૂષક જીવો અંગૂર્જી છે. માટે નિભાડાને અગ્નમૂષિકોનું આવાસક કહેવાય છે. અજીવોનું પણ, જેમ કે, આ માળો પક્ષીઓનો આવાશ છે, પક્ષી તો બે ચાર જ હોય છે પણ ઘણા તૃણાદ અજીવ પદાર્થથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૮ માળો બંધાય છે. તેથી આ માળો ઘણા અજીવોનો આશ્રય હવે તદુભય આવાચક સંજ્ઞા આ રીતે બનશે. જેમ જયાં વાવડી હોય, અશોક વાટિકા હોય. આદ થી શોભિત મહેલ આદિને જોઈ કહી શકાય છે કે આ રાજાજીનો આવારાક છે. સૌધર્માદ વિમાન, દેવોનો આવાચક કહેવાય છે. બહુ વચન ને લઈ આવાશક આ રીતે બનશે જેમ આખું એ ગામ રાજાનો આવાશક છે. સૌધર્મ કલ્પ ઈન્દ્રાદિનો આવાશક છે. આ પ્રમાણે જીવ અજીવ આદિની આવારાક સંજ્ઞા સમજી લેવાની. ૨) સ્થાપના નિક્ષેપ શિષ્યના પ્રશ્નનો જવાબ આપતાં સૂત્રકારે કહ્યું કે ઈન્દ્ર, મહાવી૨, ગુરુ, પાર્શ્વનાથ પ્રભુ આંદનો અભિપ્રાય રાખીને, તેમને અમુક કાષ્ઠ, પાષાણ, કોડી, શંખ આદિમાં, આકાર કે અનાકા૨માં ૨સ્થાપાય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમ કે પાલીતાણા, સમેતશિખ૨, અષ્ટાપદાદતીર્થોના કાપડ ઉપ૨ કે પાષાણ ઉપ૨ના પશે પણ સ્થાપના છે. ગુરુ આદિ કે પોતાના ફોટાઓ સારી ફ્રેમમાં મંડાવીને રાખીએ કે ૨ખાવીએ તે ગુરુદની સ્થાપના છે. ન૨ક ભૂમિમાં ઉપજતા કોને તથા પરમાધામીઓ દ્વારા અપાતા કષ્ટોને Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કાગળ ઉપર ચિત્રામણમાં રાખીએ કે ૨ખાવીએ તે નાકની સ્થાપના છે. પૂર્વદશા તરફ મુખ રાખીને સીમન્વર સ્વામીનું બોલાતું ૨સ્તવન તે સ્થાપના નિક્ષેપને આભારી છે. સામાયિકાદ આવશ્યકક્રિયાને કરતો શ્રાવક કે શ્રાવિકા પોતાના આત્મક ધ્યાનના અવલંબન માટે અમુક પદાર્થમાં ગુરુની સ્થાપના કરે તે પણ સ્થાપના છે, છેવટે ૨-હ૨ણની દશીઓ પ૨ કે શ્રાવક મુહપતિ પ૨ મસ્તક અડાડીને અહોકાય સૂત્ર વડે ગુરુવન્દન કરે છે. તે સમયે ઓઘાની દશીઓમાં અને મુહપતિમાં ગુરુચ૨ણની સ્થાપના કરાતી હોય છે. આવશ્યકક્રિયા અને તેને ક૨ના૨ સાધક બંનેમાં અભેદોપચા૨ હોવાથી તે આવશ્યક સ્થાપના કહેવાય છે. સ્થાપના નિક્ષેપણું લક્ષણ तदर्थवियुक्तत्वे सति तदभिप्रायेण तत्सद्दशं यल्लेप्यादि कर्मरूपं, तत्स्थापनाया लक्षणम्. यत् सद्भूतार्थ शून्यं सत् तबुद्धया ताद्दशाकारण निराकारेण वाडन्य स्मिन्नारोपकारणं तद्वा (આર્કત દર્શન દીપિકા પેઝ ૧૪૮) અર્થાત્ :- ઈન્દ્ર, મહાવી૨ ગુરુ કે આવશ્યક શબ્દના અર્થથી રહિત, પ૨તુ તે ઈન્દ્રાદિ મૂળ વસ્તુના અભિપ્રાયથી Page #85 -------------------------------------------------------------------------- ________________ તેના જેવું ચિત્ર, પટ્ટ, પાષાણ કે લેપ્યાદિ કર્મ તે સ્થાપના છે. અથવા વાસ્તવિક અર્થથી શૂન્ચ, તેમજ તબુદ્ધિથી તેના જેવા આકાર રૂપે પ્રતિમા આદ, અનાકા૨રૂપે કોડી-શંખ આદિ અન્ય પદાર્થમાં તે પ્રઈન્દ્રાદિનો આરોપ ક૨વો તે સ્થાપના છે, સારાંશ કે કોઈ વસ્તુમાં ઈન્દ્રની સ્થાપના કરાય તે સ્થાપના ઈન્દ્ર છે. આ પાર્શ્વનાથ છે, મહાવીર છે, ગૌતમ સ્વામી છે. આ મારા પરમ શ્રદ્ધેય ગુરુદેવ છે, આ પટ્ટમાં સિદ્ધાચળાદિ તીર્થો છે. યદ્યપિ આસ્થાપના ઈન્દ્ર કે મહાવીર સ્વામી આદિ શબ્દના અર્થથી હિત છે. તો પણ ઈન્દ્રાદિના અભિપ્રાય, આશય ભાવના આદિને લઈને તેમના જેવું ચિત્ર કે મૂર્તિ બનાવવી તે સ્થાપના છે. શાકા૨ સ્થાપનામાં ઈનો કે તીર્થંકર પ૨માત્માઓનો આકા૨, વર્ણન, અતિશયો રંગ, સમચતુરગ્ન સંસ્થાન આદિનું જે વર્ણન સૂત્રોમાં છે તે પ્રમાણેજ મૂર્તિ બનાવાય છે, ઈન્દ્ર આદિના હાથમાં જે વજ આદિ શસ્ત્રો છે. તે મૂર્તિમાં પણ હોય છે. ગુરુમહારાજના હાથમાં જે પ્રકારની મુહપતિ છે તેની મૂર્તિ પણ તેવા પ્રકારે બનાવાય છે. તે સાકાર સ્થાપના છે. જ્યારે અનાકાર સ્થાપનામાં આકાર હોતા નથી અને આમ જોઈએ તો ગમે તે પત્થ૨ પ૨ સિંદુર વ૨ખ કે મારીપના લગાવીએ તેમા પણ આકા૨ કયાં હોય છે ? છતાં પણ ત્યાં અમુક દેવ છે, ગણપત છે, હનુમાન છે, કૂળ દેવતા છે, ગોત્રદેવી છે, તેવી ભાવના પણ તે પત્થર Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ૨ ક્યાં નથી રાખતાં ? આમાં સ્પષ્ટ રૂપે સ્થાપના નિક્ષેપનો જ પ્રભાવ છે. આમાં પણ નંદીશ્વર આદિ દ્વીપો મંદિશે તેમજ મૂર્તિઓ શાશ્વતી છે, યાવન્કથક છે જયારે કોડિ આદિદમાં સ્થાપના અલ્પકલક છે. સ્થાપના નિક્ષેપની ફળશ્રુતિ સ્થાપના થવાના કેટલાક સ્થાનોને સૂત્રકાર હવામે છે. ૧) લાકડા પ૨ કોઈની પણ આકૃતિ બનાવવી. ૨) વસ્ત્ર પ૨ મયૂર, કબૂત૨ આદ ના ચિત્રો બનાવવા. ૩) ઢીંગલા ઢીંભલી ઓ બનાવવી. ૪) પીંછીથી પુસ્તક પાનાઓ ચિતરવા. ૫) ભીની માટીમાંથી કોઈ આકારવશેષ બનાવવો. ૬) તાંબા-પિત્તલ કથીર આદધાલૂઓમાંથી ઈચ્છત આકાર બનાવવા. ૭) પાશા- કોડીને માધ્યમ બનાવી તેમાં કોઈની સ્થાપનાની કલ્પના કરવી. ૮) આવશ્યકક્રિયા ક૨ના૨ શ્રાવક એક હોય અથવા વધારે હોય તેઓ ભેગામળીને કે જૂદા જૂઘ પુસ્તક આદિમાં - ગુરુની સ્થાપના કરે છે. તે સ્થાપના આથિક કહેવાશે. આ છે Page #87 -------------------------------------------------------------------------- ________________ xa તીર્થકર સ્થાપના જયારે પદાર્થ માત્રમાં નામ-૨સ્થાપના-દ્રવ્ય અને ભાવ ના ચારે નિક્ષેપાઓ બરાબર લાગુ પડી શકતા હોય. તો પછી તીર્થંકર પ૨માત્માની પણ સ્થાપના શા માટે નહી ? યદ્યપિ ભરતક્ષેત્રમાં અત્યારે એકેય તીર્થંકર પરમાત્મા નથી. તો પણ સાધક માત્ર પોતાના આત્મક અધ્યવસાયમાં તીર્થંક૨ પ૨માત્માની કલ્પના કરી, મૂર્તિમાં તેમની સ્થાપના કરી શકવાને માટે પૂર્ણ અધિકારી છે. જેમ કે :- પોતાના ઉપકારી માતાપિતા અત્યારે વિધમાન હોય. પણ ક્યારેય સાધકને જયારે પોતાના જીવનના મહાઉપકારી માતાપિતાની સ્મૃતિ થઈ આવે, ત્યારે તેમની તસ્વી૨ બનાવીને કે બનાવરાવીને તેમાં પોતાના માતાપિતાની કલ્પના કરાય છે અને તેમના ચરણે પુષ્પ, ધૂપ, દીપ, લાપસી, પેંડા આદિ મૂકીને તેમની ભકિત કર્યાનો સંતોષ માને છે. આવા પ્રકારનો સંતોષ, છલના નથી, અજ્ઞાન નથી, અથવા મિથ્યાત્વનો પ્રકાર પણ નથી. પ૨જુ માતાપિતાના ફોટાના માધ્યમથી તેમની આંત ઋત્યસ્વરૂપ છે. હૈયાના ભાવ ન કલ્પી શકાય તેવા હોવાથી, ઉપકારીનો ઉપકાર જયારે સ્મૃતિમાં આવે ત્યારે ભકત શાભર તે ભાગ્યશાળી શકય પ્રયત્ન કરીને આત્મસંતોષ માને છે. તેવી જ રીતે અપાર સંસા૨માં ૨ખડપટ્ટી કરતાં આ જીવને પણ કોઈક સમયે તીર્થકર પરમાત્મઓનો ઉપકાર સ્મૃતિમાં આવે છે, ત્યારે શુદ્ધ ભાવે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શમ્યગુભાવે ઉપકારી પરમાત્માની પૂજા કરવા તેનું મન લલચાયાવિના ૨હેવાનું નથી. ભલે તે પરમાત્માઓ અત્યારે શરીરથી વિદ્યમાન નથી, તો પણ શાસ્ત્રોમાં તેમનું શરીર, પ્રમાણ, સંસ્થાન આંદનું વર્ણન વિસ્તારથી આલેખાયેલું છે જ, તે શાસ્ત્રો ને જયારે વાંચીએ સાંભળીએ અને નિદિધ્યાસન કરીએ ત્યારે રોમાંચનો ચમત્કાર સર્જાઈ જવાનો અનુભવ સૌ કોઈને એક સમાન છે, તેવી સ્થિતિમાં તે કોઈની પણ સલાહ માનવા તૈયાર થાય તેમ નથી. અને પ૨માત્માની મૂર્તિ આગળ દીપ ધૂપ મૂકશે. અને અષ્ટ બે પ૨માત્માની પૂજા કરશે. તેમ કરી આત્માની પ્રસન્નતા, મનની ખુશી, આદિનો અનુભવ કરી જીવનને ધન્ય બનાવશે. તે સમયે તે સાધક મૂર્તિને પત્થર નથી માનતો પણ તેના રોમે રોમમાં તીર્થંકર પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે. જે હૃદયંગમ છે. સત્યસ્વરૂપે છે, તે મૂર્તિ ચાહે આરસપાન પત્થ૨ વિશેષની બનેલી હોય. હીશ, નીલમ, સ્ફટિક કે સુવર્ણની હોય અથવા અન્ય પદાર્થની પણ હોય. સતીત્વ ધર્મધુચ્ય દમયંતી એ માટી દ્રવ્યમાંથી શાન્તનાથ પરમાત્માની મૂર્તિ બનાવીને, વનવાસ દ૨મ્યાન બાર વર્ષ સુધી તેની પુષ્પ, ધૂપ, દીપ આદિથી પૂજા કરીને આત્માનો અભૂતપૂર્વ આનન્દ મેળવ્યો છે. પાંચ પાંડવોની ભાર્યા, શતીધર્મ પરિપૂર્ણ દ્રપદીજી પણ અરહંત પરમાત્માની Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ મૂર્તિને સાક્ષાત્ પરમાત્મા સમજી દીપ, ધૂપ આદિ ઉત્તમોત્તમ દ્રવ્યોથી ત્રિકાળપૂજા કરતી હતી, જે આગમગમ્ય છે. છેવટે તીર્થંકર પ૨માત્માના ફોટા અથવા આર્ટીસ્ટો પાસેથી નાવેલા ફોટાઓ ને આજે પણ ઘણા મુનિરાજો અને સાધ્વીજી મ. પોતાના પુસ્તકોમાં રાખે જ છે અને નિયત સમયે દર્શન કરે છે. - ઈત્યાદી કારણોને લઈ તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં પણ તેમની મૂર્તિઓ, આપણા જેવા ઠંડાઅવસર્પિણી છદ્મસ્થોને માટે શત-પ્રતિશત આલંબન રૂપે બનીને, વિકારોને, મલિન ભાવોને સાફ કરાવી સાત્વિકતા (રામ્યગ્દર્શન) લાવનારી બનવા પામે છે. બેશક ! પંચમહાવ્રતધારી સાધુઓને કે સાધ્વીજીઓને તે મૂર્તિની દ્રવ્યપૂજા કરવાની હોતી નથી અને આજે પણ મુનિરાંસ્થા દ્રવ્ય પૂજા કરતી પણ નથી તેમના માટે કેવળ ભાવપૂજા, જેમાં તીર્થકોના ગુણોનું વર્ણન, તેમના અતિશયોનું વર્ણન હોય છે. અને છેવટે નમુન્થર્ણ શૂમથી તીર્થંકર પરમાત્માઓને ભાવવન્દન કરીને અભૂતપૂર્વ હદયાદને મેળવે છે. આ પ્રમાણે મુનિસંસ્થા ભાવપૂજા કરે છે. જયારે ગૃહસ્થમાત્ર ધર્મપત્ની, પુત્ર પરિવાર, વ્યાપાર રોજગાર, લેવડદેવડ, કોર્ટ કચેરીની માયા જાલમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ - ૪૫ પૂરેપૂરી શેકાયેલો હોવાથી છકાય ના ફૂટામાં ડુબેલો છે. પોતાના ઘર વપરાશ માટે પાણી, અને, વનસ્પતિ, દીપ ધૂપ પુષ્પ, પુષ્પમાળા આદિનો ઉપયોગ કરનારો જ છે, અને ગમે તેટલી સ્વર્ગ, નરકની વાતો સમજાવવા છતાં તે સંસા૨ના માયા પ્રપંચમાંથી બહાર આવે તેમ નથી, તો પછી ઘરમાં વપરાતા દ્રવ્યોમાંથી તીર્થકરોની દ્રવ્ય પૂજા ક૨ના૨ ગૃહસ્થને માટે કોઈપણ ૪૫ કે ૩૨ આગમોમાં પણ નિષેધ શા માટે હોઈ શકે ? મતલબ કે જૈનાગમોમાં પૂજા પાઠનો નિષેધ હોઈ શકે જ નહીં. તદુપરાંત તીર્થકરો જ ગૃહસ્થધર્મ અને સાધુધર્મરૂપે ધર્મના બે પ્રકા૨ ફ૨માવે જ છે, ત્યારે જૈનધર્મના અનુયાયી ગૃહસ્થોને છકાય ના કુટામાં જ રહેવા દેવા કરતાં જેવી રીતે તેનું મન રાજી ૨હે તે પ્રમાણે સારા કાર્યો કરવા દેવામાં મુનસંસ્થાને કંઈ હાનિ થઈ જવાની હતી ? | સામાયિક પ્રતિક્રમણ તો બહુજ ઉચી કક્ષાની વાત છે. તે સૌ કોઈને ભાગ્યમાં નથી હોતી, અને સામાયિક તો ૪૮, મિનિટ જ છે પછીના૨૩ કલાકને ૧૨ મિનિટ સંસા૨ના કાળાઘોળા વ્યાપ૨માં જીન્દગી પૂરી કરવાની છે. તો પછી તેમને મૂર્તિપૂજા થી રોકવાનો કોઈ અર્થ નથી. આજે પણ જૈન સમાજનું કોઈ પણ શહેર કે ગામ નાના, મોય જૈન દેરાસર વિનાનો નથી અને તે દેરાશશે આપણા પૂર્વજોએ બંધાવ્યા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૬ એ તો માન્યા વિના રહેવાશે નહીં કે તે દેશશશેને શખ્યદર્શન રાષ્પન ભાગ્યશાળીઓએ બંધાવ્યા છે. આવી સ્થિતિમાં તેમને મિથ્યાત્વી સમજયાની કે દ્રવ્યપૂજા કરનારા ગૃહસ્થોનેમિથ્યાત્વી, હિશક સમજવાની ઉતાવળ ક૨વાની જરૂર નથી. મૂર્તિપૂજા ના વૈરી દયાનન્દ શરસ્વતીના ભકતો પણ તેમના ફોયેનું બહુમાન કરી માળાઆદિથી સત્કારે છે. મુસલમાનો કે ઈસાઈઓ પણ પોતાની મજીદ કે ચર્ચમાં પણ અમુક આકાશ વિશેષની સ્થાપના કરે છે. અને તેના પ્રત્યે અતૂટ શ્રધ્ધા રાખીને, દીપ ધૂપ સાથે મસ્તક નમાવીને શ્રદ્ધાપુષ્પ કયાં નથી ચઢાવતાં? છેવટે માથા ઉપર નો હેટ (ટોપો) ઉતારીને પણ તે પૂજય સ્થાનોની અદબ તો સાચવેજ છે. સ્મરણ, દર્શન અને સ્પર્શન રૂપે ભક્ત ત્રણ પ્રકારે છે. જેમ કે એક પિતાનો પુત્ર, ગમે તે કારણે ઘર છોડી ભાગી જાય છે. ૧૫-૨૦ વર્ષ સુધી ઠામ-ઠેકાણું પણ બાપ(પિતા) મેળવી શક્યો ન હોય. ત્યારે પણ પોતાના પુત્રને યાદ કરી. તેના ગુણોને સ્મરીને પણ ખુશ ક્યાં નથી થતો ? અને એક દિવસ પોસ્ટમેન આવીને તેના પિતાને, પુત્રનો લખેલો કાગળ આપે છે, બેટાના હસ્તાક્ષર જોતાં જ બાપને આનન્દનો પા૨ ૨હેતો નથી. લખ્યા સમય પ્રમાણે મોટર લઈને, બાપ સ્ટેશન પ૨ જાય છે. અને પ્લેટફોર્મ પ૨ ગાડીની રાહ જુએ છે, ગાડી આવે છે. ડબ્બામાંથી પુત્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બાપને અને બાપ પુત્રને જુએ છે, ચા૨ આંખ ભેગી થતાંજ બાપને કેટલો બધો આનન્દ થતો હશે ? ગાડી ઊભી ૨હે છે પુત્ર નીચે ઉત્તરે છે. બાપ ના પગમાં માંથુ મૂકી ધ્રુસકે ધ્રુસકે રાવે છે. તે સમયે પત્થર દિલ બાપ પણ શેવે છે. આ પ્રમાણે પુત્રનું સ્મરણ, દર્શન અને સંસ્પર્શન સીને આનદ આપે છે. તેવી જ રીતે શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થને તીર્થંકર પ૨માત્મા યાદ આવતાં, તેમનું સ્મરણ કરે. પણ સ્મરણથી મન ધરાતું નથી. એટલે એ ખુશી પણ અધુરી છે. માટે શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરી ગભારામાં પ્રવેશી પરમાબાના ચરણોમાં માંથું નમાવી આનન્દ વિભોર થાય છે. પછી અષ્ટ-દ્રવ્ય પૂજા કરી મંગળદીવો આરતી ઉતારી ખુશ ખુશ થતો ઘ૨ ત૨ફ આવે છે. આ બધી જીવનમાં અનુભવતી વાતોમાં મિથ્યાત્વ શી રીતે મનાય, ? (ઈત્યલ વિસ્તરણ) વ્યનિક્ષેપ अतीतानागत परिणाम कारणत्वम्, इदानीमसत्वेऽपि भूतभविष्यत्परिणाम योग्यत्वंवा द्रव्यस्य लक्षणम् ॥ - આહંતદર્શન દીપિકા પેઝ ૧૫. સંસા૨ભ૨ના દાર્શનિક, તાત્વક વિચારોને સ્યાદ્વાદના માધ્યમથી શાન્ત ક૨વામાં પૂર્ણ સમર્થ અરિહંત પ્રભુએ કહ્યું કે:- દ્રવ્ય અને પર્યાયનો સંબંધ એકાન્તભિન્ન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પણ નથી અને એકાન્ત અભિજા પણ નથી કેમ કે દ્રવ્યમાત્રમાં પર્યાય અને પર્યાયમાત્રમાં દ્રવ્ય તાદાત્મક સંબંધથી સ્વાભાવિક જ ૨હેલા છે. જીવ, માટી, સુવર્ણ, કાપડ, આદિ દ્રવ્યો છે અને માનવ શરીર, ઘટ, બંગડી, ખમીશ આદિ પર્યાયો છે, જે કંઈ ફેરફાર દેખાય છે તે પર્યાયોમાં દેખાય છે. દ્રવ્યમાં નહીં તથાપિ પર્યાય સાથે સંબંધિત હોવાથી દ્રવ્યમાં ફેરફાર વ્યવહા૨ દષ્ટિએ બોલાય છે. દ્રવ્ય એટલે મૂળ વતૂ અને દ્રવ્યના આકાશમાં જે ફેરફાર દેખાય છે તે પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે. તેમાં પણ કરેલા કમેન વશ બનીને તેમાં સમયે સમયે જૂદી જૂદી જાતના પર્યાયો (આકારો) થતાં રહે છે. આ કારણેજ જીવને પરિણામી ધર્મવાળો કહ્યો છે. એકાન્તનિત્ય અને પરિણામ વિનાનો આત્મા કોઈ કાળે પણ હોઈ શકે નહીં અને જ્યારે આત્મા માં પરિણામત્વ છે તો પોતાના સુખદુ:ખોના, સંયોગ વિયોગ આદિ પર્યાયોના દ્વોમાંથી અમુક પર્યાયો આત્મામાંથી છુટાપડે છે અને બીજા પર્યાયોથી આત્મા ઘેરાઈ જાય છે. ‘દ્વધાતું માંથી દ્રવ્ય શબ્દ બન્યો હોવાથી - દ્રવત ગચ્છત તાનું તાત્પર્યાયાનિતિદ્રવ્યમ્ કર્મની સત્તામાં રહેલો જીવ જ્યારે જ્યારે કમનો ઉદય થાય છે, તે સમયે અમુક (ભૂતકાળ) પર્યાયોને મૂકી દે છે અને ભવિષ્ય એટલે ભાવી માટે અમુક પર્યાયો સ્વીકારી લે છે અને તેમ થતાં સંસારનો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૯ વ્યવહાર અનાદિકાલથી કોઈની પણ રોક ટોકવિના અબાધ રૂપે ચાલે છે. ભૂતકાળમાં રાજાને ત્યાં મંત્રીપદ કે સરસેનાપતિ પદને ભોગવતો. અને આજે તે પદથી નિવૃત્ત થયા છે. તો પણ સંસા૨નો વ્યવહાર તેમને મંત્રીજી કે પરસેનાપતિ રૂપે માને છે. અને સંબોધે છે, રાજાને ત્યાં જન્મેલો રાજકુમા૨ હજી નાનો બાલક છે અને ભવિષ્યમાં રાજા થવાની યોગ્યતા ધરાવે છે. તો પણ સંસા૨નો વ્યવહાર તેમને રાજારૂપે જ માન આપે છે. તીર્થંકર પરમાત્માનો જીવાત્મા અત્યારે માતાના ખોળામાં ૨મતો હોય છે તો પણ ભાવી કાળે તીર્થંકર થવાનો હોવાથી. સંસા૨નો પ્રત્યેક માનવ તેમને ભગવાન રૂપેજ જુએ છે અને બહુમાન કરે છે. તેવી રીતે અત્યારના ભાવતીર્થંકર પણ નિર્વાણ પામી સિદ્ધશિલામાં બિરાજમાન થાય છે. તો પણ તેમને અરિહંત તીર્થંકર પરમાત્મા જ કહેવાય છે, માટે આજે પણ તેમના અનુયાયઓ તેમની મૂર્તિરૂપે સ્થાપના કરીને પણ દ્રવ્ય અને ભાવ પૂજા કરી આત્માનો અનહદ આનદ મેળવે છે. ભવિષ્યકાળમાં બીજા રૂપે થવાની યોગ્યતા તે દ્રવ્યમાં હોવી જરૂરી છે. જેમકે જે ક્રિયા વડે કુંભાર પોતાની માનસિક કલ્પનાના આધારે માટીના પિંડમાંથી ઘટ (ઘડો) બનાવી શકશે, તેમાં માંટી દ્રવ્ય જ ઘટ બનવાની લાયકાત ધરાવે છે, જેમાં પાણી ભર્યા પછી ઠંડુ અને સ્વાદુ ૨હેવા પામે તેવી યોગ્યતા માટી રિવાય બીજા એકેય દ્રવ્યમાં નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ0 ભૂતકાળ કે ભવિષ્યકાળે અમુક પર્યાયોમાં પરિણત થવાનું જે કારણ છે. તેને દ્રવ્ય કહેવાય છે, અથવા અત્યારે ઘડો તૈયાર નથી છતાં પણ કુંભારના પરિશ્રમે જે માટીમાંથી ઘડો બન્યો છે બને છે અને બનશે. આ પ્રમાણે ધડાના આકારમાં પરિણત પામવાની યોગ્યતા માટીમાં છે માટે તે દ્રવ્ય કહેવાય છે. આટલી આનુષંગિક ચર્ચા કર્યા પછી આપણે આવશ્યક શબ્દ જે આ આગમને માટે પ્રસ્તુત છે. તેને દ્રવ્યનક્ષેપે થોડું જાણી લઈએ. નવા બંધાતા પાપાનો દ્વા૨ બંધ કરી જૂના પાપોને ખંખેરી નાખવા માટે પ્રબળ પુરુષાર્થના સ્વામી બનેલા આત્મામાં જાગૃતિ છે, શ્રદ્ધા છે, મન-વચન અને કાયાથી સશક્ત છે. તો પણ આંત્મક પરિણામોમાં તથા પ્રકારની સ્વાધ્યાય શત, તપશ્ચર્યાનું બળ અને ગુરુકુલ વાસમાં ઘીમે ઘીમે પ્રમાદ, કષાય અને શરીરની વક્રતાનો પ્રવેશ થતાં જ એકાગ્રતા તૂટતી જશે અને તેમ થતાં ની સાથેજ આંખોમાં, કાનમાં, જીભમાં અને સ્પશેયમાં ચંચલતા વંધતી જશે જેના કારણે આત્મા ઉપયોગ ધર્મથી દૂર ને દૂર થતો જશે. કૂળસ્વરૂપે આવશ્યક ક્રિયા કરતો પણ જશે. અને મનજી ભાઈ બેધ્યાનમાં ૪૮ મિનિટ પૂર્ણ કરશે. ભગવાન મહાવીરનું શાસન આવી ક્રિયાને દ્રવ્યક્રિયા કહે છે, કારણ કે ઉપયોગ શૂલ્ય આવશ્યક ક્રિયાઅને Page #96 -------------------------------------------------------------------------- ________________ પ૧ પડિલેહનાદ અનુષ્ઠાનોમાં આત્માની મસ્તી અને ચિત્તની સ્થિરતા ટકતી નથી, અમારી આત્મા તેને ટકાવી શકતો નથી અને ટકાવવા જેટલી શ્રદ્ધાપણ ધીમે ધીમે હાથ તાલી આપી દે છે. તે વ્યાવશ્યક આગમ થી અને નોઆગમથી બે પ્રકારનો છે. જૈન પત્રકાશેની આ એકવિશષ્ટ અને સર્વથા અદ્વિતીય પદ્ધતિ છે. જે બીજે કયાંય નથી પોતાના શિષ્યોને ગુરુદેવો જણાવવા માંગે છે કે, એક જ શબ્દ કંઈ પદ્ધતિએ, કેવા આશયથી કયાં કયાં ગોઠવી શકાય છે. સારાંશ કે આત્મકલ્યાણ કરવાની ભાવનાથી પોતાની પાસે દીક્ષિત થયેલા મુનિઓને કઈ રીતે શિક્ષિત કરવા જેથી તેઓ અનાદિકાળના પાપ સંસ્કારોનો, પાપી ભાષાનો, તથા કદાગ્રહી ભાષા અને અજ્ઞાન પોષક ભાષાનો પણ ત્યાગ કરવા સમર્થ બનવા પામે. આવશ્યક શબ્દનો ઉપયોગ કયાં અને કેવા કેવા જૂદા પ્રકારે થઈ શકે છે. તેનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે જ આગમીય જ્ઞાનની આવશ્યકતા શૌને માટે ગ્રાહ્ય અને માન્ય હવે તે આવશ્યક શબ્દને આગમ અને નોઆગમની પદ્ધતિએ વિચારશે તેમાં સૌથી પ્રથમ આગનો આશ્રય કરી દવ્યાવશ્યકની વ્યાખ્યા કરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પર से कि तं आगमओ दव्वा वस्सयं ? जस्सणं आवस्स एति पदं सिक्रिवतं ठितं जितं.... आदिसेणं तत्थ वायणाए पुच्छणाए, परिअट्टणाए धम्मकहाए, नो अणुपेहाए जम्हा? મજુવો વ્યક્તિ ૬ (સૂત્ર.૧૩). અર્થાતુ. જે કોઈ ભાગ્યશાળીએ આવશ્યક પદને કહેવાવાળુ શાસ્ત્ર શિખ્યું હોય યાવતું વાચના, પ્રચ્છના, પરિવર્તન અને ધર્મકથાવડે તેમાં વર્તમાન હોય તો પણ કરાતી આવશ્યકક્રિયા પ્રત્યે કે બોલાતાં આવશ્યક સૂત્રોના અર્થો પ્રત્યે ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્યાવશ્યક છે. શંકા-આગમ આશિત દ્રવ્યાવશ્યક... કહો છો, તો તે વાત ઠીક નથી, કારણ કે આગમ એ જ્ઞાન છે. જ્ઞાન એ ભાવ છે. તો પછી એને વ્યાવશ્યક શી રીતે કહેવાય ? જવાબમાં કહેવાયું કે, આગમનું કારણ આત્મા છે, તે શરીર અધિષ્ઠિત છે અને ત્રીજું કા૨ણ ઉચ્ચારાતા શબ્ધ છે. આ ત્રણે વિધમાન છતાં સૂત્રો ને બોલતો સાધક ઉપયોગ વિના જ સૂત્રોનું ઉચ્ચારણ કરી રહ્યો છે. આ કારણે જ તે સાક્ષાત્ આગમ નથી. યદાપિ આ ત્રણે આગમનું કારણ જરૂર છે. તેથી કારણ માં કાર્ય નો ઉપચાર કરવાથી આગમ કહેવાય છે અને ભાવ એટલે ઉપયોગ પૂર્વક કાર્ય માટે કદાચ આ દ્રવ્યક્રિયા પણા કોઈક સમયે નિમિત્ત કારણ બની શકે છે. જેમ – જળ, પુષ્પ, ચન્દન, બરાસ, દીપ-ધૂપ અને Page #98 -------------------------------------------------------------------------- ________________ પ૩ નૈવેધાદિ દ્રવ્ય પૂજા કરતા સાધકને એક દિવસ, એક ઘડી તેવી પણ આવી શકશે, જેનાથી જન્મજન્મના કેરા મટી જતા વાર લાગવાની નથી. આના પહેલા દ્રવ્યક્રયા, દ્રવ્યપૂજા કે દ્રવ્ય વેષનો નિષેધ કરનારા સૌ કોઈને સમજી લેવું જોઈએ કે અગણિત કાળચક્રના ભવભવાન્ત૨માં હેશ કુરતા અનંત પાપશશથી ઘેરાયેલા આત્મામાં કંઈક પુણ્ય કર્મનું પણ મિશ્રણ થયું હશે. જેનાથી આર્યદેશ, આર્યખાનદાન મળવા ઉપરાંત જૈન શાસન ને મેળવવા માટે આપણે સૌ ભાગ્યશાળી બન્યા છીએ. અનન્ત અવસંર્પણીઓ વીત્યા પછી કોઈક સમયે ઇંડા અવર્સીર્પિણી પણ આવે છે, જે બધીય અવસર્પિણીઓ કરતા સાવનકૃષ્ટ અને રાગદ્વેષ, વિષય વાસના અને કષાયાદની તીવ્રતમતાથી પ૨પૂર્ણ છે, છતાં જૈનશાસન આપણને મલ્યું છે. તો પછી આવા કપરા કાળમાં નિરાલંબ ધ્યાનની વાતમાં ગુણસ્થાનકની કે સપૂર્ણસ્વાર્થોના બલિદાન દેવાની આશા રાખવી તે સર્વથા હાસ્યાસ્પદ છે, પાણીમાંથી આગ ઉત્પન્ન કરાવે તેવી વાત છે. માટે અરિહંત પ૨માત્માના દેરાસરો, મૂર્તિઓ, સામાયિક, પોષધ અને કાર્તિદાનની અપેક્ષા રાખીને પણ દાન-પુણ્ય કરતો હોય તો પણ સાધકને વાંધો નથી. કેમ કે આજે પ્રથમ કક્ષામાં છે તો આવતી કાળે કોલેજની ડીગ્રી પણ મેળવી શકશે. બેશક! આવશ્યકક્રિયાઓમાં કેદ્રવ્યપૂજામાં શુદ્ધતા, Page #99 -------------------------------------------------------------------------- ________________ પર પવિત્રતા રાખવી અત્યન્ત જરૂરી છે, છતા દરેક જીવાત્માઓના કર્મો એક સમાન હોતા જ નથી. ભગવતી સૂત્રમાં ફ૨માવ્યું છે કે, હે ગૌતમ... ઝાડ એકજ હોય તો પણ તેનાં પાંદડા એક સમાન હોતા નથી, શા માટે નથી હોતા? તો કારણમાં જાણવાનું કે “પુલસત્તા...' પ્રત્યેક પાંદડામાં જીવ જૂદ છે અને તેમના કરેલા કર્મો પણ સર્વથા જૂઘ છે. તેવી રીતે માનવોમાં પણ સમજવાનું છે. કોઈને જ્ઞાનાવરણીય કર્મોનો ભારો વધારે હોવાથી શ્રદ્ધા હોવા છતાં પણ અધગાથા પણ તે શા માટે અને કેવી રીતે કરશે ? મોહનીય કર્મનો ભારી આત્મા પ્રતિક્રમણમાં કે એક નવકારના કાઉસગ્નમાં નિશ્ચલ શી રીતે રહેશે. અને વાતો કર્યા વિના કે ગપ્પામાર્યા વિના પણ શી રીતે ૨હેશે ? દર્શના વરણીયકર્મના ઉદયે ક્રિયામાં ઉધ્યાવના પણ રહેશે નહીં. આ કારણે તેવા અને તેના જેવા સાધકોને દ્રવ્યપૂજામાં, સંગીતમાં, નૃત્યમાં જે પ્રકારે ૨૨ હોય તેને મિથ્યાત્વી કહેવાય તો સંઘવ્યવસ્થા પણ કમજોર બનશે. ઘણામાનવો આપણી નજર સામે છે કે શરમના માર્યા ગામના જૈન દેરાસરમાં જવાથી ડરતા હોય છે. પણ તેવા જ ભાગ્યશાળીઓ જયારે પાલીતાણા, શંખેશ્વર આદિતીર્થોમાં મન વચન અને કાયાની શ્રદ્ધા સાથે જયારે ચંદનપૂજા, પુષ્પપૂજા, મંગલદીવો કે આરતી ઉતારતા, જયારે આપણે જોઈએ છીએ ત્યારે ભાવોલ્લાસ પૂર્વક કરાતી ક્રિયાનો નિષેધ Page #100 -------------------------------------------------------------------------- ________________ પપ ક૨વો. તે આપણી અજ્ઞાનતાને જ શુચિત કરે છે. હવે ઉપ૨ના સૂત્રમાં શિક્ષતાદ શબ્બેનો ભાવાર્થ સમજી લઈએ. સિવિલ :- ગુરુપાશે જે મુનિએ સંવનય અભ્યાસ કર્યો છે. ઃિ - ગોખેલો પાઠ, બરાબ૨ સ્મૃતિમાં ઉતારી લીધો છે. નિયં:- શબ્દોના અર્થોને પણ જાણી લીધો છે. નિયં:- કંઈ ગાથા કેટલામી છે ? તેની ધારણા પણ કરી છે. જિયંઃ- સૂત્રની પહેલી ગાથાથી લઈ છેલ્લી ગાથા કયાંય અટક્યાવના બોલવી તે આનુપૂર્વી અને છેલ્લી ગાથાથી ઉલ્ટાક્રમે પહેલીગાથા બોલવી તેને અનાનુપૂર્વી કહે છે. મતલબ કે ઉલ્ટી શુલ્ટી રૂપે ગમે તે રીતે બોલવાની ધારણા કરી લીધી છે. નામ :- પોતાના નામની જેમ ગાથાઓ યાદ રાખવી. થોસમ :- ઉદાત્તíદ ૨સ્વરોનું ઉચ્ચારણ બરાબ૨ ક૨વું. સાવરકુર:- એક પણ અક્ષ૨ તૂટે નહીં. સવવલ્લt:- બીજો એક પણ અક્ષ૨ ઉમેરવો નહીં. વાહૂદ્ધઃ - અક્ષરોનું વ્યતિક્રમ ન થાય. નિ:- પાણીના પ્રવાહની જેમ અખ્ખલિત બોલવું. પત્નિ :- બીજા સુત્રોના શબ્દોનું મિશ્રણ કરતો નથી. મવડ્યાત્મિય:- છન્દ અને રાગ તૂટતો નથી. પવિપુouT:- સૂત્રને બિન્દુમાત્ર પણ વધારે ઓછું ન બોલવું. પરિપુ - યથાસ્થાને ઉદાત્તાદ ઘોષોનું જ્ઞાન મેળવી Page #101 -------------------------------------------------------------------------- ________________ પલ પરિવર્તન બરાબ૨ ક૨વું તે. સંવિખ્યમુઃ-ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ ક૨વું. ગુરુવાવો વાર્થ :- ગુરુ પાસે જ ઉચ્ચાશદ બરાબર મેળવ્યા છે. ઉપરોકત પ્રમાણે અભ્યાસમાં આવૃત્તિમાં ઉચ્ચારણમાં કયાંય વાંધો નથી તે ઉપરાંત.. वायणाए, पुच्छणाए, परियट्ठणाए अने धम्म ad, આ ચારેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. ૨) વાવણઃ- પોતાના શિષ્યોને અભ્યાસ કરાવનારા. ૨) પુછIS :- સૂત્રોના અર્થાદમાં રહેલી શંકાઓનો ગુરુપાશે ખુલાસો મેળવનાર. ) Iિણ :- વારંવાર સૂત્રોનું તથા અર્થોનું મનન ક૨ના૨. થમવા:-અહિંસાદિ ધર્મની પ્રરૂપણા ક૨ના૨. ઉપર પ્રમાણે સારામાં સારો અભ્યાસ ક૨ના૨ અને કરાવનાર, સ્વયં પોતે ઉપયોગ વિનાનો હોવાથી સૂત્રકારે આવા અઠંગ અભ્યાસીને તથા સર્વથા સ્પષ્ટ ઉચ્ચારણ ક૨ના૨ મુનને દ્રવ્યાવચકમાં મૂક્યો છે. શંકા:- યદ વાચના, પ્રચ્છના પરિવર્તન અને ધર્મ કથાદને ક૨ના૨ા સાધક મુનિની આવશ્યકાદિ ક્રિયાને તમે વ્યાવશ્યક કરો છો, તો પછી સ્વાધ્યાયના પાંચમાં ભેદરૂપે Page #102 -------------------------------------------------------------------------- ________________ પ૭ અનુપ્રેક્ષાના સાધકને પણ દ્રવ્યાવશ્યકમાં શા માટે કહેતા નથી ? | રામાધાન:- જેમ પરમાત્માની સ્તુતિમાં, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા આવશ્યક છે, તેવી રીતે અનન્ત શંકતના ધા૨ક આત્માનું લક્ષણ ઉપયોગ હોવાથી (અનુપ્રેક્ષાધા૨ક) તે સાધકની સ્પર્શનેન્દ્રિય, ૨ાનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેય) પૌદ્ગલિક હોવાથી જડાત્મક છે, જયારે ઉપયોગેન્દ્રિય ચેતનસ્વરૂપ આત્માનું લક્ષણ હોવાથી ભાવૅન્દ્રિયો આત્મા જ છે. આત્મા પોતાની અત્યુત્કૃષ્ટ સંયમની આરાધનાથી, દ્રવ્યંજિયા વરણીય અને નોજિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ કે ક્ષય જેમ જેમ કરતો જાય છે. તેમ તેમ તેની એકાગ્રતા પણ હજાશે લાખો ગુણા વધતી જાય છે. ફળસ્વરૂપે તેની અનુપ્રેક્ષા એટલે ગ્રન્થોના શૂમાર્થ તથા ૨હસ્યાર્થની ચિન્તન મનન ૨સ્વરૂપા હોવાથી તે આત્મા પોતાના ઉપયોગને શત પ્રતિશત ટકાવી શકે છે અને વધારી શકે છે. જ્યાં જયાં ઉપયોગ હોય ત્યાં ભાવક્રયાની હાજરી જૈન શાસને ટંકાની ચોટ સાથે માન્ય રાખી છે. જીવાત્માના જ્ઞાનમય વ્યાપારને જ ઉપયોગ કહેવાયો છે. શુત્રોચ્ચાર સ્પષ્ટ અને શુદ્ધ છે, વન્દનાદક્રિયા પણ સ્પષ્ટ અને શુદ્ધ છે. છતા તેને દ્રવ્યાવશ્યક કહેવાનો આશય એટલોજ હશે કે સ્પર્શનાદિ પાંચે ઈન્દ્રિયો દ્રવ્ય Page #103 -------------------------------------------------------------------------- ________________ પ અને ભાવથી બે પ્રકારે છે તેમ મન (નોઈન્દ્રિય) પણ દ્રવ્ય (બાહ્ય) અને ભાવ રૂપે (આન્ત૨) બે પ્રકારે છે. જીવમાત્રને દ્રવ્યેન્દ્રિયો અને ભાજયોની જેમ બાહ્યમન અને આન્તરમન પણ હોય છે. બાહ્યમન પૌગલિક હોવાથી જડ છે અને આન્ત૨ મન ચેતન સ્વરૂપ છે. ભવભાવાત્તના કેશ ફ૨તાં કેટલાય ભવોના પાપ મિથ્યાત્વ, કષાય અને વિષય વાસનાના કુસંસ્કારો આત્માના પ્રત્યેક પ્રદેશ પ૨ ચૌટલા છે, જેના કારણે ભાવમન (આન્ત૨મન, સૂક્તમન) તે જીવોના સંસ્કાશેને કેવી રીતે ? કોનાનમિત્તે ? કયાં ક્ષેત્રે ? કયા કાળે ? ભડકાવશે, તોફાને ચડાવશે અને આત્માની બધી સાધનામાં ચંચલતા, અસ્થરતા લાવી મૂકશે તેની ખબર ભલભલા સાધકને પણ પડતી નથી; અન્યથા કેવળ જ્ઞાનની શાવ નજદીક અગ્યારમે ગુણસ્થાનકે પહોંચી ગયેલા અને ચતુર્દશ પૂર્વધારીઓ પણ અધ:પતનના માર્ગે ચઢીને અધોગતિગામી શી રીતે બનતા હશે ? આ કારણે જ બાહ્યમન કરતા ભાવમન ને શિક્ષા દેવાની આવશ્યકતા શૌ કોઈએ માન્ય શાખી છે. સામાજિક ભયના કારણે મિથ્યા પ્રતિષ્ઠાને ટકાવી રાખવાના કારણે, મિથ્યા યશ કે કીર્તિને મેળવવાની દુરાશાના કારણે, પોતાનો વટ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ૯ કોઈ રીતે પણ ઓછો ન થાય તે કારણે અથવા પોતાના બ્રહ્મવ્રતમાં કે ક્રિયાકાંડમાં કોઈને પણ શંકા ન પડે તે કારણે પણ બાહ્યમનને અમુક સમયને માટે કે આ જીવન માટે પણ મર્યાદામાં રાખી શકાય છે જયારે ભાવમનના તોફાનો, રેસના ઘોડાની જેમ જૂદી રીતે કૂદકા મારતા હોય છે. બસ! આવા અને આના જેવા બીજા કારણોને લઈને પણ શુદ્ધોચ્ચારણ પૂર્વક શુભક્રિયા કરવા છતા પણ તેનું ભાવમન (સૂક્ષ્મ મન આન્ત૨ મન) એકાગ્રતા સાધી શકતું નથી માટે તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. બાહ્યમન અને બાહ્યક્રયાની શુદ્ધતા અને અશુદ્ધતાને જોવા માટે સૌ કોઈ સમર્થ છે, જયારે ભાવમનની શુદ્ધતા અશુદ્ધતાને જોવા માટે કેવળજ્ઞાની રિવાય બીજો એકેય સમર્થ નથી, મોહકર્મની ગ્રન્થમાં જકડાયેલા સાધકને, પોતાનું અજ્ઞાન, ભ્રમજ્ઞાન કે મિથ્યાજ્ઞાન, પણ અજ્ઞાનદ રૂપ; નથી દેખાતું, માટે જ જેમ પોતાના બાહ્ય ક્રિયા કાંડને, કેદ્રવ્યાવકના માલિકો પણ પોતાની ક્ષતિઓ ડૅશિથિલા ચાશે દેખાતા નથી અને જીન્દગી આમને આમ પૂર્ણ કરે છે. દ્રવ્યાવશ્યકનું વર્ણન ચાલે છે. ત્યારે જાણવાનું રહે છે કે તેનો સમાવેશ કયાં કયાં નયમાં કેવી રીતે થશે ? આ વાતને સૂત્રકા૨ ફ૨માવે છે. 'नेगमस्सणं एगो अणवउत्तो आगमओ एवं दव्वावस्सयं... Page #105 -------------------------------------------------------------------------- ________________ - ૬o. (સૂત્ર. ૧૪) દ્રવ્ય માત્રમાં અસ્તિત્વ, નાસ્તત્વરૂપે અનન્ત ધમાં વિદ્યમાન છે. યદ્યપિ આપણા જેવા છદ્મસ્થો અને મત જ્ઞાનની કચાશ વાળાઓ, અનન્તધર્મો ન જોઈ શકે કે ન કલ્પી શકે. તે વાત જુદી છે. પણ જે ધમ કેવળજ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાનીઓ જોઈ શક્યા છે, તેમાં શંકાનું સ્થાન નથી. જૈન શાસને પ્રત્યેક પ્રસંગમાં સ્યાતું એટલે કથંચિત શબ્દનો પ્રયોગ કરીને સૌ કોઈના મતિજ્ઞાનના દ્વાર ઉઘાડા જ ૨ખાવ્યા છે. જ્યારે બીજા દર્શનોએ પવનેવ” એટલે “ફેલા હા હા આમ જ છે. આવી રીતના ભાષા વ્યવહારથી સૌ કોઈના મતિજ્ઞાનના દ્વારા જ બંધ કરી દીધા છે. માટેજ ભાત દેશમાં ધર્મના નામે , ઈશ્વ૨ના નામે તત્ત્વના નામે કોઈ કાળે પણ ઝઘડા મટયા નથી. અનન્ત ધર્માત્મક વસ્તુના કેવળ એક ધર્મ ને જાણવાણી સાથો સાથ બીજા ધર્મ (પર્યાય)નો અપલાપ ન કરવાની બોલવાની રીત ને નયવાદ કહેવાય છે. અસ્તિત્વ કે નાસ્તત્વરૂપે અનન્ત ધર્મો (પર્યાયો) દ્રવ્યમાત્રમાં છે કે નહીં? સાધકને લાલ રંગના ઘડાને જ જાણવાની ઈચ્છા છે. જાણવાવાળો સાધક બરાબ૨ જાણે છે કે, ઘડાના વ્યાપારીને ત્યા ઘડાઓ, લાલ, પીલા, કાળા અને સફેદ આદિ રંગના પણ હોય છે. માગશર, પૌષ આદિ મહિનાઓમાં ઘડાયેલા છે, રામજી, શામજી કે દામજી આદિ કુંભારના Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬૧ હાથે ઘડાયેલા છે, પાટણ ખંભાત છાણી અમદાવાદ આંદ ક્ષેત્રોંમાં બનેલા હોય છે. આ પ્રમાણે અસ્તત્વરૂપે અનન્ત ધર્મો (પર્યાયો) ઘડાંમાં શગી નજરે જોઈ શકાય છે, તેમ છતાં તેનાપિતાએ ઘડો ખરીદકરી લાવવા માટે પુત્રને આદેશ આપ્યો છે, ત્યારે ખરીદનાર પણ કુંભા૨ને નસ્તત્વરૂપે પૂછવાનો હકદાર છે. તે આ પ્રમાણે આ ઘડો ખંભાત આદિ ક્ષેત્રોનો તો નથી, પીલા આંદ રંગનો તો નથી, સુવર્ણદ દ્રવ્યનો તો નથી, ચૈત્રદ મહિનાઓમાં તો ઘડાયેલો નથી. સારાંશ કે તેના પિતાએ પોતાના પુત્રને નીચે પ્રમાણે ની આજ્ઞા આપી હતી કે: અમદાવાદનો, લાલરંગનો, માટીનો, મહાસુદ ૧૫ ના દિવસે તૈયાર થયેલો, અને લાલજી કુંભારે ઘડેલા ઘડાને ખરીદી કરી લાવવાનો છે. ત્યારે ખરીદનાર પુત્ર પણ અસ્તિત્વ અને નાસ્તત્વરૂપે પૂછતાછ કરી. પિતાની આજ્ઞા પ્રમાણે ઘડો ખરીદશે કદાચ કોઈ કહેશે કે, ગઘેડાના શિંગડાની જેમ નાસ્તિત્વ નામનો પદાર્થ છે જ નહીં તો પણ તેમના કહેવા માત્રથી સંસા૨નો ભાષા વ્યવહાર લોપાતો નથી. અથવા દર્શન શાસ્ત્રોના જ્ઞાતાઓના દર્શન તર્કો વડે પણ ભાષા વ્યવહાર ને બદલાવી શકાતો નથી. ૨સ્વયં તે પડતો જયારે નાતની પંગતમાં જમવા માટે જાય છે ત્યારે પીરસનારને પૂછે છે કે આ લાડવા (મોદક) બાજરીના લોટના તો નથી, મકાઈ ના લોટ ના તો નથી, વાહી અને દુર્ગન્ધ મા૨તા તેલમાં તો બનાવેલા નથી, ગંદા અને સ્નાન કર્યાવિના કંદોઈ પાસે તો બનાવ્યા નથી, ઈત્યાદી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨ નર્માસ્તરૂપે હજા૨ા પ્રશ્નો અને ઉત્તરો થી સંતોષ માન્યા પછી જ તે પંડિતો ચતુર્વેદીઓ, ત્રિવેદીઓ પણ થાલીમાં ખી૨સાયેલા ૧૦-૧૨ મોદકોને પોતાના પેટમાં પધરાવે છે. સારાંશ કે, પ્રત્યેક પદાર્થમાં સ્તત્વ અને નસ્તિત્વરૂપે અનન્ત ધર્મો વિદ્યમાન છે. પણ તે જાણવાની અત્યારે ઇચ્છા નથી. કેવળ તેમાનો પોતાના સ્વાર્થ પૂરતો એક ધર્મ ને જ સાધક જાણવા માંગે છે. તેને નય કહેવામા આવે છે. મૈગમ, વ્યવહાર, સંગ્રહ, ઋજીસૂત્ર, શબ્દ, સર્માણરૂઠ અને એવંભૂત ભેદે નયો ના સાત પ્રકા૨ છે; સૂત્ર હોય કે અર્થ હોય, શ્રોતાની અપેક્ષાએ નય દ્વા૨ા તેનો વિચા૨ ક૨વામાં આવે છે; નૈગમનય કેટલા પ્રમાણમાં દ્રવ્યાવશ્યક ઈચ્છે છે ? જવાબમાં જાણવાનું કે આનય ઉપયોગ વિનાનો એક વ્યાવશ્યક આગમથી દ્રવ્યાવશ્યક કહેવાશે, તેવી રીતે ઉપયોગ રહિત બે, ત્રણ કે તેનાથી પણ વધારે દ્રવ્યાવશ્યકતા મર્દાલકબનશે. કેમકે આ નય સામાન્ય અને વિશેષર્ષાદ ઘણા પ્રકારે વસ્તુનો સ્વીકા૨ કરે છે. સંગ્રહની જેમ કેવળ સામાન્યને, તથા લૌકિક પ્રવૃત્તિ સ્વરૂપ જેનો વ્યવહા૨ છે, તેવા વ્યવહા૨ નયની જેમ કેવળ વિશેષ ને જ ગ્રહણ કરતો નથી. વસ્તુમાત્રમાં સામાન્ય અને વિશેષ ધર્મો, સ્વત: Page #108 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે, સમવાય ને લઈ સામાન્યત્વ કે વિશેષત્ત્વને માનવાની જરૂર નથી કારણ કે તે બંને ધર્મો પદાર્થ માત્રમાં બીજાની અપેક્ષા વિનાજ રહેલા છે. જેમકે:- વસ્તુની સત્તાને માનનાર, ઘટત્વ, પટત્વ, મનુષ્યત્વ આદિ સામાન્ય ધર્મને સૂચવે છે. કારણ કે ઘટમાં ઘટસ્વ. પટમાં પટત્વ અને મનુષ્યમાં મનુષ્યત્વ કોઈની શેકટોક વિના અબાધ વિધમાન છે જ કુંભા૨ના હાથે ઘટ, વણક૨ના હાથે પટ, અને જાવામાં સ્વકર્મ વશ જયારે મનુષ્ય શરી૨ ધારણ કરે છે ત્યારે જ ઘટવ, પટન્દ્ર, અને મનુષ્યત્વાદ સામાન્ય ધર્મો ઘટાદના સાથેજ હોય છે, સુવર્ણ, ચાંદી, માટી, પિતલ આંદના ધડાઓમાં ઘટત્વ નામનું સામાન્ય ધર્મ શર્વથા અને શર્વા વ્યાપક જ છે: જયારે વ્યવહા૨ નય પદાર્થ માત્રમાં વિશેષ સ્વરૂપને માને છે, અને કહે છે કે:- (વનસ્પતિમાનય આવા પ્રકા૨ના ભાષાવ્યવહાર થી વિશેષતા વિનાની કંઈ વનસ્પતિ કેવી રીતે લાવશે ? કેમ કે વનસ્પતિ માત્ર આમ, નિબ, રાયણ, ભીંડા, કારેલા આદિ જ હશે. માટે વનસ્પતિને લાવ એના કરતા આમ્ર લાવ, રાયણ લાવ, ભીડાં કારેલા લાવ આવી રીતે વ્યવહાર નયની માન્યતા છે. જળને લાવવા માટે ઘટત્ત્વ શબ્દના પ્રયોગ કરતા માટીનો ઘડો લાવ આમ બોલવું વધારે ઠીક છે. આ નય પણ નૈગમ નયની જેમ અનુપયુકત દ્વવ્યાવશ્યક ને માને છે. સામાન્ય નય સામાન્યની સત્તાને Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૬૪ જ માને છે અને પ્રબોધે છે કે જે કંઈ છે તે સામાન્ય જ છે. આ પ્રમાણે સંગ્રહ નય કેવળ એક અનુપયુકત દ્રવ્યાવચકને માને છે. ઋજુસૂત્રના મતે ભૂતકાળ ચાલ્યો ગયો છે અને ભાવી કાળ દૂર છે માટે કેવળ વર્તમાનની અપેક્ષા એ એક જ અનુપયુકત દ્રવ્યાવશ્યક છે. શેષ ત્રણ નય શબ્દ પ્રધાન હોવાથી ત્યા અર્થ ગૌણ હોય છે, માટે તેઓ કહે છે કે જે સાધક આવશ્યક સૂત્રોનો જ્ઞાતા હોય તે ઉપયોગ વિનાનો સંભવી શકે નહી. કેમ કે જયા જ્ઞાન છે તે ઉપયોગ વિના હોઈ શકે નહીં. માટે શબ્દ, શમભરૂઠ અને એવંભૂત નય ના મતે દ્રવ્યાવશ્યક છે જ નહીં. યદાપિ આ સાતેયોની માન્યતા જૂદી જૂદી છે. તથાપિ તેઓ સ્થ:સ્વાદ નામના મહારાજની આજ્ઞામાં હોવાથી. પોત પોતાની વાતને જાહે૨ ક૨શે પણ કયાંય બીજા નયોનો અપલાપ ક૨વામાં તેઓ માનતા નથી ઘટનિત્યજ છે આમ જ લગાડીને બોલવાથી તો તમે ક્યારેય ચૌર્યાસના ચકકરમાંથી બાહર આવવાના જ નથી, કેમ કે જો ઘડો નિત્ય જ હોય તો તે ફૂટે શા માટે ? અને ફૂટયા પછી તે ઠીકરાઓને કોઈ પણ ઘડો કહેતા નથી માટે હે પંડિતો ! તમે તમારી ભાષામાંથી "જ" શબ્દ લગાડીને બોલવાની અત્યઆદતને છોડી ઘડો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જીવ શાસ્વત પણ છે અને અશાશ્વત પણ છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ કપ ઘડામાં અત્યારે સ્તત્વ ધર્મ પણ છે અને નાસ્તત્વધર્મ પણ છે. આ બધી વાતો સર્વથા અનપઢ માણસને પણ સમજવામાં આવી જાય છે. ત્યારે તેવી જ ભાષા બોલવી જોઈએ જેનાથી કલેશ કંકાસ નું સમાપન થાય શગષનું હનન થાય, કામ ક્રોધાદિનું દમન થાય અને અજ્ઞાનનું નિર્ગમન થાય છે. ત્યારે સત્યજ્ઞાનની પ્રાપ્તિ શુલભ બનશે. ઉપર પ્રમાણે આગમથી દ્રવ્યાવશ્યકની ચર્ચા થઈ ગયા પછી હવે નોઆગમથી દ્રવ્યાવચકનું સ્વરૂપ ક્યું છે ? જે વિનોમામ વ્યાવસ... (સૂત્ર ૧૫) અર્થ:- નોઆગમથી, જ્ઞશરી૨, ભવ્ય શરીર અને તે બંનેથી વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. નોઆગમમાંસ્થિત 'નો શબ્દ, શર્વ નિષેધ અને દેશનિષેધ અર્થમાં વપરાયો છે, તેમાંથી જ્ઞશરી૨ અને ભવ્ય શરીરને વર્તમાનમાં આગમનો સર્વથા અભાવ છે. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. તવ્યતિરકત (બંનેથી જૂદી વ્યકત) સાધકમાં વન્દન, પ્રતિ ક્રમણાદ સૂત્રો જે બોલાય છે. તે આગમ છે, અને અહોકાય કાય આંદ આવર્તાદક અને મુહપતિ પાંડે લેહન આદિ ક્રિયાઓ છતાં ઉપયોગ વિનાના તે સાધક ને નોઆગમથી દ્રવ્યાવશ્યક કહ્યો છે. અર્થાત્ સૂત્રો આગમ છે અને ક્રિયાઓ નોઆગમ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ T જ્ઞશરીર દ્રવ્યાવશ્યક.... ને વિજ તે નાળયરી વ્યાવસ્તર્યં... (સૂ. ૧૬) માનવમાત્રનો ભાષાવ્યવહા૨, સર્વ દેશોમાં એક સમાન જ રહ્યો છે. જેમ કે: નિવેષમાં વિદ્યમાન સાધક જયારે સ્વર્ગવાસી બને છે, ત્યારે મૃતશ૨ી૨ ને જોઇને પણ સાક્ષર કે નિરક્ષર એક જ વાત કહેશે કે આ મુનિરાજ જયારે જીવિત હતા ત્યારે ષડાવશ્યક, આચારંગ, દશવૈકાલિક આદિ આગમોના સારામાં સારા જ્ઞાતા હતા, પાઠક હતા, ઉપદેશક હતા, આવા પ્રકા૨ના ભાષાવ્યવહરને અસત્ય શી રીતે કહેવાય ? હવે સૂત્રનો અર્થ વિચારીએ, શરી૨માત્ર પ્રાંત સમયે શીર્ણથાય છે માટે શ૨ી૨ કહેવાય છે. તે જ્ઞાનવંતનું હોવાથી અર્થાત્ ચૈતન્ય પર્યાથી અચૈતન્ય પર્યાયને પ્રાપ્ત થયું છે, માટે જ શ્ર્વાÁનશ્ર્વાસ રહિત છે, કેમ કે ગ્વાદિ ક્રિયા વિતને હોય છે. મૃતને નહી. ટ્રેન, પ્લેન, બસ, કાર આદિ એક્ષીડેન્ટના કા૨ણે અથવા વિષ પ્રયોગ આદિના કારણે પણ ઘણીવાર તે મરતો નથી કા૨ણે કે જ્યાં સુધી બેડીસમાન આયુષ્ય કર્મના ૫૨માણુંઓની સત્તા છે ત્યાં સુધી કોઇ પણ મરતો નથી, એટલે કે મૃત્યુ સ્વાવિક નથી પણ આયુષ્ય કર્મને આ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ભારી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આયુષ્ય કર્મનો છેલ્લો પરમાણું જયાં સુધી હશે ત્યાંસુધી કોઈ પણ માણસ કે તિર્યંચ ના૨ક કે દેવ મ૨વાનો નથી અને તે કર્મ ક્ષીણ થતાં જ સર્વથા નિરોગી માણશ પણ આંખના પલકારે સમાપ્ત થશે. અને ચાલુ વર્તમાનક શરીર અને શરીર સાથે જોડલી વધારેલી માયાનો ત્યાગ કરી બીજો અવતાર, શરીર અને સંસારની માયાને (નાટકો) નવે ૧૨ થી પ્રાપ્ત કરશે. આહા૨ પરિણતિથી ઉત્પાદિત શરીરના ચયથી ત્યત શરીર તે જીવતાવસ્થામાં આવશ્યક ભાવનું કા૨ણ હોવાથી દ્રવ્યાવયક કહેવામાં અને માનવામાં કોઈને પણ વાંધો નથી. આગમશાત્ર તથા બીજા પણ શાસ્ત્રોનો પાક ભાષક અને ઉપદેશક, મુનિ, આચાર્ય કે ઉપાધ્યાય મૃત શરીર, શવાંગ પ્રમાણ શય્યાપ૨ અઢીહાથ પ્રમાણ આસન પ૨ અથવા શબને જયા મૂક્યું હોય તે ભૂમિપર સ્થાપિત મૂનના શરીરને જોઈ અહો ! આવો અઠંગ અભ્યાશી મુનદિવંગત થયો ! પર્દાલક શરીર ધારણ કરીને પણ સૂત્રોના રહસ્યને જાણનાશે હતો. જેમણે આખી જીદગી પઠન પાઠન તથા કર્મોની નિર્જરામાં પૂર્ણ કરી છે. તે મહાપુરુષ હવે આપણી સામે નથી. આ પ્રમાણે સૌ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ કોઇ બોલે છે, વન્દે છે. તેમ છતાં અત્યારે તે મુનિનું શ૨ી૨ અનુપયોગી હોવાથી નો આગમ થી વ્યાવશ્યક કહેવાય છે. જે માટી ના ઘડામાં એક સમયે ઘી તથા મધ ભરાતું હતું હવે ખાલી છે છતાં પણ લોકો કહે છે કે આ ઘીનો અને મધનો ઘડો છે. ભવ્ય શરીર દ્રવ્યાવશ્ય.. નો આગમ થી વ્યાવશ્યકના બીજા ભેદને ફ૨માવતા સૂત્રકા૨ કહેછે. “સે જિ હૈં વિસરીબાવસ્તર્યં.. (સૂત્ર ૨૭) અર્થ: સૂત્રનો અને પ્રસ્તુતનિક્ષેપાનો ભાવ આ પ્રમાણે છે. ઉચ્ચીખાનદાનમાં માતાની કુક્ષિમાં, નવર્માહના પૂર્ણ કરીને સંસા૨ની સ્ટેજ૫૨ જન્મેલો બાલક, ર્ભાવત વ્યતા ના યોગે દીક્ષા સ્વીકાર કરે છે. ચંચલ છે તો પણ પઠન શીલ છે. રોજની બે ચા૨ ગાથાઓ પણ કરે છે. યથા ર્રાતિ પડિલેહનાદિ ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરે છે. આવા મુનિને જોઈ સંઘના કોઈ પણ ભાગ્યશાળી શ્રાવકના મનમાં એકજ વિચા૨ આવે છે. ‘આ મુનિ આગળ જતાં સારામાં સારો વિદ્વાન, વકતા અને પાઠક થઈ સંઘના ભા૨ને વહન કરી શકશે. જો કે અત્યારે તો તે સાવ નાની ઉમ્રમાં છે, ભવષ્ય કાળ લાંબો છે. તો પણ આપણા સૌ નો ભાષાવ્યવહા૨ એક Page #114 -------------------------------------------------------------------------- ________________ ' ૬૯ શમાન જ છે કે, આ મુનિ આગળ વધીને પોતાનું અને પોતાના ગુરુનું નામ દીપાવશે. માટે નોઆગમ થી તે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક કહેવાય છે. કુંભારને ત્યાંથી આવેલા નવા ઘડાને જોઈ કહેવાય છે કે આ ઘડો ઘી ભ૨વા માટે અને આ ઘડો મધ ભરવાને માટે ઉપયુકત થશે. હવે શાસ્ત્રાનુસાર આનો ભાવ જાણીએ, આ બાળમુનિ ભવિષ્યમાં આપણી વિવક્ષાને અનુસા૨ વિદ્વાન, વક્તા કે આચાર્ય થશે. અત્યારે આગમનો અભાવ હોવાથી નોઆગમ માનવું રહ્યું. કારણ કે હે પણ નો શબ્દ શર્વ નિષેધ અર્થમાં છે. શકાં:- ભાવ આવશ્યકનું કારણ દ્રવ્યાવશયક છે, તો પછી આ બાળમુનમાં આગમનો અભાવ છે તો તેના પ્રતિ તે કા૨ણ શી રીતે બનશે ? કાર્ય નો જ અભાવ દેખાતો હોય તો તેમાં કારણની યોજના કરવાથી શો ફાયછે ? જવાબમાં જણાવાનું કે, ભાવીમાં થનારા પર્યાયમાં અત્યારે પણ અસ્તિત્વનો ઉપચાર સૌને માન્ય છે. જેમ “વારિરિમૂવલુપવાર આ પ્રમાણે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક નોઆગમ થી કહેવાય છે. બજેથી વ્યકિત દ્રવ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. લૌકિક, કુપ્રાવર્ચાનક અને લોકોત્તરક. લૈકિક દ્રવ્યાવય: Page #115 -------------------------------------------------------------------------- ________________ go સ્યાદ્વાસિદ્ધાન્ત ને આત્મસાત્ કરી, તેવીજ ભાષા બોલવામાં જૈન શાસનની પદ્ધતિ સર્વથા પઅશંસનીય રહી છે. પોતાના શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાની ભાવના ના માલિક સૂત્રકારો પણ શબ્દની વ્યાખ્યા ક૨વામાં સદૈવ ઉદા૨ દિલવાળા જ ૨હ્યાં છે, આવશ્યક શબ્દની વ્યાખ્યા ક૨વાના પ્રસંગમાં તે શબ્દ ક્યા સ્થાને કેવી રીતે ઉપયુક્ત કરી મિથ્યાજ્ઞાનમાંથી શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવી શક્યા છે. નોઆગમથી તદ્ભૂતરિક્ત આવશ્યક શબ્દને સમજાવતાં કહ્યું કે, “સેવિત તોડ્યું ટુવાવસ્મયં (સૂત્ર ૧૮) અર્થ અને કામના નિયાણા પૂર્વક જેમણો માનવાવતા૨ મેળવ્યો છે, તે ભાગ્યશાળીઓ પણા આવશ્યક એટલે પ્રતિદિન ક૨વાના પોતાના શારીરિક ભોગવટાને કરે છે, તે કોણ કોણ ? ૧) રાજા- ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ અને મહામંઽલક ાજા. ૨) ઈશ્ર્વ૨- યુવરાજ અને સામાન્ય મંઽલક અમાન્ય. ૩) તલવ૨- તુષ્ટ થયેલા રાજાએ સુવર્ણ પટ્ટકર્તાદ આપ્યા હોય. ૪) ઈલ્ય- હાથી પ્રમાણા દ્રવ્યનો માલિક શેઠ. ૫) પૂ૨જયેષ્ઠ- ગામનો આગેવાન ર્વાણક શેઠ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ७१ ૬) સેનાપતિ- હાથી-અશ્વ આદિ સેનાનો ધતિ. ૭) સાર્થવાહ- ગણ્ય, ધાર્યુ, મેય પરિષેધ દ્રવ્ય લઈને બીજા દેશમાં જના૨. વ્યાપા૨ા ૮) સામાન્ય પ્રજા. ઉપરોકત આઠે પ્રકા૨ના મોટા માણસો, જેમની પાસે અર્માણત સંર્પાત્ત છે, સત્તા છે. તે બધાય, પાછળની રાતે, પ્રકાશવાળી રાતે, વિશેષ પ્રકાશવાળા સમયમાં જ્યારે સૂર્યોદય થવાની તૈયારી છે. સૂર્યોદય થઈ ગયો હોય. અથવા તેની રોશની પૃથ્વીપર પડી ગઈ હોય. ત્યારે તે માનવો, જેને કર્યાવના ન ચાલે તેવા આવશ્યકોને ક૨વામાં લાગી જાય છે. જેમ કે દાંત સાફ ક૨વા, મોઢું ધોવું, તેલનીમાલીશ કરવી, ૨સ્નાન ક૨વું, શ૨ી૨ સા૨ી ૨ીતે સાફ ક૨વું, ઘોયેલા વસ્ત્રોનું પરિધાન કરવું, શ૨ી૨ના શણગા૨ માટે લેપો કરવા, માથા૫૨, હાથ૫૨ અને કમ૨ ૫૨ આભૂષણો ૫હે૨વા, સ૨સવ દૂર્વા આર્વાદથી મંગળ ક૨વું, કાચમાં મોઢું જોવું, વસ્ત્રોને પિત ક૨વા, ભિન્ન ભિન્ન પુષ્પોને, માળાઓને ધા૨ણ ક૨વા, ઈત્યાદી વ્યાવશ્યક કરીને, રાજાઓના દ૨બા૨માં જાય છે, વ્યાપા૨ માટે દુકાને જાય છે. ત્યા૨ પછી જૂદી જૂદી જાતની ક્રીડાઓ માટે ઉદ્યાનમાં, તળાવમાં અને તેવા પ્રકા૨ના ૨મણીય સ્થાનોમાં જઈ હાસી-મજાક કરે છે. આ બધા કાર્યોં પ્રાત:કાળમાં બપોરમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ७२ અને સાયંકાળે પણ વશ્ય કરતા હોવાથી નોઆગમથી દ્રવ્યાવશ્યક જાણવું. " अवश्यं क्रियते इति आवश्यकम् ‘આમાં કેવળ-વ્યુત્પત્તિમાત્ર થી જ આવશ્યક શબ્દ છે, તો તેને દ્રવ્ય શા માટે કહો છો ? કેમ કે વિક્ષિત ભાવનું કા૨ણ દ્રવ્ય છે. ઉપ૨ની બધી ક્રિયાઓ કયારેય પણ ભાવાવણ્યકનું કા૨ણ બનવાની નથી જવાબમાં જાણવાનું કે આમાં જે દ્રવ્ય શબ્દ મૂકાયો છે. તે દ્રવ્યના લક્ષણવાળું દ્રવ્ય શબ્દ માનવાનું નથી. ૫૨ન્તુ અ પ્રધાન વાચક દ્રવ્ય શબ્દ જાણવો. કા૨ણ કે ઉ૫૨ની ક્રિયાઓમાં યોજેલ આવશ્યક શબ્દ કયારેય મોક્ષનું કા૨ણીભૂત બનવાનું નથી. પ૨ન્તુ આ બધાય સંસા૨ વૃદ્ધિના જ કા૨ણો છે. માટે જ અપ્રધાનભૂત દ્રવ્યશબ્દ યોજવામાં આવ્યો છે. ત્યારે શું, સ્નાનાદિ ક્રિયાઓ ધર્મ નથી ? જવાબમાં જાણવાનું કે, જે શ૨ી૨ને આપણે સુન્દ૨ બનાવવા માંગીએ છીએ. તેની મૂળોત્પતિ માતાની કુશીમાં મિશ્રણ થયેલુંપિતાનું શુક્ર અને માતાના ૨૪, જેવા અદર્શનીય અને ગંધાતા પદાર્થો દ્વા૨ થયેલી હોવાથી શ૨ી૨ સ્વયં અશુદ્ધ જ છે. તેમાં હાડ, માંસ, ચરબી, પિત્ત, કફુ અને રક્ત ની ભ૨માલ હોવાથી સર્વથા અને સર્વા શુદ્ધિવિનાનુંજ ૨હેવાનું છે. તો પછી શરીરના ધર્માં આત્માના શી રીતે થઈ શકવાના Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩ છે ? બેશક ! આત્મોન્નતિ માટે શરીરને માધ્યમ માનવામાં કોઈને પણ વાંધો નથી તેને ગંદું રાખવાનું તો જૈન શાસન જેવું અદ્વિતીય અને માતબર શાશન પણ કહેતું નથી. શરી૨ ભાડાના મકાનની સમાન હોવાથી તેને સાફસુફ રાખવું જોઈએ. તથાપિ ભાડાનું અને પ્રતિ સમયે જીર્ણ થવાવાળું શરીર છે. તે પણ કોઈએ ભૂલવું ન જોઈએ. આવા ભાડાના શરીર ને જ તમારું પોતાનું એટલે કે શરીરને જ આત્મા માનવાગયા તો પરમાત્મ ૨સ્વરૂપ આત્માની કંઈ દશા થશે ? ભાડાના મકાનથી ભાડુતી જેમ પોતાનું સ્વાર્થ સાધી લે છે, તેમ શરીરદ્ધાશે તેમાં બિરાજમાન, અન્તત શકિતના માલિક આત્મારામનું હિત સધાય. નવા પાપોના દ્વાર બંધ થાય. જન્મજન્મના હેવા કરતા લાગેલા જૂના પાપ ધોવાય તેની કાલજી રાખવી સર્વશ્રેષ્ઠ અને સૌપ્રથમ ઉપાદેય ધર્મ છે. ઉપનિષવૅ માં પણ કહેવાયું છે કે “બહાચારી અદા શુચિ' શર્વાશ કે અલ્પાશે પણ બહાચર્ય ધર્મની આરાધના ક૨ના૨ આત્મા દેવ પવિત્ર જ છે. સમ્યગજ્ઞાન દ્વારા બ્રહાચર્ય ધર્મની (સમ્યત્રની આરાધના કરીને બ્રહ્મનિષ્ઠ કે પરમાત્મનિષ્ઠ થઈ શકાતું હોય તો. જીવ હત્યાનું પાપ શા માટે વધારવું જોઈએ. કેવળજ્ઞાન ના માલિક અરિહંત પરમાત્માએ પોતાના Page #119 -------------------------------------------------------------------------- ________________ ভ શાનથી પૃથ્વીરાણી અને વનસ્પતિ આદમાં સૂક્ષ્મરૂપે કે બાદરૂપે વિધમાન અનન્ત જીવોને જોયા છે. જે વાતને આજનું સાયન્સ પણ સ્વીકારે છે; તો પછી બે કે ત્રણ લોટ પાણીથી શરી૨ ઉપ૨ ઉપ૨થી સાફ થઈ જતું હોય તો બે ત્રણ ડોલ (બાલ્ટી)નો વપરાશ અહિશક માર્ગ નથી. છેવટે જીવહિંસા પાપ તો છે જ. તેને ચાહે આપણે માનીએ કે ન માનીએ પોતપોતાના મનકલ્પત શાસ્ત્રો તેમાં જીવહિંસા માને કે ન માને તેથી જીવહત્યા ધર્મ થવાનો નથી જ. ___दया धर्म का मूल है। धम्मस्सश्रवणणी दया भावा પવિત્રશિદ્ધાન્તોને ધ્યાનમાં રાખી દયા ધર્મ દ્વારા શરીરની શુદ્ધિનું લક્ષ્ય રાખવું. જે આત્મશુદ્ધિનું શ્રેષ્ઠતમ માર્ગ છે. છેવટે વપવિનાશી...' ગમે તેટલું શણગારેલું શરીર શ્મશાનના લાકડા ભોગુ જ થવાનું છે. ત્યારે '..તૂ અવિનાશી' તારો આત્મા સદૈવ અવિનાશી, અજ૨, અમ૨. શચ્ચિદાનન્દ સ્વરૂપ અને દર્શન જ્ઞાન ચારિત્રમય હોવાથી આત્માને જ શણગા૨વાનું લક્ષ્ય કલ્યાણ કા૨ણ છે. આ રીતે તવ્યતિરેક્ત દ્રવ્યાવશ્યકનો પ્રથમ ભેદ લૌકિક આવશયક પૂર્ણ કર્યું. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કુપ્રાવનિક દ્રવ્યાવશ્યક :-' " कुत्सितं प्रवचनं शास्त्रं इति कुप्रावचनिकाः' જેમનું શાસ્ત્ર, અહિંસા સંયમ અને તપોધર્મ સાથે અનુબંધ ન ધરાવી શકે તે કુપ્રવચન અને તેને માનનારા કુપ્રાવર્ચાનકો કહેવાય છે. તેમને સમ્યજ્ઞાનનો અભાવ અને તિ-અજ્ઞાનનો ભ૨માલ હોવાથી ગમે તેવી કલ્પના કરી અને ગમે તેની પૂજા કરી જીવન યાતન કા૨ના૨ા હોય છે. દેવના બે પ્રકાર છે, લોકોત્તર અને લૌકિક... (૧) લોકોત્તર દેવ - જેમણે પોતાના ઉત્તમોત્તમ પુરુષાર્થ દ્વારા, ઋદ્ધિગા૨વ, ૨સગાવ, સાતાગા૨વ, લોકેષણા, ભોગૈષણાઅને વિનૈષણા, કામાગ, સ્નેહાગ ષ્ટિરાગ, ક્રોધ, માન, માયા અને લોદિ ઉ૫૨ સમ્પૂર્ણ કંટ્રોલ કરીને, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય વિનાની સર્વથા દ્વિતીય તપશ્ચર્યારૂપી ઔગ્નમાં ભવભવાન્તરના ઘતિકર્મોને સમૂળ બાળીનાખ્યા છે. અને કેવળજ્ઞાનના માલિક બની સાધુ-સાધ્વી-શ્રાવક અને વિકારૂપ સંઘની સ્થાપના કરી લીધા પછી શેષ અર્થાત કોને પણ નાશ કરી અનન્ત સુખના સ્થાનરૂપ સિશિલાને પ્રાપ્ત કરી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શક્યા છે. હવે પછી તૈમને જન્મ, મરણ અને શરીર નથી કોઈને શાપ કે આશીર્વાદ દેવાના નથી. કર્મોના બીજ દગ્ધ થયા હોવાથી ફરીથી અવતાર લેવાનો નથી. માટે ત્યસ્વરૂપે, નિરંજન, નિરાકાર, દેવાધિદેવ શર્વજ્ઞ તીર્થંકર અને પરમાત્મપદને સાર્થક કરનારા અરિહંતો અને શિદ્ધ ભગવંતો જ લોકોત્તરદેવ કહેવાય છે. (૨) લૈકિકદેવઃ ચારગતિરૂપ સંસા૨ના સ્વર્ગલોકમાં રહેનારા છે. ચદાપિ મનુષ્ય યોનિના જીવો કરતાં તેમના આયુષ્ય, રૂપ, સ્વરૂપ, અને શરીર લાખો ગુણા વધારે સારા હોય છે. બીજાઓને આશીર્વાદ અને શાપ દેવાની શકતવાળા હોય છે. શાસ્ત્ર અને નારાજીને વશ થતા વાર લગાડતા નથી. છતાં પણ “ક્ષી પુષે માર્ચોવં વિરાજિ' આ ન્યાયે તેમને પણ ફરી ફરીથી માતાની કક્ષમાં અવતાર લેવાનું કુરજીયાત છે. મનુષ્ય યોનના માનવોની જેમ તેમને પણ શગ, દ્વેષ, માયા, લોભ વિષય વાસના, લડાઈ ઝઘડ, ઈ અ દેખાઈ આદના સંસ્કારો હોવાથી અવા૨ આવ્યું માનવો કરતા પણ વધારે ક્રૂર ઘાતક અને ખતરનાક બની શકે છે. માવન યોનિપ્રાપ્ત માનવો તો હજી પણ સંતોષી બહાચારી, તપસ્વી, ત્યાગી. ગૃહસ્થાશ્રમની મર્યાદાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭ બ્રહાચારી હોઈ શકે છે. જ્યારે દેવો. દેવીઓ, ઈન્દ્રાણીઓ. મહાદેવીઓ અને જગદમ્બાઓ ક્યારેય બહાચારી હોતા નથી. ઉપનિષદે પણ સાક્ષી આપતાં કહ્યું કે . "नहि मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्' હવે સૂત્રનું તાત્પર્ય જોઈ લઈએ, સમ્યગૃજ્ઞાનથી હજારો માઈલ દૂર રહેલા કેટલાક જીવોને આ વાતની મુદ્દલ ખબર પણ નથી હોતી કે પૂજા-જાપ-ધ્યાન-દર્શન દે અનુષ્ઠાનો શા માટે કરવા ? ક્યાં દેવના કરવા ? તેઓ આ વાતની જાણકારી પણ લેવા નથી માંગતા કે મળતી દાળરોટલી કે દૂધ શેટલીમાં દેવ-દેવીઓની મહેરબાની છે કે પૂર્વ ભવમાં કરેલા અમાશ સત્કાર્યોની મહેરબાની છે ? આનાથી જાણી શકાય છે કે અજ્ઞાનમાં મિથ્યાજ્ઞાનમાં, વિપરીતજ્ઞાન, પૂર્વગ્રહીત જ્ઞાનમાં, કેટલી બધી અજબ ગજબની શકિત રહેલી છે. માટે તેઓ ઈન્દ્ર, કામદેવ, કાર્તિકેયહર શિવ (વ્યંતરવિશેષ) યક્ષ, ભૂત આદિ દેવો અને દેવીઓની મૂર્તિઓ, મંદિશે જયાં છે. તે સ્થાનોને લીપવા. ચશે સાફ ક૨વો, પુષ્પ, ધૂપ અને દૂધથી તેમને પૂજવા આદિ અનુષ્ઠાનો કરે છે, કોણ કોણ કરે છે ? રજ :-પ-૧૦ ભેગા મળીને ભિક્ષા માટે કરે છે. અથવા ખાતાપિતા ચાલે ફરે છે. દિરિવાઃ-શેરીમાં પડેલા વસ્ત્રોને પહે૨નાચ, Page #123 -------------------------------------------------------------------------- ________________ ७८ મંડિત :-ચામડાને પહે૨નાશ, મિક્ષાન્ડા :-કેવળ ભિક્ષામાં મેળવેલું ખાય છે. પણ પોતાની ગાયોનું દૂધ પણ પીતા નથી. પાડુરાદ :-૨ાખને ચોલનારા ગોતમા :-શિક્ષા દીધેલા બળદોને શણગારીને તેમને કોડીઓની માળા પહેરાવી, સીંગડાને રંગી તેમને ગામમાં ફેરવીને જે કંઈ મળે તેનાથી સંતોષ માનનાશ. વૃદ્વીપમાં :-ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનાશ. ચિંતા:-પોતાના માનેલા પોથીપાના વાંચનારા. વૈવિજઃ- સૌ કોઇના વિનય ક૨વામાં ધર્મ માનનારા. ઈત્યાદિ જૂદા જૂદા વેષે, રૂપે, ઇન્દ્રાદિ દેવોને પૂજના૨ા છે. અને તેમ કરી પોતાની અવિકા ચલાવે છે. ઇન્દ્રાદિદેવોનું પૂજન, લેપન આદિ ક૨વું તે કુપ્રાચનક વ્યાવશ્યક છે, આમાં દ્રવ્યત્વ, આવશ્યકત્વ અને નો આગમત્વ છે. માટે આને લૌકિક દ્રવ્ય અને લૌકિક આવશ્યક જાણવું. હવે લોોરિક દ્રવ્યાવશ્યક શું છે? “સે વિષ્ઠ તે નોપુત્તરિયં વ્યાવસ્તર્યં...? (સૂત્ર ૨૧) અર્થ:- લોકની અન્દ૨ ઉત્તર એટલે પ્રધાન તે લોકોર્નારક કહેવાય છે. અને જૈન શાસન જ લોકોત્તર છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્માના ઉત્કૃષ્ટ પરિણામોથી સમ્યફચારિત્ર સ્વીકારેલ છતાં પણ સ્વાધ્યાયમાં પ્રમાદ, ગુરુકૂળ વાચનો ત્યાગ, ગપ્પી બાજોનો સહવાસ અને તપોધર્મથી દૂર રહેનારા જૈન મુનિઓ પણ ધીમે ધીમે શિથિલ બને છે. અને ગ્રામચથી યુકત થયેલા તેઓ અવસર આવ્ય જિનેશ્વર દેવની કે ગુરુની આજ્ઞાનો પણ ત્યાગ કરી આન્તરક જીવનમાં સ્વચ્છી બનતા વા૨ ક૨તાં નથી. તેમ છતાં વ્યવહાર દષ્ટિએ પ્રતિક્રમણ કરવા માંડલીમાં આવી જાય છે. આવા મુનિઓનું પ્રતિક્રમણ લોકોતરક દ્રવ્યાવશ્યક છે. કારણમાં જાણવાનું કે : ગૃહસ્થોને રાજી રાખવા માટે વનાદથી લોકોને ખુશ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે. આવા મુનિઓ જીવવધની વિશત રૂપ મૂળગુણ અને પિંડ વિશુદ્ધ આદિ ઉત્ત૨ ગુણો ત૨ફ, આર્જા૨ક જીવનમાં બેદ૨કા૨ ૨હેનારા માટે જ ઘોડાની જેમ તોફાની ચાલે ચાલનારા દૌડતા દૌડતા જનારા અને દુષ્ટ હાથીની જેમ ગુરુ આજ્ઞાના અંકુશંવિનાના, વારંવાર હાથ-પગ-સાથળ-મોઢ, જાંધ ને ઘોનાશ, શાહ ક૨ના૨ા, સ્નાન ક૨નાશ, વાળોને સાફ રાખનારા, તેમાં સુગંધી દ્રવ્યો નાખી તેમને સુધારવા, સારી પથારી અને શારા કપડા રાખનારા મુનિઓનું ભાવશૂન્ચ આવશ્યક અપ્રધાન જાણવું આગમનો અભાવ હોવાથી દ્રવ્યાવશ્યક જાણાવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ટકારારે એક દષ્ટાંત થી સમજાવ્યું કે: વસંતપુર નગ૨માં, સ્વયં અગીતાર્થ, અસંવિજ્ઞ, મુનિઓનો ગચ્છ રહેતો હતો. તેમાં ગ્રામર્થ્ય ધર્મથી સર્વથા વિમુક્ત, સંવજ્ઞાભાસ એક મુનિ જૂદી જૂદી રીતે શેષોનું સેવન કરીને ગોચરી પાણી વાપરવાળા હતો. અને સાંજે પ્રતિક્રમણમાં બધાઓની વચ્ચે ભૂલોનું પ્રાર્યાશ્ચત પણ કરતો હતો. અને સાથોસાથ દોષોને છોડી દેવા માટે પણ તૈયાર ન હતો. ગચ્છનાયક ૨સ્વયં સૂત્રોના જ્ઞાનથી રહિત હોવાના કારણે પ્રતિદિન તે મુનની પ્રશંસા કરતા હતા. આ જોઈને પાશે ૨હેનારા બીજા મુનિઓને થયું કે, દોષોનું જાણી બુજીને સેવન અને પ્રતિક્રમણ સમયે આલોચન કરવામાં કંઈ બાંધો નથી તેમ માનીને બીજા મુનિઓ પણ શિથિલતાના માર્ગે જવા લાગ્યા. તેવા સમયે એક ઍવિજ્ઞ મુનિ મંડળ તે ગામમાં આવ્યું ૨-૪ દિવસમાં તે અગીતાર્થ ટોળાના તે સાધુને જોયું અને લાગ્યું કે હર હાલતમાં પણ સારું નથી તેમ જાણીને કહ્યું કે તમે આવા શઠ અને જાણી બુઝીને શેષોના સેવન કરનારા સાધુને પોષી ૨હ્યા છો અને પ્રશંસી ૨હ્યા છો તે ઠીક નથી. આનાથી બીજા બધાય સાધુઓનું અકલ્યાણ થશે. અને ગચ્છની મર્યાદા લોપાઈ જશે. તેથી આ સાધુને શમુઘયથી દૂર કરવામાં વાંધો નથી. આટલું કહ્યાં છતાં તે ગચ્છાધિપતિ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ન માન્યા. ત્યારે બીજા મુનિઓને સંબોધી કહ્યું કે આવા અગીતાર્થની પાસે રહીને તમે તમારા આત્માનું શા માટે બગાડો છો ? તેમ છતાં તે અગીતાર્થ આચાર્ય ન માન્યા અને સંવીન ગીતાર્થો બીજે દિવસે વિહાર કરી ગયા. આ કારણે જ આવા મુનિનું પ્રતિક્રમણ દ્રવ્યાવશ્યક તરીકે મનાયું છે. દ્રવ્યાવશ્યકના ત્રણે ભેદોનું નિરૂપણ કર્યા પછી હવે ભાવાવશ્યકને Íવસ્તૃત જણાવંતા સૂત્રકારે ફ૨માવ્યું કે: से किं तं भावावस्सयं ? दुविहं पण्णतं, तं जहा आगमतो નો મામોમ... (સૂત્ર ૨૨) ભાવાર્થ:- આગમથી અને નોઆગમથી ભાવાવશ્યક બે પ્રકારનો છે. જે શબ્દનો પ્રયોગ કરાય છે. તેના સત્યાર્થમાં તે શબ્દ બંધ બેસતો થાય, તે ભાવ કહેવાય છે. જેમ કે: તતિ : ઈન્દ્રાસન પર બેઠેલા દેવલોકની બધી ઋદ્ધિ શમૃદ્ધિથી યુક્ત, એટલે કે પ૨ૌસ્વર્યની ક્રિયાના અનુભવથી, તેવા પ્રકારના પરિણામ થી પરિણત ઈન્દ્ર, ભાવઈન્દ્ર છે. चन्द्रति - दीप्य ते - आहलादयतीति चन्द्रमाः Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પોતાની શપૂર્ણ ચાંદનીથી જીવ લોકને જ્યારે ખુશ કરે ત્યારે તે ચન્દ્રમાં કહેવાય છે. જે સમયે ભૂમિનું રક્ષણ કરતો હોય ત્યારે ભૂમપતિ, પ્રજાનું રક્ષણ કરતો હોય ત્યારે પ્રજાપતિ, નરપત, અને શર્યાદિના ચિહ્નોથી યુકત હોય ત્યારે તે રાજા કહેવાય છે. તેવી રીતે આવશ્યક સૂત્રોનો અને ક્રિયાનો જ્ઞાતા ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરે તેને ભાવાયક કહે છે. એટલે કે પ્રતિક્રમણ અને પ્રતિક્રમણ ક૨ના૨માં અભેદ જયારે રસધાય ત્યારે તે સાધક ભાવાવશ્યકનો માલિક કહેવાય છે. આ વાતને શાતે નયોમાં એવંભૂત નય સ્વીકાર કરે છે. આગમ થી ભાવાયક એટલે ? से किंतं आगमतोभावावस्सयं? जाणए उवउते सेतंभावावस्सयं (સૂત્ર ૨૩) ભાવાર્થ:- ચૂનાધક શબ્દોથી રહિત સર્વથા અણિશુદ્ધ આવશયક સૂત્રોને જાણના૨ તથા ૨જોહ૨ણ મુહપતિ આદિ દ્વારા કરાતી ક્રિયામાં પૂર્ણ ઉપયોગ વંત સાધક ભાવાયકનો માલિક બનવા પામે છે. સારાંશ કે: આવશ્યક સૂત્રોનો જ્ઞાતા સુત્રોચ્ચ૨ણ શમયે પાપોના પ્રાયશ્ચિત પૂર્વક જયારે સંવેગ અને વૈરાગ્યના પરિણામ થી પ૨ણત અને જ્ઞાન તથા ક્રિયામાં લગભગ અપ્રમાદી સાધુ આગમથી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ભાવાવશ્યકનો માલિક બને છે. કેમ કે સૂત્રો અને તેના અર્થોમાં ઉપયુક્ત મુનિમાં આગમનો સદ્ભાવ છે. અને તેનાથી તે સાધક બોલાતા સૂત્રો તથા તેના અર્થોમાં તલ્લીન હોવાથી ભાવવશ્યકમય જાણવો. કેમ કે આવશ્યક અને ઉપયોગના રિણામમાં સર્વથા ઐક્ય ભાવ છે. સાધક માત્ર કરાયેલા કે કરાતા પાપોમાં પાપની ભાવના કરે, તેને પ્રાર્યાશ્ચત દ્વારા આલોચનાદ્વારા, નિંદા કે ગર્હા દ્વા૨ા અને ફુરીથી તેવા પાપોમાં મારી બુદ્ધિ ન થાય તેવી રીતની આત્મજાગૃત જ ભાવાવશ્યક છે. માટે જ તેના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં અપ્રમાદ અવસ્થાનો પ્રવેશ થતાં જ પાપોને નિર્મૂલ થતાં વા૨ લાગતી નથી. નો આગમથી ભાવભાશ્યક એટલે ? ‘સેજિ તે નોઆમતો ભાવાવસ્યયં? (સૂત્ર ૨૪) અર્થ:- લૌકિક, કુપ્રાવર્ચીનક અને લોકોત્ત૨રૂપે નોઆગમથી ભાવાવશ્યક ત્રણ પ્રકારે છે. લૌકિક ભાવાવશ્યક એટલે ? લોકમાં થયેલું તે લૌકિક-પુરુષો દિવસના પૂર્વ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં મહાભારત અને પાછળના ભાગે રામાયણનું વાંચન અને શ્રવણ કરે છે. કેમ કે તેમને ત્યાં તેવા પ્રકારની રૂઢિ છે. આનાથી વિપરીત કરાય તો દોષ લાગે છે. આ કરણીય તેમના માટે અવશ્ય કરવાનું હોવાથી આવશ્યક કહેવાય છે. તેમજ તે બંને ગ્રન્થોના વાચક અને શ્રોતા ભાગવત અને રામાયણમાં ઉપયોગના પરિણામવાળા હોવાથી ભાવની વિધમાનતા સ્પષ્ટ અનુભવાય છે, તથા પુસ્તકોના પાનાઓનું પરાવર્તન, હોથોનો અભનય, શરીરનું નમાવવું, તથા ભાવાવેશમાં આવવાથી પોતાના હાથોને મસ્તક પર રાખવાની ક્રિયાઓને ભાવ પૂર્વક કરે છે. અને ક્રિયામાત્રમાં નોઆગમત્વ રહેલું છે. નોશબ્દ અહિ દેશથી નિષેધ બતાવનાર છે. તેથી તેમાં આગમત્વ છે જ કારણ કે લૌકિક અભિપ્રાયથી ભા૨તાદિ ગ્રન્થો આગમ છે. અને યથા સમયે લૌકિકો પણ ઉપયોગવાળા થઈને. તે તે ગ્રન્થોને વાંચે છે, સાંભળે છે અને મન-વચન, કાયાથી હર્ષાશ્વત થાય છે. આ રીતે તે લૌકિક ભાવાવશ્યક છે. પ્રવચનિક એટલે ? અર્થ:- ૨૨, ચીરિક આદિ જેમનું વર્ણન પહેલા કરી દેવામાં આવ્યું છે. તેઓ પણ અવસર આવ્યું. ઇજયા અંજલી હોમ આદ આવશયક કર્તવ્યો કરે છે. માટે તે ભાવાવશ્યક Page #130 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. ઈજયા:- યજન યાગ એટલે યજ્ઞ કરવો. અંજલી:- યજ્ઞમાં પણ, યાગના દેવનું પૂજન કરવાનો અવસર આવ્ય, હાથમાં પાણી લઈને જળાંજલી આપવી તે અંજલી કહેવાય છે. હોમ :- અગ્નિહોત્રકો દ્વારા આનનું હવન એટલે હોમવાના પદાર્થો અનદેવને સ્વાહા ક૨વા. જપ :- મંત્રનો જાપ કરવો. ઉદ્ક:- અમુકવાંજિત્ર દ્વારા બળદઆદના શક૨વા. શંખધ્વનિ આદિ વાજિંત્રોનો ઉપયોગ કરવો. નમસ્કાર :- નમો ભગવતે દિવસ નાથાય આદિ મંત્રોનું ઉચ્ચારણ કરવું તથા તે સંબંધી તવ, સ્તોત્રાટ બોલવા તે નમસ્કાર કહેવાય છે. ઈત્યાદીક કાર્યો ચક ચીરિકોને અવશ્ય કરવાના હોવાથી. તથા તેમના અર્થો, સ્તોત્રોમાં શ્રદ્ધાદિ પરિણામોનો રાદ્ભાવ હોવાથી તે ભાવવશ્યક છે. અને યથાવારે નમનાદમાં હાથ, પગ, મસ્તકાદિનો પ્રયોગ કરવો. આદિ ક્રિયામાં આગમનો અભાવ હોવાથી નોઆગમથી કુપ્રવચનક ભાવાવશ્યક કહેવાય છે. લોકાર ભાવાવરચક એટલે ? - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮ સેવિ નોમુરા પાવાવા ? (સૂત્ર. ૨૭) અર્થ:- પંચમહાવ્રતધારી સાધુ - સાધ્વી, દેશવિરત ધા૨ક શ્રમણોપાસક શ્રમણોપકા (શ્રાવક અને શ્રાવિકા) આ પ્રમાણે ચતુર્વિધ સંઘને ઉભય કાળ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા કરવી ફરજીયાત છે. અને આજે પણ તે ક્રિયા યથા વિધિ કરાય છે. તે આવશ્યક સૂત્ર અને ક્રિયામાં: ત્તિ :-સામાન્ય ઉપયોગ. તન્મનઃ-તે ક્રિયામાં વિશેષ ઉપયોગ. તા ઃ-લેય- એટલે શુભ પરિણામદ ભાવયુકત આવશ્યકમાં અર્થાત્ પ્રસંગની ક્રિયાના સમ્પાદનમાં અધ્યવસત પ્રારંભથીજ પ્રતિક્ષણ પ્રકર્ષતા, એટલે પ્રયત્ન વિશેષ અધ્યવસાય સૂત્ર અને અર્થમાં ઉપયુકત, અર્થાત્ પ્રશસ્તતમ સંવેગ અને વૈરાગ્યપૂર્વકની વિશુ, પ્રતિસૂત્ર અને પ્રતિક્રિયામાં અર્થો પ્રત્યે ઉપયોગિતા તથા શરીર ૨જોહ૨ણ મુખવઐકા (મુહપતિ) આદનો યથા સ્થાને શુદ્ધોપયોગ અને અવ્યર્વાચ્છા સંસ્કારોની પૂન:પુન: પ્રાપ્તિની ભાવના પૂર્વક આવશ્યકક્રિયામાં મન-વચન તથા કાયા થી ઉપયોગ શાખનાર સાધક એટલે આવશયક (પ્રતિક્રમણાદિ થી વ્યતિરિક્ત બીજે કયાંય પણ મન-વચન અને કાયાને જવા નહીં દેનાર લોકોત્તરક ભાવાવશ્યકનો Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સ્વામી બને છે. અહીં પણ ક્રિયામાં તોઆગમ સમજવાનું છે. ઉ૫૨ પ્રમાણે નામ, સ્થાપના દ્રવ્ય અને ભાર્વાનક્ષેપે આવશ્યક શબ્દનો નિક્ષેપ કર્યા પછી પણ જૂદા જૂદા દેશનાં તથા ાંતિના શિષ્યોને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવવાના ઇરાદે, અત્યન્ત ઉદા૨ બનેલા સૂત્રકા૨ સ્વયં તે આવશ્યક શબ્દના પર્યાયોનું વર્ણન કરે છે. આ વિશિષ્ટ તમ પતિ જૈનાચાર્યો શિવાય બીજે ક્યાંય દેખાતી નથી. તેં નહા તક્ષ્ણ નું ń ગાળા થોસા...(સૂત્ર, ૨૮) આ પર્યાયોમાં ચર્ચાપ જૂદા જૂદા અક્ષરો અને ઉદાત્તદિ ઉચ્ચારો છે, તો પણ અર્થના પ્રતિપાદનમાં કયાંય વિરોધ નથી. માટે એકાર્થક છે. તે આ પ્રમાણે... (૨) આવસત્યં :-આવશ્યક સંસ્કૃત છે, તેનું પ્રાકૃતમાં આવ૨સયં થાય છે. ૧) શ્રમણાદિ ચતુર્વિધ સંઘને અવશ્ય ક૨વાયોગ્ય. ૨) જ્ઞાર્નાદ ગુણોને અથવા મોક્ષને સ્વાધીન કરાવે. ૩) તીર્થંક૨ ગોત્રને બાંધવાને માટે ઘણા કા૨ણોમાંથી આવશ્યક પણ એક કારણ છે. ૪) નવા પાપોં રોકાય અને જૂના પાપોને આલોચના, નિંદના, ગર્હા અને પ્રાર્યાશ્ચત દ્વારા નિરિત કરાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૫) ચારે તરફથી ઇન્દ્રિયોના ૨૩ વિષયો, અનતાનું બંધી કષાયો તથા નોકષાયોને વશ કરાવે. ૬) સમ્પૂર્ણ દુર્ગુણોનો ત્યાગ કરાવવા પૂર્વક અનન્ત જ્ઞાનદિગુણો પ્રાપ્ત કરાવે. ૭) મુમુક્ષુઓને માટે નિયમપૂર્વક ક૨વા યોગ્ય. આ પ્રમાણે આવશ્યક શબ્દના આ સાતે અર્થો છે. ધ્રુવનિગ્રહ :-ધ્રુવ એટલે કર્મ અને તેનું ફળ સંસા૨ િ છે. માટે તેનો નિગ્રહ કરાવવામાં શ્રેષ્ઠ ઉપાદેય માર્ગ આવશ્યક છે. ષડ્વર્ગ :-સાયિક, ચતુર્વર્થાત, વન્દન, પ્રતિક્રમણ કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂપે અધ્યયનો જેમાં ૨હેલા છે. તે ષડ્વર્ગ પણ આવશ્યક છે. ન્યાય :-ભષ્ટાર્થ દ્ધિ એટલે મુક્તિનો સ૨ળમાર્ગ આવશ્યક છે અથવા અર્શાદ કાલીન જીવ અને કાઁના સંબોધોને તોડાવે તે આવશ્યક છે. આરાધના:- મોક્ષની આરાધનામાં મુખ્ય હેતું આવશ્યક છે. આ રીતે આવશ્યક શબ્દનો નિક્ષેપો પૂર્ણ કર્યો છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮૯ હવે શ્રુત શબ્દનો નિક્ષેપો કહેવાય છે से किं तं सुत्तं १ चउब्विहं पण्णतं तं जहा नामसुअठ ठवणसुअं, શ્વસુ, બાવકુ (સૂત્ર - ૨૯) શ્રુત શબ્દની પણ ચા૨ નિક્ષેપા પૂર્વકની વ્યાખ્યા આવશ્યક શબ્દની જેમ જાણવી. વિશેષ વકૃતવ્યતાને છોડી બાકી બધી વાતો પૂર્વવત્ સમજી લેવાની. જે જીવ હોય કે અજીવ, જીવો હોય કે અજીવો અથવા જીવ અજીવ હોય કે જીવો અજીવો હોય જેમનું નામ શ્રત રાખવામાં આવ્યું હોય તે કેવળ નામમાત્ર થી જ શ્રુત કહેવાય છે, ચાહે ગમે તે કારણે કોઈનું પણ નામ શ્રત રાખવામાં આવ્યું હોય તે કેવળ નામ નિક્ષેપા થી શ્રુત શબ્દ વાગ્યા ૨હેશે. કાષ્ઠ, કોડી, વસ્ત્ર, કે પુસ્તક આદિમાં શ્રતની સ્થાપના કરી હોય તે સ્થાપના શ્રત છે, તે થોડા કાળ માટે પણ હોય, કે લાંબા કાળ માટે પણ હોઈ શકે છે. (સૂત્ર. ૩૧). આગમથી દ્રવ્યકૃત બે પ્રકારે છે. (સૂત્ર.૩૨) જે ભાગ્યશાળી સાધકે આચારંગાદ શ્રત શાસ્ત્રશિક્ષિત, સ્થિત, જિત યાવત વાચના, પ્રચ્છના, Page #135 -------------------------------------------------------------------------- ________________ લ0 પરિવર્તના આદિ ધર્મ કથામાં વર્તમાન હોવા છતા ભણતા ભણાવતાં, ઉપદેશ કરતા, પરાવર્તન કરતા-કરાવતા પણ પોતે સ્વયં શ્રુતજ્ઞાનમાં ઉપયોગ વિનાના હોવાથી આગમને આશ્રય કરી તેને દ્રવ્યશ્રુત કહેવાય છે. શાસ્ત્રોના પાનાઓના નંબર યાદ રાખવા છતાં, કયો વિષય ક્યાં આગમમાં છે ? તેની બીજાઓને આશ્ચર્ય પમાડે તેવી માહિતી ધરાવનાશ છતાં, શિષ્યોને ભણાવતા ક્યાંય પણ ભૂલ ચૂક ન થાય તે પૂરે પૂરી કાળજી રાખવા છતાં પણ પોતે પોતાના માર્નારક અધ્યવસાયોમાં તે મૃત પ્રત્યે ઉપયોગવિનાના હોવાથી તેઓ દ્રવ્યકૃતમાંજ અટવાઈ ગયેલા હોય છે, (સૂત્ર 33) | સર્વથાનિષ્પક્ષપાત જૈન શાસને ઉપયોગ હિત ગમે તેવા અકાટય વિદ્વાન, વક્તા, લેખક, ઉપદેશક કે શ્રોતાને પણ ભાવ શ્રુતના માલિક બનાવ્યા નથી. નોઆગમથી દ્રવ્યશ્રુત જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે બંને થી વ્યક્તિ આ પ્રમાણે ત્રણ પ્રકારે છે. (૩૪) આયુષ્ય કર્મની બેંડીમાંથી મુકત થયેલા જીવો જે છવિતાવસ્થામાં બહુશ્રુત, આગમોના પાઠક અને ઉપદેશક હતા, તેમનું મૃતશરી૨શધ્યા-સંસ્તા૨કાદિપ૨મૂકેલું હોય, તે સમયે સૌ ના મુખમાંથી એકજ શબ્દનું ઉચ્ચારણ થાય છે કે અહો ! આ મુનિ શ્રુતજ્ઞાનના જોરદાર અભ્યાસી હતા, માટે તેને જ્ઞશરીર નોઆગમ થી દ્રવ્યશ્રત કહેવાય છે. યદાપિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમત્વ આત્મામાં હોય છે. મૃત શરીરમાં નહીં તો પણ ભૂતપૂર્વમાં તે આગમ જ્ઞાતા હતા માટે શ્રત કહેવાય છે. અત્યારે મૃત શરીરમાં અને અનુપયોગી આત્મામાં તેનો અભાવ હોવાથી તેમને નોઆગમથી દ્રવ્યશ્રત માનવામાં આવે બાળમુનને જોઈને શી કોઈ એકજ શબ્દ કહેતા હોય છે. કે, આ મુનિ એક દિવસે શ્રુતજ્ઞાનના અઠંગ અભ્યાસી થશે. માટે તે ભવ્ય શરી૨ દ્રવ્યશ્રુત છે. અત્યારે તો ક્રિયાશ્ત્રો ભણી રહ્યા છે. ભણત૨ ચાલુ છે. પઠનમાં કાલજી છે, ગુરુની આજ્ઞામાં ચૂસ્ત છે. માટે સૌ કોઈનો ભાષાવ્યવહા૨ આ બાળમુન માટે તેવા પ્રકારનો થાય તે માનવા જેવી વાત છે. (૩૬) તવ્યકિત દ્રવ્યશ્રુત એટલે ? (૩૭) જ્ઞ અને ભવ્ય શરીરને છોડી બીજા પ્રકારે દ્રવ્યશ્રત કોને કહેવાય ? જવાબ માં જાણવાનું કે તાડપત્રના પાનામાં તથા વસ્ત્રો આંદમાં લખેલા શાસ્ત્રો, વ્યંત૨ફત દ્રવ્યમુતરૂપે સંબોધાય છે અહીં પુસ્તક કે તાડપત્ર જડ છે, અક્ષશે પણ જડ છે. તથાપિ ભાવકૃતનું કારણ બનવા પામે જ છે. યદાપિ આગમના કારણો આત્મા, શરીર અને શબ્દો છે. તો પણ તાડપત્રમાં તેનો અભાવ હોવાથી જ તેને નોઆગમથી દ્રવ્યશ્રુત કહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨ હવે બીજા પ્રકારે પણ નોઆગમથી દ્રવ્યશ્રુત આ પ્રમાણે સિદ્ધ થશે. ‘સુય' શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા જેમ શ્રુત થાય છે અને સૂત્ર પણ થાય છે. એટલે હવે સૂત્રની પ્રરૂપણા, સૂત્રકાર પોતેજ કરે છે. યર્ધાપ આવશ્યક શ્રુત સ્કંધમાં શ્રુતશબ્દ આગમ વાચક છે. માટે શ્રુતની વ્યાખ્યા કરતાં સૂત્રને વચ્ચે લાવવાની શી જરૂર પડી ? જવાબમાં કહેવાયું કે તમારી વાત સત્ય છે. તો પણ આગમ કા૨ક જ્ઞાની પુરુષો ભાવદયાના સાગ૨ હોવાથી યેન કેન પ્રકારેણ પોતાના શિષ્યોને શબ્દોની વ્યુત્પત્તિ જૂદી જૂદી રીતે સમજાવવાના આશયથી અને તેમને વિશિષ્ટ તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે પણ એક જ શબ્દના જૂદા જૂદા અર્થો બતાવી પોતાની ઈર્શાદ્ધ માં કયો અર્થ ગ્રહણ કરવો અને કયો અર્થ છોડી દેવો તેની સમજણ દેવા માટે પણ સૂત્રકા૨ ઉદાર બનવા પામે છે. દિ આમ ન માનીએ તો ઈર્ષ્યાર્સા દાયક ભાવશ્રુત સાથે જ આત્માનો સંબંધ હોવા છતા નામશ્રુત, સ્થાપના શ્રુત અને દ્રવ્યશ્રુતની વ્યાખ્યાનો અર્થ શો ? આવા પ્રકા૨ની શંકા માટે પણ જાણવાનું કે અહૃદકાળના સંસાર ચક્રમાં રખડતો ભટકતો ભૂખે મરતો અને વિના મોતે મૃત્યુને પામતો આત્મા જ્ઞાનાવ૨ણીયાદિ કર્મોના ભા૨થી અત્યન્ત વજનદાર બનેલો છે, તર્ભાપ અકામ નિર્જરાના કા૨ણે ફરીથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૩ માનવાવતાર મલ્યો, જ્ઞાની ગુરુમાલ્યા. તેમના ચરણોમાં યદ્યપિ જીવન અર્પિત કરી ચૂકયા છીએ તો પણ સમજવાનું શરળ બનશે કે આપણા આત્મ પ્રદેશો ઉપ૨ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન કરતાં અગણિત એટલે હજારો લાખો અને કરોડો ગુણા વધારે મત-અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન પોતાનું સ્થાયી આસન જમાવીને બેઠું છે. આવી પરિસ્થિતિમાં સૌ કોઈને મત અજ્ઞાાનનું વાદળ ખશે અને સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, તેવા પવિત્ર આશયથી જ આચાર્ય ભગવંતો ઉદાદિલે શ્રુતજ્ઞાનની પ્રભાવના કરી રહ્યાનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. ભાવકૃતના પ્રતિપક્ષે નામાદિ નિક્ષેપો છે. તો પણ વિરોધીઓને જાણ્યા વિના નામ, સ્થાપના અને દ્રવ્યની વ્યાખ્યા કેટલી ગ્રાહ્ય છે તેનો ખ્યાલ આવશે અને જાણકારી પણ થશે કે ભાવકૃતને હદયંગમ કરવા માટે જ નામ સ્થાપના અને દ્રવ્યકૃતને સૌથી પહેલી જાણવાની આવશ્યકતા શા કારણે છે ? આ કારણે જ શૂય’ શબ્દમાંથી બનેલ સૂત્ર શબ્દની વ્યાખ્યા કરવામાં પણ સૂત્રકાર બેધ્યાન બન્યા નથી. તે દ્રવ્યમૂત્ર પાંચ પ્રકારે છે. અંડજ, બોંડજ, કીટ, બાલજ અને વલ્કજ. ૧) અંડજ:-હસંગર્ભમાં ઉત્પન્ન થયેલ સૂત્ર અંડજ કહેવાય Page #139 -------------------------------------------------------------------------- ________________ છે. ચતુરિન્દ્રિય હંıવશેષ, તે કોશ (કોળી) બનાવે છે. તેમાંથી જે સૂત્ર ઉત્પન્ન થાય તે અંડમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અવંજ છે. જેને આપણે રેશમી વસ્ત્ર કહી શકીએ. ટીકાકા૨ હંશને ચન્દ્રિય કહે છે. કેટલાકો પંચેન્દ્રિય કહે છે. ૨) બોંડä કલિહમાઈ :-જે ખેતરમાં કપાસ થાય છે. તેનું ફળ, જેને ગુજરાતમાં 'કાલા તરીકે અને હિન્દીમાં 'બૉડીયો તરીકે સંબોધાય છે. તેમાંથી કપાશયા કાઢીને જે સૂત્ર બને તે બૉડજ કહેવાય છે. ૩) કીટર :- ચા૨ ઈન્દ્રિય જીવ વિશેષ કીડાઓમાંથી આ સૂત્ર બને છે. તેના પાંચ પ્રકાર છે. ૧) પટ્ટજ એટલે પટ્ટસૂત્ર, તે માટે વૃદ્ધો કહે છે કે જે સ્થાનમાં પટ્ટસૂત્ર બને છે તે જંગળમાં વૃક્ષ અને લત્તાઓના રામૂહથી યુકત સ્થાનને નિકુંજ કહે છે, ત્યા માંસ વગેરે પાથરી દેવાય છે. તેની પડખે ઉચે, નીચે ખીલા ઠોકી દેવામાં આવે છે. ત્યા પતંગીયાના જીવો મારાથી આકર્ષાઈ ને આવે છે. માંસનું ભક્ષણ કરે છે. અને ખીલાઓની ચારે તરફ ભટકે છે. પોતાની લાળ, ખીલાઓ પર છોડે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫ છે. તેને એકત્ર કરી તેમાંથી લોકો પટ્ટસૂત્ર બનાવે છે. આજ રીતે મલય દેશમાં થતા સૂત્રને મલયજ ચીન દેશમાં ઉત્પન્ન થતાં સૂત્રને અંશુક અને ચીનદેશમાં અંદ૨ ના ભાગમાં ઉત્પન્ન વસ્ત્રને ચીનાંશુક કહેવાય છે. જ્યારે કૃમિરાગ સૂત્રને માટે કહેવાય છે કે કોઇ દેશમાં મનુષ્યોનું લોહી લઈ એક પાત્રમાં જમાવી દે છે. તે ૫૨ છિદ્ર વાળું વસ્ત્ર ઢાકી દે છે. તેમા ઘીમે ઘીમે કીડાઓ ઉત્પન્ન થાય છે અને છિદ્ર વાળા કપડામાંથી બહાર આવી તે ૨ક્તપાત્રની આસપાસ ભટકે છે. અને પોતાની લાળ છોડતા જાય છે. તેને લોકો લઈ લે છે તેમાંથી બનેલું વસ્ત્ર મિરાગ સૂત્ર કહેવાય છે. ૩) વાતનૢ પંચવિ પળતું તે આ પ્રમાણે ઘેટા આદિના વાળમાંથી બનેલું વસ્ત્ર ઔર્ણિક, ઉંટના વાળમાંથી બનેલ વસ્ત્ર ઔષ્ટિક, મૃગની રૂંવાટીમાંથી બનેલ વસ્ત્ર મૃગ લૌમક સૂત્ર ઉદ૨ની બારીક રૂંવાટીથી બનેલ કૌતવ સૂત્ર આ પ્રમાણે કિટિસ સૂત્ર પણ જાણવું. લેવું. ૪) વલ્કજ સૂત્ર એટલે સણમાંથી બનેલ સૂત્રને વલ્કજ કહેવાય છે ઇત્યાદિ નો આગમથી તદ્ર્થા૨િકતદ્રવ્યસૂત્ર જાણી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ભાવસ્થત જે જિ બાવલુ... ( ૨૮) આગમ અને નોઆગમથી ભાવકૃત પણ બે પ્રકારે છે. આગમથી ભાવકૃત તેને કહેવાય છે કે, તીર્થંકર પરમાત્માના શ્રીમુખે પ્રરૂપિત શ્રુતજ્ઞાનનો જ્ઞાતા અને તેમાં મન વચન અને કયાથી ઉપયોગી હોય. તે ભાવકૃત છે. તેમાં શ્રતના ઉપયોગનો સદ્ભાવ હોવાથી આગમને આશ્રય કરી તે સાધક ભાવકૃતનો માલિક બનવા પામે છે. (૩૯) જયારે નોઆગમથી ભાવકૃત, લૌકક અને લોકોત્તર રૂપે બે પ્રકારે છે. (ફૂ.૪૦) જે લિંક નો નમામતો બાવકુ (સૂ.૪૧) સંમતિ ગુપ્ત શહિત મહાવ્રત વિનાના લૌકિક પંડિતોએ બનાવેલા ગ્રન્થ. તે લૌકિક કહેવાય છે તે કંઈ રીતે ? મuઃ અજ્ઞાનીઓએ બનાવેલા ગ્રન્થો મિદ્ધિમિધ્યાર્થીઓએ બનાવેલા ગ્રન્થો. લૌકિક શ્રતને આપેલા બંને વિશેષણોને જશ વિસ્તારથી સમજી લઈએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧) અજ્ઞાન એટલે જ્ઞાનનો સર્વથા અભાવ નહીં સમજવાનું કેમ કે નિગોદના જીવોને પણ જ્ઞાનનો અનન્તમાં ભાગ તો ઉદ્ઘાટિત હોય જ છે, માટે કુત્રિ જ્ઞાનમાન એટલે જેમાં સમ્યકત્વ, સમ્યગદર્શન ન હોય તેવા જીવોનું જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. જેમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય ૨હ્યા હોય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. કેમ કે આનાવડે કોઈ એકાદ પદાર્થનો પણ શમ્યમ્ બોધ થઈ શકે તેમ નથી “લોક છે કે નહીં ?' શાશ્વત છે કે આશાશ્વત ? તે સાદ છે કે અનાદિ ? ઈત્યાદી તત્વોનો નિર્ણય લૌકિક ગ્રન્થકાર પોતેજ કરી શકતો નથી. ત્યારે તેવા ગ્રન્થો બીજાઓને સંશય વિનાના શી રીતે બનાવશે ? “રશંસા૨ શી રીતે બન્યો?" તેમાં પણ પૌરાણિકો એક મતે નિર્ણય કરી શક્યા નથી. આત્મા કેવો છે ? કયાં રહે છે ? સંસારમાં પરિભ્રમણ શા માટે કરે છે ? ભોગવાતાં કર્મોનો કર્તા આત્મા છે. કે નહીં ? ઈશ્વર આપણા સૌને માટે પૂજ્ય છે કે કુંભારની જેમ સંસારનો ૨ચયતા ? ઈત્યાદી અગણિત પ્રશ્નો તેમના શાસ્ત્રોમાં અણ ઉકેલ્યાજ પડી રહ્યા છે. અને તે ગ્રન્થોના ટીકાકાશે પણ જૂદી જૂદી મતકલ્પના થી જૂદી જૂધ દિશાઓમાં ભ્રમજ્ઞાન વધારતાં જ ગયા છે. માટે જ તે ગ્રન્થકાર સ્વયં સંશય શીલ હોય તો તેમના ગ્રન્થો બીજાઓને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંશયવાળા કરશે ? કે શાંશય વધા૨શે ? કે શંશર્યાવના ના કરશે? વિપર્યય જ્ઞાન વિપર્યય અર્થાત્ સંસારમાં વિદ્યમાન જડ ચેતન પદાર્થ જેસ્વરૂપે છે. તેનાથી વિપરીત માનવું તેને વિપર્યય કહે છે. આવો જ્ઞાની જયારે ચેતન સ્વરૂપ આત્માને જડ પાણીમાં ઉત્પન્ન થયેલા પરપોટા જેવો. કર્મોનો અકર્તા વિશ્વવ્યાપી માનીને બેઠો હોય, ત્યારે તેના બનાવેલા ગ્રન્થો એંહિતાઓ, સ્મૃતિઓ બીજાને સત્ય સ્વરૂપે આત્માનો ભાન શી રીતે કરાવશે ? અનધ્યવસાય અનધ્યવશાય નો માલિક જ્ઞાની, જયારે પોતાનો, પોતાના કર્મોનો પનિશ્ચય કરી શકતો નથી, ત્યારેં બીજાઓને તત્વોની સંખ્યા કેટલી ? તત્વ કોને કહેવું ? તેનું લક્ષણ શું ? સ્વયં કલ્પત તત્વ સત્ય સ્વરૂપે તત્વ છે કે કેમ ? આવા બીજા અગણિત પ્રશ્નોનો ઉત્તર શી રીતે આપશે ? આનો નિર્ણય કોણ કરશે ? આ કારણે જ આવિશેષણ મૂકવામાં આવ્યું Page #144 -------------------------------------------------------------------------- ________________ ૯ છે. તેમના રચેલા ગ્રન્થો પ્રકારાન્તરે પણ માનવને ઈશ્ર્વ૨, હિંસા,સંયમ, સદાચા૨ અને જ્ઞાન, વિજ્ઞાન પ્રત્યે સાચી શ્રદ્ધા કરાવી શક્યા નથી. જર્ગાન્મથ્યા, આ સૂત્ર ચાહે ગમે તેનું હોય તો પણ સંસારના સર્વથા અનપઢ અને પશુતુલ્ય માનવને પણ પૂછીએ કે જે સંસા૨માં તૂં રહે છે તે કેવો છે ? ત્યારે તેનો જવાબ સાંભળવા જેવો છે, તે કહે છે કે હું નાનો હતો ત્યારે ૨મત ગમતમાં મને ઘણોજ આનન્દ આવતો હતો. ૫૨ણ્યો અને સંસા૨ના વિલાસમાં મને અનહદ મજા પડી છે. છોકરા છૈયા થયા તેમને ૨માયા ખંભે બેસાડીને નાચ્યો, પછી વ્યાપા૨ કર્યો કમાયો અને ખાતા પીતા આનન્દની કોઇ સીમા રહી નથી આવા પ્રકા૨નો અનુભવો તો ગ્રન્થકારોને, ટીકારોને, ભણવાવાળાને ભણાવવાવાળા સૌ કોઈને થયો હશે ? થતો હશે? આવી ર્પાÁર્થાતમાં સંસાને મિથ્યા શી રીતે માની શકાય ? માટે જ તેમના રચેલા ગ્રન્થો કેવી રીતે માન્ય થઈ શકશે ? ૨ બીજું વિશેષણ મિથ્યાદ્દષ્ટિ મૂક્યું છે. જે વસ્તુ પદાર્થ કે તત્વ જેવા સ્વરૂપે છે, તેનાથી ઉંઘી રીતે એટલે કે અન્યથારૂપે જોવાની આદત હઠાગ્રહી કદાગ્રહી પૂર્વગ્રહીને હોય છે. માટે તેવાઓને મિથ્યાષ્ટિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧0 કહ્યા છે. આવા મિથ્યાત્વના મૂળમાં અનન્તાનુબંધી કષાયોની હાજરી નકારી શકાતી નથી. “મનના મવાનું અનુવપ્નતિ મનાનુવન્જિન લેવાયા: ' કષ એટલે સંસા૨ના મૂળિયા જેનાથી દઢતમ થાય તે અનન્તાનુબંધી કષાય છે. આંખોની સામે જ્યારે ગાઢતમ ધુમ્મા આવી જાય છે. ત્યારે સારામાં સારી આંખો પણ જોઈ શકતી નથી. તેવી રીતે અનન્તાનુબંધી કષાયોમાં વર્તમાન જીવ પણ પોતાને, પ૨મેશ્વ૨ને, સત્યતત્વને સમજવા જેટલી શકત ગુમાવી બેઠો હોય છે, કેમ કે તે કષાયી છે, અને જે ઈન્દ્રિયોનો ગુલામ છે. તે પૂરા સંસારનો ગુલામ છે. ઈન્દ્રિયાધીન જીવન જીવનાર માનવ ઈન્દ્રિયોની ગુલામી નહીં છોડી શકયાને કારણે, જ્યારે ત્યારે પણ, ઈન્દ્રિયોના કામ ભોગોમાં તૃપ્ત ન થતાં. તેને ગમે ત્યારે પણ “વાત aોથ: રંગાયે.'' એટલે ફરી ફરીને પણ તે આત્માને કષાયાધીન બનવાનો અવસર આવશે. અનન્તાનુબંધી કષાયોની વિધમાનતામાં તેઓ મિથ્યાત્વ નામના પ્રથમ ગુણ સ્થાનકમાંથી ક્યારેય ઉપ૨ આવી શકવાના નથી. તો પછી જ્યારે પોતે જ તેવી સ્થિતિમાં હોય તો તેની લેખની (કલમ) જીભ, વિચાર આંદમાં શમ્યકત્વ આવવાનો એકેય માર્ગ ઉઘાડો ૨હેતે નથી, ફળસ્વરૂપે તેમના લખેલા, બનાવેલા ગન્થોના કારણે જ આજનો ભારત દેશ અન્ધશ્રદ્ધા, હિંસા, દુરાચાર, શરાબ, અને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પઢેગમનમાં મસ્ત બનીને પોતાનો તથા સંસારનો પણ શત્રુ બનીને બેઠો છે. અને MAN ITS MAN ના ન્યાયને ચરિતાર્થ કરી ૨હ્યો છે. ઈન્દ્રિયોના ભોગવિલાસોમાં ફક્સાઈને કષાયાધીન બનેલો પંડિત, મહાપંડિત પોતાની મતિ કલ્પનામાં જે આવ્યું. તે જ તેમના ગ્રન્થોમાં ઉત૨શે. આ કારણેજ ત્રીજુ વિશેષણ “વછન્દ્ર બુદ્ધિ વિતિ '' મૂકવામાં આવ્યું છે. તેમને બનાવેલા ગ્રન્થો નીચે મુજબ છે. "મહાભારત, રામાયણ, ભીમાસુરચિત ગ્રન્થ ચાણક્ય ચિત ગ્રન્થ, અથવા અર્થ શાસ્ત્ર ઘોટક નામનો ગ્રન્થ - શકટ-ભદ્રિકા, કાપોરાક, નાગચૂક્ષ્મ કનકસપ્તતિ કામશાસ્ત્ર વૈશેષિકસૂત્ર, બુદ્ધનું ધર્મ શાસ્ત્ર કપલનું સાંખ્યશાસ્ત્ર ચાર્વાકનો નોંતકવાદ, ષષ્ઠતંત્ર માઠ૨, પુરાણ વ્યાકરણ દશ્ય તથા શ્રવ્ય કાવ્ય વેદાન્ત આદિ શાસ્ત્રો, આગમત્વવિનાના એટલા માટે છે કે તેમના બનાવનાશ, અપૂર્ણજ્ઞાની અસંયમી અને હિંસક હતા. વેદોમાં હિંસક મંત્રોથી બકરા, ઘેટા, પાડા, બળદ, આદિચાર પગા, મુ૨ઘા, તીત૨ આંદ બે પગા પશુઓનું બલિદાન દેવાય છે. અશ્વમેઘ યજ્ઞમાં જીવતા ઘોડાઓને તથા નરમેઘ યજ્ઞમાં બત્તીસ લક્ષણા બાળકને હોમી દેવાય છે. કદાચ આ કારણે જ વેદાન્ત ધર્મના ચૂસ્ત ભકત દયાનન્દ સરસ્વતીજીએ પણહિંસક Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મંત્રોના વેદોને તથા પુરાણોના ગપ્પાઓને પાર્વથા અપ્રામાણિક માન્યા છે. લોક પ્રરદ્ધિના કારણે તે ચૂત્રોમાં આગમો શભાવ છે અને અમુક ક્રિયાઓના વિધાનો હોવાથી નોઆગમતા પણ રિપદ્ધ છે. નો આગમ લોકોત્તર ભાવકૃત એટલે? જન્મ જરા અને મૃત્યુને પુન:પુન: આપનારા કર્મ કલેશોને જેમને તપશ્ચર્યારૂપી અગ્નિમાં બાળી નાખ્યા છે. માટે જ સંસારમાં શર્વોત્કૃષ્ટ અરિહંત પરમાત્માના શ્રીમુખથી પ્રસારિત બાર અંગ વાળું (દ્વાદશાંગ) અંગા પ્રવિષ્ટ આગમને લોકોત્ત૨ ભાવકૃત કહેવાય છે. તે અરિહંત પરમાાઓ કેવા હોય છે ? १) विश्वोपकारकीभूत तीर्थकृत्कर्म निर्मितिः રાંસા૨ના ચરાચર જીવોનું ઐકક અને આત્યક કલ્યાણ મંગળ થાય તેવા આશય થી વીશસ્થાનક તપની ઉત્કૃષ્ટતમ આરાધનાથી તીર્થંકર નામગોત્ર જેમણે બાંધ્યું છે અને ત્રીજા ભાવે જેનો ઉદય થયો છે. તે તીર્થંકર પરમાત્મા ૨હi કહેવાય છે. અનંત શકિત સમ્પન જીવાત્માના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રત્યેક પ્રદેશ સાથે ચોંટેલા. જ્ઞાના વ૨ણીય, દર્શનાવ૨ણીય, મોહનીય અને અંતરાયરૂપ તિકર્મોને સમૂળ નાશ કર્યા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા. તીર્થંક૨નામ કર્મનો ઉદય થાય છે, જે પુણ્યકર્મની ચ૨મસીમા કહેવાય છે. માટે જ ૨) અસુરગરૂલ પરિવંદિય :- અસુરો અને અસુરેન્દ્રો, સુવર્ણ કુમારો, અને તેમના ઇન્દ્રો, તથા ઈન્દ્રાણીઓ, પણ તે અહંત ૫૨માત્માના ચરણોને વંદે છે. ૩) કિન્નરોગનમંસિઅં -કિનશે, વ્યંતરો, ગધર્વો અને તેમના ઇન્દ્રો તથા ઇન્દ્રાણીઓ પોતાના પ્રત્યેક શ્વાસમાં અરિહંત ૫૨માત્મા ને ભાવ નમસ્કાર કરે છે. અને દ્રવ્યોવા માટે સદૈવ હાજર કહે છે. ૪) દેવકોડિ સય ગ્રંથુઅં દેવઋના ભોગવટામાં પૂર્ણમસ્ત બનેલા છતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા તીર્થંક૨ ૫૨માત્માઓની દેશના સમયે સમવસ૨ણની રચના સમયે તથા વિહા૨ દ૨મ્યાન ભૂતળ૫૨ ૨હેલા, કાંટા-કાંકરા પત્થર આદિને દૂર કરી સુગંધી પાણીનો છટકાવ ક૨તા કરોડોની સંખ્યામાં દેવો, દેવીઓ નતમસ્તકે પરમાત્માની સેવામાં ઉúસ્થત જ રહ્યા હોય છે. ૫) પંચમહાવ્રતની ઉત્કૃષ્ઠતમ આરાધના હાશ - Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાપઢારોને બંધ કરનારા, શંમતિ ગુપ્તધર્મના આરાધક બની ઘણી ઘણી લબ્ધઓને પ્રાપ્ત થયેલા મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાન તથા શ્રત કેવળીની લબ્ધ તથા જંઘાચા૨ણ વિધાચરણની લંબ્ધ વડે ગગનગામની વિદ્યાના બળે આકાશમાં વિહાર ક૨નાશ, ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યા થી જેમના હાડકા માંસ અને લોહી પણ સુકાઈ ગયા છે. તેવા મુનિરાજો પણ અરિહંત પ૨માત્માની સેવામાં, ઍવિનય સવિવેક અને સપ્રેમ ૨હેવામાં પોતાનું કલ્યાણ સમજે છે. ૬)વિબુહાહિવ- ચક્રવર્તીઓની તથા વાસુદેવોની શપૂર્ણ શકતઓને આંખના પલકારે નેસ્તનાબુદ ક૨નાશ ૬૪,ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓ, ચામર છત્ર લઈ પ્રભુની સેવા કરે છે. ૭) ઘણવઈ - અગણિત સંપત્તિના માલિક કુબેરદેવ તથા આનંદ કામદેવ આદિ દોડધપતિઓ પણ પ્રભુની સેવામાં હાજ૨ ૨હી પોતાના જીવનને ધન્ય માનનારા હતાં. નરવઈ -એટલે પૃથ્વીના છખંડ ઉપર આધિપત્ય ધરાવનારા, બહોતે૨ હજા૨ શહેશે જેના તાબામાં છે. છત્રીસ હજા૨ મુગટ બંધી રાજાઓના સ્વામી ચૌદનો Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અને નવે નિધાનના સ્વામી, જેમની પાસે ચોરાશી લાખ ઘોડા, હાથી અને ૨થો છે, rd કરોડ ગામના ધર્પત એવા ચક્રવર્તી રાજાઓ પણ અને ત્રણ ખંડના સ્વામી વાસુદેવો, પ્રાંત વાસુદેવો અને બલદેવો પણ જે ૫૨માત્માની સેવા ચાહનારા છે. ઉપરોક્ત સેવકો દ્વારા જે સેવ્ય છે, પૂજય છે, આરાધ્ય છે. વંદનીય છે. તે રિહંત ૫૨માત્મા જ દેવર્શાધદેવ છે. હિંતો પણ સામાન્ય કેવળી અને તીર્થંક૨ પદ પ્રાપ્ત કેવળી રૂપે બે પ્રકારે છે; તેમાં સર્વથા દ્વિતીય અતિશયો થી પૂર્ણ તીર્થંક૨ ૫૨માત્માઓના ઉર્પાદષ્ટ આગમો જ ભાવશ્રુત છે. સમરત ઐશ્વર્ય, નિરૂપમ રૂપર્ણાશ તથા યશ અને સૌભાગ્યના સ્વામી, તીર્થંક૨ ૫૨માત્મા હોય છે. આવા તીર્થંકરો જન્મતાંજ કેવળજ્ઞાન ના માલિક હોતા નથી. ૫૨ન્તુ દેવર્ગત અથવા ન૨ક ગૃતનો ત્યાગ કરી ઉત્તમ રાજવંશમા જન્મેલી માતાની કુક્ષિમાં અવર્તા૨ત થઈ નવ ર્માહના ત્યાં રહે છે. જન્મે છે, મોટા થાય છે, અને ભોગાવલી કર્મની સત્તા હોય તો પરણે છે અને પુત્રો પણ થાય છે, જ્યારે તે કર્મો સત્તામાંથી ખસી ગાય છે. ત્યારેઈ ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક, સંસા૨ની સમ્પૂર્ણ માયાનો ત્યાગ કરીને નિર્મત્વ મૂલક સંયમ –મિતિ ગૃપ્ત ધર્મનો સ્વીકા૨ કરે છે, ત્યા૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પછી તપશ્ચર્યા રૂપી અગ્નિમાં જન્મ જન્માક્ત૨ના કરેલા યાત કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનની જયોત પ્રગટ કરે છે. શર્વથા નિશ્ચલ દેવેન્દ્રોના શિહાંશન કંપાયમાન થતાં કોડોની સંખ્યામાં દેવો, દેવેન્દ્રો આવે છે. કેવળજ્ઞાનનો મહોતસવ કરે છે, સમવસરણમાં બિરાજમાન થાય છે. અને સંઘની સ્થાપના કરે છે. આવી રીતના ભગવંત પદના શપૂર્ણ ગુણોને ધારણ ક૨ના૨ા તીર્થંકર પરમાત્મા જ હોય છે. (૯) શાર્વજ્ઞ – કેવળજ્ઞાનના માલિક હોવાથી જીવમાત્રના ભૂતકાળ વર્તમાનકાળ અને ભંવષ્યકાળના ભાવોને, કમેન, કર્મોના ફળોને “વહાર્નિવ િવનયન વત્નશ્રિ પ્રત્યક્ષ જાણવાવાળા હોય છે. જેમણે ભૂતકાળનું અને ભવિષ્યકાળનું જ્ઞાન નથી. તથા એકાન્ત ક્ષણિકવાદ કે નિત્યવાદને માનનારા હર હાલતમાં પણ સાર્વજ્ઞ વિશેષણથી વિશેષત થતા નથી. કારણ કે સંસા૨નો એક પણ પદાર્થ શર્વથા ક્ષણિક કે નિત્ય છે જ નહી, જેમ કે આકાશ પણ ઘટાકાશ કે પટાકાશરૂપે બે ભેદે છે. જીવ પણ દ્રવ્ય અને પર્યાયરૂપે બે ભેદે છે. પૃથ્વી આદિ પદાર્થો પણ નિત્ય અને અંનત્યરૂપે બે પ્રકારે Page #152 -------------------------------------------------------------------------- ________________ છે. १०७ ઘર્યાદ પદાર્થો પણ નિત્ય અને અનિત્યરૂપે બે પ્રકારે છે. એકાંત, નિત્યવાદ અને ર્માણકવાદના વદના૨ા પોતે પણ ક્યારેય નિત્ય કે ણિક પણ ન હતાં. બુ પણ સંસા૨માં લાંબા કાળ સુધી જીવતાં ૨હ્યાં અને બાળત્વ, યૌવનત્વ અને વૃદ્ધત્વ અવસ્થાને પ્રાપ્ત થયેલા છે. આ પ્રમાણે બુદ્ધદેવ પોતે ણિક ન હતાં તો પછી તેમની ર્માણકવાદની માન્યતા સત્ય શી રીતે હોઈ શકશે ? આ કા૨ણે જ અનેકાન્તવાદ અમર છે. (૧૦)સર્વદર્શી – ૮૪ લાખ જીવાનેિના જીવોમાંથી ૫૨,લાખ જીવાર્યોનેના જીવો, જેમાં પૃથ્વી પાણી, ગ્ન, વાયુ તથા વનસ્પૃત નામે ચા૨ એકેન્દ્રિય યોનિમાં અનંતાનન્ત જીવોને કેવળજ્ઞાની પ્રત્યક્ષકરે છે અને કેવળદર્શી પોતાના કેવળદર્શન વડે જુએ છે. ત્યાં ૨હેલા સાધારણ વન૨તિમાં અનન્તાનન્ત અને શેષમાં અસંખ્યાત જીવોને પોતાના નિકૃષ્ટતમ પાપોના કા૨ણે કર્મોના ફળોને ભોગવે છે. ફરી ફરીથી કર્મોને બાંધે છે. આ બધી વાતોને જાણનારા કેવળી ભગવંત સિવાય બીજાને માટે તેવી જાણકારી સર્વથા અશક્ય છે. આવી રીતના ભૂતકાળના ભાવોને કોઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તપસ્વી વિશેષ કે પ્રતિભા શમ્પા પણ કદાચ જાણી શકે છે. તો પણ તેઓ કેવળજ્ઞાનના માલિક ન હોવાના કારણે સ્પષ્ટ અને સત્યસ્વરૂપે જોઈ શકતા નથી. માટે તેઓ ભગવંત તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી. માટે જ કેવળજ્ઞાન અને કેવળદર્શન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. જેઓની પાસે આવું જ્ઞાન ન હોય તેઓ ભગવંત, સર્વજ્ઞ પ૨માત્મા આદિ શબ્દોને સાર્થકપણ કરી શકતા નથી. માટે અરિહંત પરમાત્મા જ પાર્વજ્ઞ (सर्व लोकान्तवर्ति वस्तुमानं जानातीति सर्वज्ञः) सर्वदर्शी (लोकान्तवर्ति वस्तुमात्रं पश्यतीति सर्वदर्शी) હોય છે. (૧૧) તિનુવાદિયમદ્દેિ – એટલે અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોકમાં રહેલા દેવો, દેવીઓ, ઈન્દ્રો-ઈન્દ્રાણીઓ જ્યોતિષ દેવોના સૂર્યઈન્દ્ર અને ચ%ઈન્દ્ર દેવોને જયારે પોતાના અર્વાધજ્ઞાન વડે તીર્થક૨ પ૨માત્માઓને તથા તેમના રામવા૨ણને જુએ છે ત્યારે અમન્દ આનંદ વડે તેમની આંખો હર્ષના આરાઓથી ભીની થાય છે. હૈયામાં, મનમાં અને છેવટે તેમના આત્માઓ પણ હર્ષ પૂર્ણ થઈને. દેવલોકના સ્વર્ગીય સુખોને પણ તુચ્છ સમજે છે, તૃણ શમાન સમજે છે. અભૂતપૂર્વ કૃદ્ધિ-સમૃદ્ધિ પણ સંસા૨ કારાવાસ માટે બેડી સમાન લાગે છે. અને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પોતાના વિમાનો છોડી નાચતા-કૂદતા તીર્થંકર પરમાત્માઓની સુગન્ધી પુષ્પો વડે, સુગન્ધી જળ વડે, ધૂપ વડે મંગળદીપ વડે, દ્રવ્ય પૂજા કરે છે. અને પરમાત્માના સાધારણ ગુણો તથા આંતશયોથી ગર્ભત ભાવ પૂજા કરી પોતાની જાતને ધન્ય ધન્ય માને છે. મનુષ્ય લોકના માનવોની જેમ દેવો પણ પોત પોતાની દેવીઓથી યુકત હોય છે. અગણિત પુણ્યકર્મી હોવાથી, પોતાની મોજ મજા માટે વાવડીઓમાં સ્નાન-જળ ક્રિડા, ઉદ્યાનમાં હરવું ફરવું તેમજ દેવીઓની સાથે ગમે ત્યા જઈ, પોતાની વૈક્રિય લબ્ધ વડે વિમાનની ૨ચના કરી. ભોગ વિલાશોમાં પૂર્ણ મસ્ત હોય છે. તેઓ આ પ્રમાણે વિચારે પણ છે. કે: આપણે બધાય સંસારી જીવો હોવાથી, શરીર શણગાર માટે અગણિત આરંભ સમારંભ કરતા હોઈએ છીએ. તો પછી તેવા ઉત્તમ પદાર્થોથી એટલે ઉત્તમોત્તમ તીર્થસ્થાનોના, ક્ષીર સુમદ્રના, તેમજ તેવા પ્રકારના નદી નદ અને કુંડોના પાણી વડે પ૨માત્માઓ, જાણે આજે જ જમ્યા છે. તેવી કલ્પના કરી. આંભષેક કરીએ તો તેનાથી બીજે ઉત્તમોત્તમ ધર્મ શું હોઈ શકે ? અને જળ વડે અભિષેક પૂજા, કેશર, બરાશ, કસ્તૂરી અને સુખડ (ચન્દન) મિશ્રત પદાર્થોથી અંગવલેપન આંદ શત્કાર્યો, પુણ્યકાર્યો અત્યન્ત શ્રદ્ધાથી કરે છે, નૃત્યપૂજા નાટક પૂજા આદિ પણ કરે છે. અને છેવટે નમુત્થણે તેત્ર વડે પરમાત્માનું ગુણોત્કીર્તન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કરી આનંદ વિભોર બને છે. તેવી રીતે ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થો પણ જયારે પોતાનું સંપૂર્ણ જીવન આરંભ સમારંભના કાદવમાં ગળેડુબ થયેલું છે. જેમકે પોતાના વ્યાપાર માટે ગમે તેવા કાવા દાવા કરે છે. અનાજના વ્યાપારીઓ લાખો-કરોડો ધાનેરા ઈયલો આદ જીવોને મોતના ઘાટ ઉતારે છે. ભેલસેલમાં નીતિ ન્યાયના ધોરણોને ફગાવી દે છે. કામ ક્રીડામાં મસ્ત બનીને ગમે તેવા શૃંગાશે અને કામસેવા માટે ગમે તેવા અભક્ષ્ય અનન્ત કાય તથા કોડલીવ૨ ઓઈલ જેવા પ્રાણીઓ પદાર્થો અને છેવટે બે બે વર્ષે એકાદ છોકરાને જન્મ દેતાં પાપનો વિચાર થતો નથી. ગંદી હલકટ અને ટૅડ –ભગીને પણ શરમાવે તેવી ભાષાઓ બોલે છે. વ્યાજ વટામાં હડહડતું જૂઠ બોલે છે આદમાં પાપની ભાવનાનો ખ્યાલ પણ રહેતો નથી, તો પછી પ૨માત્માની પૂજામાં પવિત્ર ભાવે, ત્યાગ ભાવે અને આપણામાં પણ અરિહંતપદનું બીજારોપણ થાય તેવી શ્રદ્ધાથી આવેલા પદાર્થોમાંથી સાવ થોડા પદાર્થો થી ૨હંત પ૨માત્માનું પૂજન ક૨વામાં વાધો કયાં આવે એમ છે ? માટે તેવા ઉત્તમોત્તમ અનુષ્ઠાનોમાં પાપની કલ્પના કરવી અને અગણિત પાપોમાં ૨હ્યા પચ્ચા, ભોલા ભાલા શ્રદ્ધાળુ ગૃહસ્થોને પૂજા-પાઠથી દૂર કરવામાં કદાચ જ્ઞાનનું અજીર્ણજ કામ કરતું હશે ? Page #156 -------------------------------------------------------------------------- ________________ १११ अपsिहय वरणाणदंसण धरेहिं આવ૨ણીય કર્મો ક્ષય થવાથી અપ્રતહત એટલે મૂર્ત (પૌલિક પાŕ)ના જ્ઞાનમાં અમૂર્ત (જીવાત્માઓ) નાજ્ઞાનમાં સર્વથા અસ્ખલત, માટેજ સર્વશ્રેષ્ઠ, કેવળજ્ઞાન અને કેવળ દર્શન લક્ષણથી ર્હાક્ષત જ્ઞાન દર્શનને ધા૨ણ ક૨ના૨ા તીર્થંક૨ દેવો સમવસ૨ણમાં બિરાજમાન થઈ જે દેશના આવે છે, તેને ગણધર ભગવંતો શબ્દોમાં ગૂંથે છે: તે દ્વાદશાંગી છે. આવું કેવળજ્ઞાન સહજ સિદ્ધ હોતું નથી. પણ પ્રચંડ પુરુષાર્થથી મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્વાધજ્ઞાનની જેમ. જેની ઉત્પતિ છે તેનો નાશ પણ સંભવી શકે છે, માટે અડિવિશેષણ મૂકવામાં આવ્યું છે. કેમ કે અર્વાધજ્ઞાન થયાં પછી પણ અર્વાધજ્ઞાનાવ૨ણીય કર્મોની સત્તા જીવનાપ્રદેશમાં વિદ્યમાન હોવાથી અર્વાધજ્ઞાન નાશ પામી શકે છે. જ્યારે કેવળજ્ઞાનાવણીય કર્મોનો ક્ષયોપશમ થતો નથી પણ, જ્યારે થાય છે ત્યારે ક્ષય જ થાય છે. તિજ્ઞાદિ ચા૨ જ્ઞાન ક્ષયોપશમથી થતાં હોવાથી તેમાં વધ-ઘટ થાય છે. તેમજ ચાલ્યા પણ જાય છે. તેથી અર્પાડહય (અપ્રતિહત) આ વિશેષણ માત્ર કેવલજ્ઞાન કેવલ દર્શનને ઘટે છે. માટે કેવળજ્ઞાન ક્યારેય પણ હાથતાલી દેતા નથી. તીર્થંકર ૫૨માત્માઓ સશરીરી અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ११२ સાકાાવસ્થાવાન છે. દાઢ કાડી નાખેલા સર્પની જેમ નામ-ગોત્ર વેદનીય અને આયુષ્ય કર્યું શેષ હોવાથી નામ કર્મના કારણે. તેમને શરીરની વિધયમાનતા છે. અને શરી૨ છે. તો મૂખ પણ છે. તેમજ ભાષાના પુદ્ગલો પણ શેષ રહેલા હોવાથી. તે ૫રમાત્માઓ પોતાના શ્રીમુખે જ દેશના આપે છે. અને સૌ ભાગ્યશાળીઓ વચના તિશના કા૨ણે પોત પોતાની ભાષામાં સમજી જાય છે. મનુષ્ય શરી૨માં બા૨ અંગો હોય છે. તેવી રીતે જૈનાગમ પણ દ્વાદશાંગ કહેવાય છે. તે આ પ્રમાણે.: આચારંગ, સૂત્રકૃતાંગ સ્થાનાંગ, સમવાય, વિવાહ પન્હત, જ્ઞાતાધર્મ કથા, ઉપાસક દશાંગ, અન્તકૃત દશાંગ, અનુત્તોપાત દશાંગ, પ્રશ્નવ્યાક૨ણ, વિપાક સૂત્ર અને ષ્ટિવાદ આ બધાય આગમથી લોકોíરેક ભાવશ્રુત છે. તેમ છતાં તેમાં ચ૨ણ ગુણનું પણ પ્રતિપાદન હોવાથી નોઆગમ પણ કહ્યું છે. શ્રુત શબ્દના પર્યાયો ‘azavi şû qufgen) (212 83) આવશ્યક શબ્દની જેમ શ્રુત શબ્દના પણ પર્યાયો એટલે એકાર્થક શબ્દે આ પ્રમાણે છે : Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ગુરૂ ભગવંતો પાસે સાંભળવું તે મૃત કહેવાય છે. અર્થોનું સૂચક હોવાથી સ્ત્ર કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓના વચનનો સમૂહ હોવાથી ગ્રન્થ. પ્રમાણ પ્રતિષ્ઠિત અર્થને પ્રમાણમાં મૂકે તેશિદ્ધા મિથ્યાત્વ, અવરતિ અને કષાયાદ પ્રમાદી જીવો પ૨ શાશન ક૨તું હોવાથી શાશન. સર્વ શ્રેષ્ઠ, પ્રઘાન વચન જેમાં હોય, તે પ્રવચન મોક્ષને માટે જ આજ્ઞા આપે – તે આજ્ઞા હિતની પ્રવૃતિ, અહિતની નિવૃત્તિનો ઉપદેશક હોય તે ઉપદેશ કહેવાય છે. જીવાદનું યથાર્થજ્ઞાન કરાવનાર હોવાથી- પ્રજ્ઞાપના આચાર્ય પરમ્પરાથી આવેલ હોય તે આગમ. ઉપરોકતરીત્યા કૃત શબ્દનો નિક્ષેપ પૂર્ણ થયો. આવશ્યક શ્રુત સ્કંધ પ્રતિજ્ઞાનુસારે આવશ્યક અને શૂરાનો નિક્ષેપો કહેવાઈ ગયા પછી, ક્રમાગત સ્કન્ધનો નિક્ષેપ કરવાનો અવસર પ્રાપ્ત થતાં સૌ પ્રથમ એટલું જાણી લેવાનું કે વિશેષ વક્તવ્યવિના શેષ વાતો આવશ્યકનિક્ષેપની માફક જાણી લેવી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શિષ્યના જવાબમાં મૂત્રકા૨ ફ૨માવે છે કે બ. શ્કલ્પ, સ્થાપના સ્કંધ, દ્રવ્યસ્કન્ધ, અને ભાવસ્કંધ રૂપ સ્કલ્પના ચા૨ ભેદ છે, તેમાં નામ અને સ્થાપના માટે પૂર્વની જેમ સમજી લેવું, દ્રવ્ય સ્કન્ધ આગમ અને નોઆગમ રૂપે બે પ્રકારે છે. જ્ઞશરીર અને ભવ્ય શરીર થી વ્યતિરેકત દ્રવ્ય સ્કલ્પના ત્રણ પ્રકાર છે. ઍચત સ્કન્ધ, અચત્ત શ્કન્ધ અને મિશ્રશ્કન્ધ (સૂત્ર ૪૬) જેમાં ઘણા પુદ્ગલ પરમાણુઓ ભેગા મલ્યા છે. તેને શ્કન્ધ કહેવાય છે, સંઘટન અને વિઘટન થવાનો ધર્મ પુગલમાં જ હોય છે. સંઘાતમાંથી છુટા પડતા પડતા કેવળ એક પરમાણુ શેષ રહી શકે છે. અને પાછા એક માં બીજ, ત્રીજે યાવત્ સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણું મળતા પાછો સ્કન્ધ બને છે. આમાં પણ અપેક્ષા કૃત નાના મોટા આકારો થઈ જાય છે. ત્યારે નાનાની અપેક્ષાએ મોટો શ્કન્ધ અને મોટાની અપેક્ષાએ નાનો સ્કન્ધ વ્યવહા૨માં બોલાય છે, જેમ આપણા શરીરમાં રહેલું નાક અનન્ત પરમાણુઓથી બનેલો સ્કન્ધ છે. તેના કરતા મોઢાનો સ્કન્ધ મોયે, તેના કરતા પૂરા શરી૨નો ૨૭ધ મોઢાના સ્કન્ધ કરતા ઘણો મોટો સ્કન્ધ કહેવાય છે. જડ (પગલ) અને ચેતન (જીવ) નું મિશ્રણ જ રાંસા૨ છે. અને તેનું સંચાલન પણ આ બે દ્રવ્યોને જ આભારી છે. જીવમાં જેમ અનન્ત શંકત છે તેમ પુદ્ગલોમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પણ અનન્ત શંકત રહેલી છે. જેના કારણે સંસારના કાર્યોમાં ક્યાંય ગબડ નથી, તેમ અવ્યવસ્થા પણ નથી, ચૈતન્ય સમ્પન જીવમાં સ્પર્શ ૨ચુ, ગન્ધ અને વર્ણ નથી, જયારે પુગલોમાં આ ચારે ધર્મો રહેલા છે. દેવ-મનુષ્યના૨ક અને તિર્યંચમાં જે સ્પર્શાદ દેખાય છે. તે તેના શરીર સાથે સંબંધિત છે. અને શરીર, ઈન્દ્રિયો, મન અને પાપ ભાવના અને ચેષ્ટાના કારણે ઉત્પન્ન થયેલી દુર્બ પણ પૌદ્ગલિક હોવાથી જડ છે. શ્કન્ધ અને અણુ (પરમાણું) રૂપે પુગલના બે પ્રકાર છે. સ્કન્ધરૂપ કાર્યને માટે અણુ કારણ સ્વરૂપ છે. જેનો બીજો ભાગ ન થઈ શકે. તેથી તે આદિમાં, અન્તમાં અને મધ્યમાં નથી, કેમ કે ત્રણÍશમાં આંદ મધ્ય અને અન્તની કલ્પના સંભવી શકે છે, જ્યારે પ૨માણે સૂક્ષ્મ છે, નિત્ય છે માટે તેનો વિભાગ શક્ય નથી, તેમ છતાં પૌદ્ગલિક હોવાથી તેમાં એક ૨સ, એક ગધે, વર્ણમાંથી એક અને બે સ્પર્શ કહ્યાં છે, સ્પર્શમાં પણ નિધુ કે રૂક્ષમાંથી એક જાણવાનું છે. એક પ૨માણુંને બીજે પરમાણું મળે, ત્રીજે મળે, યાવત્ અનન્ત અણુઓ મળે ત્યારે, પ૨૫૨ ચૌટેલા પરમાણુઓનો સમૂહ જ સ્કન્ધ કહેવાય છે. મોટા સ્કન્ધમાં પાછો ભેદથાય એટલે કે ઘસડાતા, પછડાતા, તૂટતા, અથવા પ્રાયોગિક ક૨ણે ટૂકડે ટૂકડા થતાં પરમાણુ રૂપે પણ બની શકે છે, આ ભેદ અને શંઘાત બંને સાથે થાય ત્યારે અપેક્ષા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬. કૃત આ નાનો, આ મોટો આવા નામે વ્યવહત થાય છે. પુદ્ગલ દ્રવ્ય કોઈ કાળે એકાન્ત નિત્ય નથી. પણ પરિણામી નિત્ય છે. આકાશ જેવા તત્વોને પણ એકાન્ત નિત્ય માનવામાં તાર્કિકોના વિરોધ સામે આવશે. કેમ કે તેઓ પોતે પણ ઘટાકાશ, પટાકાશ આદિની કલ્પનામાં વિરોધી નથી. મતલબ કે એકાન્તનિત્ય કે એકાન્ત ક્ષણિક નામનો પદાર્થ સંસારમાં છે જ નહીં, જીવાત્માને પણ એકાન્ત નિત્ય માનતાં આ માનવ, આ દેવ, આ ના૨ક, આ દેડકો, ઘોડો કૂતશે, વાઘ આદળો વ્યવહાર જે સર્વથા સત્ય સ્વરૂપે છે. તેનો લોપ થતા વ્યવહાને વાંધો આવતા વાર લાગશે નહી, રિદ્ધિશિલામાં વિરાજમાન થયેલા જીવો ને છોડી બીજો એકેય જીવ પુગલોના સંગ વિનાનો છે જ નહીં, ગોત્યો પણ જડે તેમ નથી. શરી૨ પગ, હાથ, નખ, નાક, આંખ, કાન, વાળ આદિ પૌદ્ગલિક છે. જેનો સંગ્રહ કર્યા વિના કોઈ પણ જીવ પોતાના ઉપાર્જન કરેલા પુણ્ય પાપોને શી રીતે ભોગવશે ? સારાંશ કે જીવ પણ નિત્ય નથી પણ પરિણામી નિત્ય છે, ત્યારે જ તેમાં પરિણામો થતાં રહે છે. સ્કન્ધો પણ પીદ્ગલિક હોવાના કારણે તેમાં રહેલા પરમાણુઓની ઘટ-વધ પ્રતિ સમયે થતી રહે છે. ચર્મચક્ષુઓના માલિકોથી ન ગણી શકાય તેટલા પરમાણુઓથી સ્કન્ધ બને છે. મતલબ કે સ્કન્દમાત્ર પૌÍલક હોવાથી જડ છે. સર્વથા ચૈત્યન્ય Page #162 -------------------------------------------------------------------------- ________________ ११७ સ્વરૂપી આત્મા અનાદિ કાળથી પુદ્ગલોનો સંગી હોવાથી તેને કદાચતુ પુગલ પણ કહી શકાય છે. પણ તે મૂળ સ્વરૂપે તો ચૈતન્ય જ છે. “વિશ્વિશ્વવંદે? વિદેપ (સૂત્ર ૪૭) શચત દ્રવ્ય સ્કન્ધ અનેક પ્રકારે કહેવાયું છે. જેમ કે હયસ્કન્ધ, ગજ સ્કન્ધ, કિન૨ સ્કલ્પ, ઝિંપુરેષ સ્કન્ધ, મહોરગ સ્કન્ધ, ગંધર્વ સ્કલ્પ, વૃષભશ્કન્ધ ઈત્યાદિ એંચિત શબ્દમાં શતું અને ચિત્ત' શબ્દ છે, ચિત્તનો અર્થ જેમાં જ્ઞાન હોય તે ચિત્ત. ચિત્તે મન વિજ્ઞાન કહેવાય છે. કેમ કે મન-જ્ઞાન-વિજ્ઞાન જડ પદાર્થમાં હોતા નથી. રેલગાડીના એજીનમાં કે પ્લેનના એજીનમાં પછી ભલે તે હજારો-લાખો ટન માલની હેરફેર કરી શકતા હોય, તો પણ તે જડ છે. માટે જ આગળના પાટા ઉખડી ગયા છે કે, પુલ તૂટી ગયું છે. તેની ખબ૨ ડ્રાઈવ૨ને પડે છે પણ એજીનને તમાત્ર ખબર પડતી નથી. તે આપણે સૌ કોઈ અનુભવીએ છીએ. હય એટલે ઘોડો. તે વિશિષ્ટ પ્રકા૨ના પ૨ણામમાં પરિણીત હોવાથી હયસ્કન્ધ કહેવાય છે. ગજ એટલે હાથી, વૃષભ એટલે બળદ આ પ્રકારે કિન૨, કૈિપુષેિશ, મહો૨ગ, ગન્ધર્વ આ ચારે વ્યક્ત૨ દેવો છે. ગૃહિત શરી૨ની સાથે જીવોનો અમુક રૂપે અભેદ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ માટે સ્કન્ધ જડ હોવા છતાં હય સ્કન્ધાદ કહેવાય છે. જીવના અ સંખ્યાત પ્રદેશો જૈન શાશને માન્ય રાખ્યા છે. તેથી તે પ્રદેશોના પ્રચયરૂપે પણ જીવમાં સ્કન્ધપણુ ઘટિત થાય છે. આ સૂત્રમાં ઉદારણ રૂપે એકજ હયસ્કન્ધ મૂકવાથી પણ સૂત્રનું તાત્પર્ય સમજી શકાય તેમ છે. તો પછી હાથી, ઘોડો, બળદ અને કિન્નર આદિ આટલા બધા શબે શા માટે મૂક્યા ? જવાબમાં જાણવાનું કે: જયાં ચેતનતા દેખાય તે બધાય જીવો છે. અને પઢો શત્તાં સૂત્રાનુંસારે તે બધાય જીવો સર્વથા પૃથક છે, તેમના કર્મો, કર્મોના ફળો, ગતિઓ, આગતિઓ પણ જૂદા જૂદા છે. માટે સૂક્ષ્મ નિગોદના જીવોથી ઈન્દ્ર મહારાજ સુધીના અનન્તાનન્ત શરીરશે, તેના આકાશે, તેના રૂપરંગો, તેની ચેષ્ટાઓ, સ્વભાવો, ખોરાક, રહેણી કરણી, પણ જૂદા જૂદા છે. તે સ્પષ્ટ પ્રત્યક્ષ સગી આંખે, એક ૨બારી જેવા અનપઢ માનવને પણ દેખાય છે. તે શરીર ચાલતા હતા. નાના મોટા દેખાય છે. તો તેમાં એક એક જીવ અવતરિત થયેલો જ છે. આટલી બધી વાતો પ્રત્યક્ષ દેખાઈ રહી છે. અનુભવાઈ રહી છે. ત્યારે આખા સંસારમાં એકજ આત્મા છે. આવા પ્રકારની આત્મા દ્વૈતવાદીઓની માન્યતા શી રીતે સત્ય હોઈ શકશે ? તેઓ કહે છે કે, આકાશમાં ચન્દ્રમાં એકજ છે, પણ જૂદા જૂદા પાણીના ભરેલા વાસણોમાં ચંદ્ર જેમ જૂદો દેખાય છે. તે રીતે જૂઘ જૂઘ Page #164 -------------------------------------------------------------------------- ________________ ११८ શરીરોમાં પણ આત્મા એકજ છે. જવાબમમાં જાણવાનું કે, આકાશમાં સૌ કોઇને ચન્દ્ર એકજ દેખાય છે. અને સૌ કોઇ અનુભવી શકે છે. તો તેના પ્રતિબિંબો પણ એક સમાન જ દેખાય છે, તેવી રીતે આત્મા એકજ હોય તો સૌ કોઈના શરીરો, તિઓ, રૂપરંગો અને સ્વભાવો પણ એક સમાન દેખાવા જોઈએ. પણ તેવું કોઇને પણ અનુભવ નથી એક માનવ શ્રીમંત છે અને પોતાના રંગ મહેલમાં મોજ મજા કરે છે. તો તે જ સમયે બીજા માણસોને સુખ મળવું જોઈએ ને ? પણ આવું કોઇએ દેખ્યું નથી, દેખશે પણ નહીં માટે અનન્તાનન્ત શરીરોમાં રહેલા આત્માઓ પણ અનન્તાનન્ત છે. અને સ્વયંકૃત પાપ પુણ્યોના ફળોને ભોગવી રહ્યા છે. આ વાતને સિદ્ધ ક૨વા માટે જ સૂત્રમાં હયસ્કદિ શબ્દો મૂક્યા છે. (ચૂ. ૪૭) આવી રીતે ચિત્ત દ્રવ્ય સ્કન્ધ પણ અનેક પ્રકારે છે. જેમ કે: દ્વર્યાધક ગુણ વધારે એક ૫૨માણુ રૂક્ષ છે, અને બીજો પ૨માણુ સ્નિગ્ધ હોય ત્યારે એકમાં બીજો જોડાય છે અને પ્રિદેશિક કન્ધ બને છે. આ રીતે ત્રિપ્રદેશિક યાવત્ હજા૨ લાખ, કરોડ, સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ૫૨માણું ભેગા થઈ બનેલા સ્કન્ધો પણ અનન્ત છે, તે બધાય ચિત્ત છે. એટલે જડ છે. (૨૪૮) મિશ્ર દ્રવ્ય શ્કન્ધ પણ અનેક પ્રકારે છે. જેમ કે સેનાનો ગ્રમ ૨સ્કન્ધ, મધ્ય સ્કન્ધ અને છેવટનો સ્કન્ધ Page #165 -------------------------------------------------------------------------- ________________ ੧੨੦ તે મિશ્ર દ્રવ્ય ઋબ્ધ છે. (સૂ૪૯) આમાં પણ શી થી આગળ ચાલનારી શેના અગ્રમ કહેવાય છે; વચ્ચે ચાલનારી મધ્ય અને છેવટે ચાલનારી અન્તિમ કહેવાય છે. આમાં, હાથી ઘોડા અને પગે ચાલનારી સેના ઍચત્ત છે. જયારે ભાલા તલવાર, બંદુક, છા, બાણ આંદ અચેતન છે. માટે જીવ – અજીવનું મિશ્રણ હોવાથી મિશ્ર દ્રવ્ય સ્કન્ધ છે. (સૂ-૫૦) અથવા તયતિકિત દ્રવ્ય સ્કન્ધ બીજી રીતે પણ ત્રણ પ્રકારે છે. કૃતજ્ઞ, અકૃ૨સ્ત અને અનેક દ્રવ્યસ્કન્ધ તેમાં હયશ્કન્ધ, ગજસ્કન્ધ આંદે કૃ૨M દ્રવ્યશ્કન્ધ છે. આના પહેલા ઍચિત્ત શ્કન્ધમાં તેનો અંધકાર હોવાથી તથા તે અશંભત છતાં પણ બુદ્ધિ કલ્પનાથી જીવો કહ્યા હતાં, પણ અહિ તો જીવ અધષ્ઠિત શરીશવયવ લક્ષણમાં કૃM શ્કન્ધસ્વરૂíવિવક્ષત છે, માટે અભિધેયના આશય ભેદથી પ્રકાન્ત૨ છતાં વાંધો નથી. તમે ઘોડાના સ્કન્ધને કૃ૨ (પૂર્ણ) કહો છો તે વ્યાજબી શી રીતે બનશે ? કેમ કે ઘોડાથી હાથી મોટો છે. આ તમારી શંકા ઠીક નથી. કારણ કે જીવમાત્ર અસંખ્ય પ્રદેશાત્મક શાશન રિદ્ધિ છે, માટે તે પ્રદેશોનો સમુદાય હાથી કીદિ, કુંથુ, વ્યંતરવિશેષના શરીરમાં પણ તુલ્ય છે. નાના મોટા શરીરોમાં એક પણ પ્રદેશનો ફરક પડતો નથી. જીવ અનન્ત શકત શમ્પા હોવાથી, પોતાની શકિત Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વિશેષથી હાથીના શ૨ી૨માં અસંખ્ય પ્રદેશોનો સમાવેશ શક્ય છે. તેમજ કીડિના શ૨ી૨માં તેટલાજ પ્રદેશોની સંભાવના શક્ય છે, માટે ઘોડા કરતાં હાથીના પ્રદેશો વધારે છે તેવી માન્યતા બરાબર નથી. કારણ કે જીવોના પ્રદેશોમાં હીર્બાધક્ય નથી. (સૂ. ૫૧) અકૃત્સ્ન સ્કન્ધમાં બે પ્રદેર્શાદ ૨૬ન્ધથી અનન્ત પ્રદેશિક ૨ન્કન્ધની કલ્પના ક૨વામાં આવી છે, જે સ્કન્ધ પરિપૂર્ણ નથી તે અકૃત્સ્ન સ્કન્ધ કહેવાય છે. જેમ કેબે પ્રદેશિક સ્કન્ધ ત્રણની અપેક્ષાએ અકૃત્સ્ન છે. ચા૨ની અપેક્ષાએ ત્રણ, અસંખ્યાતની અપેક્ષાએ સંખ્યાત સ્કન્ધો અકૃત છે. (સૂ૫૨) અનેક દ્રવ્યસ્કન્ધ, આ પ્રમાણે છે. દેહ (શ૨ી૨)નો સમુદાય તે અનેક દ્રવ્ય સ્કન્ધ છે. જે સ્કન્ધમાં, નખ, કેશ, દાંત આર્શાદ જીવ પ્રદેશથી હિત છે. અને પૃષ્ઠ ઉદ૨ આદિ અવયવો જીવ પ્રદેશ સાથે વ્યાપ્ત બનવા પામે છે. (૨ ૫૩) ભાવસ્કન્ધ એટલે શું ? આ સ્કન્ધ પણ આગમ અને નોઆગમ થી બે ભેદે છે. આગમથી ભાવસ્કન્ધ તેને કહેવાય છે કે જે સાધક આગમથી સ્કન્ધ પદાર્થને જાણે છે અને અનન્ય ભાવે ઉપયોગવર્તી છે. તે આગમથી ભાવ સ્કન્ધ છે. શેષ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આવશ્યકની જેમ સમજી લેવું. નો આગમથી ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? से किंतंनोआगमओभावखंघे? नोआगमओभावखंघे एएसिं चेव सामाइअमाइयाणं छहं अज्झययाणं समुदय समिइसमागमेणं आवस्सय सुयखंघे भावखंघेत्ति लगभइ.... (ફૂ.૧૪) ભાવાર્થ :- આવશ્યક શ્રુત સ્કન્ધ આમાંથી આવશ્યક અને શ્રુત શબ્દનો નિક્ષેપ પૂર્ણ કર્યા પછી ભાવથી ૨શ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આ પ્રશ્ન છે. જવાબમાં સૂત્રકા૨ ફ૨માવે છે કે, પ્રસ્તુત આવશ્યકના ભેદો, જે સામર્ણાયક, ચતુર્વર્શાત, વદના, પ્રતિક્રમણ, કાયોાર્ગ અને પ્રત્યાખ્યાન સ્વરૂપે છ અધ્યયનો નો સમુદાય, એટલે પ૨૨૫૨ એક બીજા થી સંબંધિત છે. પ૨સ્તુ યજ્ઞદત, દેવદત્તમાં જેમ કોઈ જાતનો સંબંધ નથી કેમ કે:- આ બંને વ્યકતિઓ સર્વથા સંબંધ વિનાની હોવાથી એક ને બીજા સાથે કંઈ પણ લેવા દેવા નથી. જયારે શામયિકાદિ છ અધ્યયનો એક બીજા સાથે ઘનિષ્ટ સંબંધ રાખનારા છે, જેમ કે સામાયિક છે તો ચતુર્વિશતિ સ્તવન પણ અનન્ત કોની નિર્જરા કરાવનાર છે, ગુરુ વન્દના, તેનાથી પણ વધારે મહત્વ ધરાવનાર છે, ત્યાર પછીજ પાપોના ઘરમાંથી બહાર કાઢીને, શુદ્ધ ૨સ્વરૂપની ઓળખ આપના૨ પ્રતિક્રમણ છે, પાપો પાપભાવનાઓ અને પાપ ચેષ્ટાઓ થવામાં, વધવામાં, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મૂળકા૨ણ શરીર છે, માટે, પાપ જનક, પાપ ફળક અને પાપવર્ધક શરીરને કંટ્રોલમાં લેવા માટે કાયોત્સર્ગ વિના શી રીતે ચાલશે ? આટલું છતાં પણ ફરીથી શરીર, મન, ઈન્દ્રિયો અને આત્માને પાપમાર્ગે ન જવા દેવામાં પ્રત્યાખ્યાનની અત્યાવશ્યકતા શી રીતે નકારી શકાશે ? માટે જ છ આવશ્યકો યજ્ઞદત્ત અને દેવદત્તની જેમ અસંલ્લંઘત નથી. પણ સંબંધવાળા હોવાથી સામયક થાવત્ પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સામયિક સાથે સમાહિત છે, યુકત છે, ક્ષમાયુકત છે. તેવી રીતે એક સ્થાને મૂકેલી લોખંડની શલાકાઓને એક બીજા સાથે તમાત્ર અપેક્ષા ન હોવાથી નિરપેક્ષ છે. પણ શામયિકાદ છ આવશ્યકો, પ૨૫૨ સાપેક્ષ છે. એટલે એક બીજાની અપેક્ષા રાખનારા છે, આવશ્યકો મનાયા છે. જેમકે:- ચતુર્વિશતિ એટલે લોગસ્સ સૂત્રથી ચોવિશ ભગવંતો ને ભાવ વંદના ક૨વીજ હોય તો સામાયિક દ્વારા પાપોના દ્વાર બંધ કરવાની આવશ્યકતા રહેલી છે, અને જે ગુરુદેવે જૈનત્વ અને જૈન શાસનની ઓળખાણ કરાવી છે. તેમને વન્દના ક૨વાનો અભૂત પૂર્વ આનન્દ ચતુર્વિશત તવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કેમ કે ગુરુદેવના અનન્ત ઉપકા યાદ કરી તેમને વન્દના કરવા માટે આત્મામાં શંકત વિશેષની પ્રાપ્ત ચૌવિશ ભગવંતોને વન્દન કર્યા વિના થઈ શકે તેમ નથી. માટે જ પ્રતિક્રમણ Page #169 -------------------------------------------------------------------------- ________________ १२४ કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનમાં એક આવશ્યક ને બીજા આવશ્યક સાથે સાપેક્ષ ભાવે સંબંધ છે. સારાંશ કે એક બીજાનો ભાવ એક બીજા સાથે ર્કાલિત છે, માટે જ તે આવશ્યકોનું મીલન, અર્થાત્ એક બીજાનો એક બીજાસાથેનો સમાગમ અને તેમાથી પ્રાપ્ત થયેલ, આત્મામાં વિશિષ્ટ આર્ધાત્મક પરિણામ તેવા પ્રકા૨નું આવશ્યક જ ભાવ સ્કન્ધ કહેવાય છે. આવા પ્રકા૨ના ભાવાવશ્યક પ્રત્યેનો ઉપયોગ એટલે બોલાતા સૂત્રોનું મનન, અર્થ ચિન્તન અને ઈન્દ્રિયો તથા મનની પૂર્ણ એકાગ્રતાને જ ભાવ આવશ્યક કહેવાય છે. જ્યારે ૨જોહ૨ણ ચ૨વળો, મુહર્પત અને યથા સમયે ડાબા અને જમણા ઢીંચણને ઉચ્ચા રાખવા રૂપી ક્રિયા આદિ વિધાનોમાં નોઆગમત્વ સમાયેલું છે. કેમકે ‘દેશઆરાધક ક્રિયાકહી સર્વઆરાધક જ્ઞાન એટલે બોલાતા સૂત્રોમાં ઉપયોગ હોવાથી તેમાં આગમત્વ રહેલું છે. જયારે ક્રિયા જ્ઞાન નથી પણ તેને મેળવવા માટે મૌલિક કા૨ણ છે. માટે તેમાં આગમત્વ ન હોવાના કા૨ણે જ નોઆગમથી ભાવન્સ્કન્ધની ઉપમા આપેલી છે. અત્યંત સાવધાની પૂર્વક પાપોંપે પાપ સમજી લીધા પછી ષડાવશ્યક ક૨ના૨ ભાગ્યશાળીના જીવનમાંથી સૌથી પ્રથમ, નિરર્થક, સાર્વાન૨ર્થક પાપોનો, પાપ ભાવનાઓનો, પાપચેષ્ટાઓનો તથા અદિ કાળથી પડેલી ખાવાપીવા, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ઉઠવા, બેસવા, બોલવા અને ગમે તેમ સુવાની ખોટી એટલે હિંસક આદતોના દ્વાર બંધ થશે, ધીમે ધીમે બંધ થશે, અને તેમ થતા ભારવાહકના માથા પરથી ભાર ઓછો થતા તે જેમ હળવો બને છે, તેમ પાપોના દ્વા૨ બંધ ક૨વા માત્રથી તેનો આત્મા હળવો બનતાજ પ૨માત્મા તેને યાદ આવશે અને એક એક તીર્થંકર પ૨માત્માનું નામ લઈ લોગસ્સે સૂત્ર દ્વારા પરમાત્માઓને દ્રવ્ય તથા ભાવ વંદન કરવાનો ઉત્તમોત્તમ લાભ તે સાધકના ભાગ્યમાં રહેશે અને તેમ થતાં જ ગુરુદેવોની સ્મૃતિ થશે અને દ્વાદશાવર્ત દ્વારા ગુરુ ચરણોમાં માથું મૂકીને ગુરુઓના અનહદ ઉપકાર ને નતમસ્તકે સ્વીકાર કરશે. આ રીતે આત્મિક દષ્ટિએ પૂર્ણ તૈયાર થયેલો સાધક પ્રતિક્રમણ સૂત્રથી થયેલા પાપોની આલોચના કરશે. કાયાની માયાને ઓછી કરવા માટે કાયોત્સર્ગ અને ફરીથી પાપ ભાવના ન થાય તે માટે પ્રત્યાખ્યાન કરી પોતાના આત્માને અધ્યાત્મનો ચોલમજી ઠીયો રંગ ચઢાવી દેશે આ કારણે જ છએ છ આવશ્યક એક બીજાના પૂરક બનવા પામે છે. . ગણ, કાય,નિકાય, સ્કન્દ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સાંધાત, આકુલ, સમૂહ આદિ ભાવસ્કન્ધના પર્યાયવાચી શબ્દો છે. (સૂ. પ૭) પડાવશ્યકળો અર્થાધિકાર એટલે શું ? ગમે તે દેશમાં બોલાતી ભાષા (શબ્દપ્રયોગ) નિરર્થક Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ હોતી નથી. બેશક ! બંગાળી દેશની ભાષાનું તાત.. ગુજરાતી મનુષ્ય સમજે કે ન સમજે, તેમ ગુજરાતી ભાષામાં અર્થ તામિલનાડમાં સમજાય કે ન સમજાય તે વાત જૂધ છે. તેથી કરી શબ્દો કે તેનો વ્યવહા૨ જૂઠો નથી હોતો. ઘણી વાર આવું પણ બને છે કે :- બોલાતા અમુક શબ્દોના ૨હસ્યાર્થ સુધી બોલનાર પણ ન પહોંચી શકે. સમુદ્રમાં ડુબકી મા૨ના૨ ઘણા છે પણ જાનના જોખમે સમુદ્રના ઠેઠ તળભાગમાં પહોંચી મોતીને લાવનારા વિ૨લા છે. જયારે શીપ, શંખલા અને કોડાઓને લાવનાશ ઘણા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે શંખ કોડા આદિના વ્યાપા૨ કરનારા કરતાં મોતીના વ્યાપારીઓ કશેડોગુણા આગળ છે. તેવી રીતે ૮૪ લાખ છવાયનના અનન્ત જીવોમાં, કેવળ ગર્ભથી ઉત્પન્ન થનારા માનવો પાસે જ વિચા૨શત, બુદ્ધિશકિત અને જીવનમાં આંદ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને અસ્તકય તત્ત્વોનો પ્રવેશ થઈ જાય તો જબરદસ્ત આધ્યત્મિક શકિતનો વારસદાર પણ બનવા પામે છે. યદ્યપિ ા૨કગતના જીવો પણ માનવની જેમ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત છે. તો પણ ભવભવાન્ત૨ના કરેલા ચિકકણા, મહાચિકકણા, ઘોરાતિઘોર પાપકર્મોના ભારથી દબાયેલા હોવાથી, મા૨કાટ, વૈરની લેવડદેવડશિવાય બીજે એકેય હાંકલ્પ કરવા માટેનો સમય તેમની પાસે નથી. જયારે દેવો, પુણ્યકર્મોના ભારથી દબાયેલા હોવાથી દિવ્યશુખોના ભોગવટા ઉપરાન્ત બીજો એકેય માર્ગ તેમનાં Page #172 -------------------------------------------------------------------------- ________________ १२७ ભાગ્યમાં નથી અને તિર્યંચોર્યાનના જીવો વિવેકી હોવાથી તેમની જ્ઞાનસંજ્ઞા ઘણી રીતે દબાઈ ગયેલી છે. ચેગ-શોક, માનવોર્યાનના માનવોનું શ૨ી૨, ચડતી, બઢતી, આધિ, ર્યાધ અને સંયોગ-વિયોર્ગાદ દ્વન્દ્વોથી ઘેરાયેલા હોવા છતાં, તેમનાંમાં ર્રાિકતનો થોડે ઘણે અંશે પણ વિકાસ થયેલો હોવાથી જ કોઈક સમયે તે નીચે પ્રમાણે વિચારી શકે છે કે : (૧) આ બધા ભોગવાતા દ્વન્દ્વોના મૂળમાં ૨હેલા પાપો અને પુણ્યોને મેં કયા ભવમાં કર્યા હશે ? (૨) તે ભવોમાં મારા આત્માની 1ર્થાત મહપૂર્ણ, મિથ્યાત્વપૂર્ણ, વિષય વાસનાપૂર્ણ રહી હશે ? જેના કા૨ણે મારે પાપકર્મો ક૨વા પડ્યાં હશે ? (૩) કુદેવ, કુગુરૂ અને દુરાચા૨પૂર્ણ ધર્મમાં મસ્ત બની મેં શું શું ન કર્યું હશે ? ઈત્યાદિ વિચારતાં જ આત્માને પાપકર્મો પ્રત્યે ધૃણા થશે. જેનાથી સુદેવ સુગુરૂ અને દયાપૂર્ણધર્મની તપાસ ક૨શે અને સદ્ગુરૂ એટલે મહાવ્રતધારી ગુરૂઓના સહવાસમાં આવશે. તેમના ચ૨ણોની સેવા ક૨વા તૈયા૨ બનશે તેમને સાંભળવા માટે ઉત્સુક બનશે ફળ સ્વરૂપે સમુદ્રમાંથી મોતી કાઢના૨ાની જેમ તે પુણ્યશાળી હિંસા-સંયમ અને તપોધર્મમય જિનશાસન પ્રત્યે શ્રદ્ધાળુ બનશે. આ રીતે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આત્મિક દષ્ટિએ પુરૂષાર્થી બનતો તે આત્મા સામાયિકાદ ષડાવશયકનો આરાધક બનવા માટે તે આવશ્યકોને રામજવા માટે પ્રયત્નશીલ બનશે. કેમ કે:- મોક્ષના મહેલ સુધી પહોંચવાને માટે પાપોના માગેને બંધ કર્યા વિના બીજે ઉપાય નથી અને પૂરાણા પાપોને ખંખેરવા માટે આવશ્યક જ્યિા જ મૌલિક કારણ છે. યદ્યપિ ઈશ્વ૨, પ્રણિધાન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ આદિ અનુષ્ઠાનો શાસ્ત્રોમાં સંગ્રહાયેલા છે અને અનાદિકાળના અનન્ત ભવોમાં થોડે ઘણે અંશે પણ આરાધ્યા હશે પણ જન્મજન્માન્તરમાં કરેલા, કરાયેલા અને અનુમોદેલા પાપમાગેના દ્વા૨ સમ્યગૃજ્ઞાન દ્વારા જયાં સુધી બંધ ક૨વામાં ન આવે ત્યાં સુધી ઈશ્વર પ્રણિધાનાદિથી આત્માની વિશેષ પ્રગતિ થઈ શકે તેમ નથી. કેમ કે આત્માને પરમાત્મા, ન૨ને નારાયણ અને જીવનશિવ બનાવવાને માટે વચ્ચે આવનાશ, આંખોને ચલાયમાન કરાવનારા, મનમાં ગંદા ભાવ લાવનારા, પૂર્વભવના કરેલા કર્મો જબ્બરદસ્ત શક્તિ શમ્પા છે. તેથી તે અનુષ્ઠાનો કેવળ વ્યવહા૨ પૂરતાં જ રહેવા પામે છે. જયારે પડાવયકમાં સૌથી પ્રથમ સામાયિક દ્વારા પાપોને, પાપ ભાવનાઓને, પાપચેષ્ટાઓને, મનથી, વચનથી અને કાયા દ્વારા રોકી લેવામાં આવે છે અને પ્રતિક્રમણ, આલોચના, પ્રાયશ્ચિત્ત દ્વારા, જૂના પાપોને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ખંખેરી દેવામાં આવે છે. જે ઈશ્વ૨પદ પ્રાપ્ત કરવા માટે શ્રેયસ્કર માર્ગ છે. જન્મ જન્મના પુણ્ય અને પાપ કમેન શમૂળનાશ કર્યા વિના તો મોક્ષની પ્રાપ્તિ પણ અશક્ય છે. માટે જ કહેવાયું છે કે, પુથાપ: મોક્ષ:” “ ન ફિ મો:' એટલે કે પુણ્યપાપરૂપી કર્મોનો શપૂર્ણ ક્ષય કરવો મોક્ષ છે. માટે ઈશ્વર પ્રણિધાનાદિ કર્યો પણ ત્યારે જ સફળ બનશે જયારે આત્મા પોતે પોતાના મૂળ સ્વભાવમાં આવવા પામે. આનો મૂળ સ્વભાવ, નિરંજન, નિરાકાર, શુદ્ધસ્વરૂપી Íદાનન્દમય છે. તેને પ્રગટ કરવા માટે આત્મા પ૨ ચોટેલા કર્મોની ૨જનો નાશ કરવો અનિવાર્ય પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ પુરૂષ વિશેષની સચ્ચારિત્રતાથી તેમના વચનો પણ વિશ્વાસપાત્ર બને છે. આ ન્યાયે આ સૂત્રના ૨ચયતા ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર શુધર્માસ્વામી છે. કેવળજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, વધપ અત્યારે વિપુલમંત મન: પર્યાય જ્ઞાનના સ્ટેજ પર બિરાજમાન હોવાથી, કેવળજ્ઞાન તરફ તેમનું પ્રસ્થાન અવલંબ ચાલુ છે. માટે આબપુરૂષ હોવાથી તેમના વચનો સર્વથા અને સર્વદા માન્ય છે. જયારે ટીકાકાર મલ્લધારી હેમચન્દ્રાચાર્યજી છે. ઉત્કૃષ્ટતમ વૈરાગ્યપૂર્વક સંસા૨ની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બાહ્ય અને આભ્યન્તર માયાનો ત્યાગ કરી દીક્ષિત અને શિક્ષત બન્યા છે. જૈનાગમ પર અતૂટ વિશ્વાસ હોવાથી સંસા૨ની બીજી માયામાં રંગાઈ જવા કરતાં શ્રુતજ્ઞાનની ભકત જ તેમનું સાચું ધન હતું. આ કારણે જ પ૨શ્રમની પરવાહ કર્યા વિના જ આ અનુયોગ દ્વાય સૂત્ર પ૨ ટીકા લખી શકયા છે. તેઓશ્રી શામયિકના સત્યાર્થને ફ૨માવતાં કહે છે કે.. સામાયિક એટલે “તાવનો વિરહું આ સૂત્રને વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરે છે. કેમ કે “ચારક્ષાનો વિશેષ પ્રતિપતિર્મવતિ આ સૂત્રનો અર્થાધિકાર પ્રતિપતિ વિસર્વ વિઘ યોજ વિતિ થયિat:' અર્થાત્ પ્રાણાતિપાતદિ સર્વ સાવધ (પાપોની)યોગોનીવિત અર્થાત્ તે પાપ૨સ્થાનકોને યત્નપૂર્વક છોડી દેવાનું સ્વરૂપ સામયિકનું છે. 'अष्टादशक पापानि स्थीयतेऽस्मिन्नेति पापस्थानकम् સારાંશ કે, ૧૮ પાપસ્થાનકોનો શાર્વથા ત્યાગ કરવો એટલે કે નિયમ કે શ્વાસોશ્વાસના છેલ્લા સમય સુધીના સામાયિકમાં, પાપોનો ત્યાગ કરવો તે શામયિક છે. જયાં સુધી તે દ્વારા બંધ નથી કરાતાં ત્યાં સુધી તે સાધકને ધર્મધ્યાનનું આલંબન પ્રાપ્ત થતું ન હોવાથી આર્તધ્યાન તથા શૌદ્રધ્યાન તેના ભાગ્યમાં શેષ રહેશે. માટે સામાયિક દ૨મ્યાન તે દ્વારોને સર્વથા, અમુક અંશોમાં અથવા અમુક શમયની મર્યાદામાં પણ રોકવા માટેની ટ્રેનિંગ લેવી તે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સામાયિક છે. જેમાં રાગ-દ્વેષનો પ્રવેશ નથી. શત્રુમિત્ર પ્રત્યે, માટી-સુવર્ણ પ્રત્યે છેવટે પોતાના સુખદુ:ખો પ્રત્યે પણ સમાનભાવ છે તે સામાયિક છે. ભગવતી સૂત્રમાં ત્યાં સુધી કહેવાયું છે કે આપણો આત્મા જ સામયિક છે અને સામાયિક જ આત્મા છે. મતલબ કે સામાયિકની આરાધના જ આત્માની આરાધના છે અને જે આત્માનો આરાધક છે, તે ૨હંત પરમાત્માનો પણ આરાધક છે મન-વચન-કાયાની ચંચલતા આત્માને માટે પરધર્મ છે. અને ધૈર્ય, એટલે મન-વચન અને કાયાની સ્થિરતા જ સ્વધર્મ છે, વય નિયન શ્રેર:' અર્થાત્ અનાદિકાળથી પાંચે ઈન્દ્રિયોની ગુલામી, કષાયોંની પરાધીનતા, કાયાની માયા આદિ પૌગલિક પદાથોની, શેવનાથી આત્માના એક એક પ્રદેશમાં વધેલી, વધારેલી, અને સારી રીતે પુષ્ટ કરેલી ચંચલતાને દૂર કરવા માટે એકી સાથે કે ધીમે ધીમે અભ્યાસ કરવો, પુરૂષાર્થ કરવો તે સામાયિક છે. ભવપરિભ્રમણ કરતા જીવાત્માને લાગેલા થાકને ઉતારવા માટે સામાયિક સિવાય બીજો એકેય માર્ગ નથી. તેવા પવિત્ર સમય દ૨મ્યાન આત્માને સ્થિર કરવા માટે નીચે પ્રમાણેનો સંકલ્પ કરવો જેમ કે : સામાયિક સમયમાં હું કોઈનો શેઠ નથી, પતિ નથી, ગુરૂ નથી, વ્યાપારી નથી, તેમ સાંસા૨ તથા તેની માયા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મારી નથી, હું ઑસવાલ નથી, પો૨વાલ નથી, શ્રીમાળી નથી, મા૨વાડી નથી, ગુજ૨ાતી નથી, અને હું એકેય સંસ્થાનો અધ્યક્ષ નથી, ખજાનચી નથી, સેક્રેટરી નથી, હું શ્રીમંત નથી, ગરીબ નથી, પુરૂષ નથી, સ્ત્રી નથી, પણ શુ૨સ્વરૂપી આત્મા છું, કર્મોના કા૨ણે મને જન્મ મ૨ણના દુ:ખો ભોગવવા પડે છે. માટે મારા કર્મોનો ક્ષય થાય તે માટે ૪૮ મિનિટ સુધી પણ મન, વચન, કાયાને વશ કરીશ, ક્રોધ, માન, માયા તથા લોભના વિષચક્રથી દૂ૨ ૨હીશ, લોકૈષણા, ભોગૈષણા અને વિનૈષણાના પાપથી મા આત્માને દૂષિત કરીશ નહી. ૨૫ગા૨૦, સાતાગા૨વ તથા ગિા૨વના સંકલ્પોથી દૂ૨ ૨હીશ. છેવટે જાણવાનું કે સાયિકના માધ્યમથી હિંતપદની પ્રúપ્ત માટે આનાથી બીજો એકેય મંત્ર નથી, યંત્ર નથી, તંત્ર નથી. સમતા, દયા, સર્વસ્વત્યાગ, પ્રેમ, કરૂણા ઉપરાન્ત જગતના જીવો સાથે મૈત્રી ભાવના કેળવવી જ હોય તો પાપોથી, પાપમાર્ગોથી, પાપીચેષ્ટાઓથી અને પાપી ભાવનાઓથી પણ જે રીતે દૂ૨ ૨હેવાય, તેવો માર્ગ સ્વીકારવો. એના જેવો આર્થાત્મક માર્ગ બીજો નથી. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મની આ૨ાધના તો, સંસા૨ને રાજી રાખવા માટે સન્માનપત્ર મેળવવાને માટે અને વાહ વાહ બોલાવવા માટે પણ ઘણી કરી હશે ? જ્યારે ભાવ અધ્યાત્મની આરાધના Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ માટે ભાવ સામાયિક ધર્મ જ શ્રેષ્ઠતમ ધર્મ છે. ભવભવા૨ના ફેરા ફરતાં અનેકાનેક મનુષ્ય અવતારમાં ભાવ સામાયિકનો માલિક હું બનવા પામ્યો નથી. માટે મેરૂ પર્વત ઢંકાય તેટલા ઓધા મુહપત્તિ સ્વીકાર કરવા પડ્યા છે, માટે રાધાવેધની જેમ ફરીથી આ ભવે મેળવેલા મનુષ્યાવતારમાં સામાયિકને પવિત્ર રાખવા માટે એટલે કે દશ મનનાં, દશ વચનના અને બાર કાયાના દૂષણોથી દૂર રહેવા માટે સામાયિક દ૨મ્યાન સર્વથા મૌનભાવ રાખીશ. તેવી રીતે આંખને અને કાનને પણ મૌન રાખીશ. શત્રુરૂના અભાવમાં કે ગુરૂબળની કચ્ચાશમાં કોઈક ભવે વૃત્તિ (માનસિક પરિણામ) સારી રહી હશે તો પ્રવૃત્તિ (શારીરિક ક્રિયા) ખરાબમાં ખરાબ ૨હી હશે. કોઈક ભાવે પ્રવૃત્તિ સારી રહી હશે તો વૃત્તિ-માનસિક પરિણામો ક્રૂર, ઘાતકી, ૨સ્વાર્થી અને વિષય વાસનામય ૨હ્યાં હશે. મતલબ કે વૃત્તિ અને પ્રવૃત્તિને બેઘડી માટે પણ પવિત્ર રાખવા માટે સામયિક ધર્મ જ શ્રેયસ્કર છે. અનાદિકાળથી પોષાયેલી પરેગ્રહગંજ્ઞામાંથી લોભનામનો રાક્ષસ જન્મે છે. તેની હાજરીમાં મૈથુન સંજ્ઞા ઘટવાની નથી. પરિણામે જીવાત્માને હિંસક જૂઠા અને ચૌર્યકર્મમાં પ્રવેશ કરતાં વાર લાગવાની નથી અને જયારે આ પાંચે ય પાપો ભડકે બળતા હોય ત્યારે માનવ દૂર બનશે પણ દયાળુ નહીં બને, દાનેશ્વરી ન બને, મૈત્રીભાવનો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩Y સાધક ન બને, અઢાઈ અક્ષરનો પ્રેમ શબ્દ કેવળ બોલવા પૂરતો જ રહેશે કેમ કે આન્તરજીવનમાં પાપો અને પાપભાવનાઓ ગિલ્લીડંડા ૨મતા હોય છે. આ બધા ય આત્મા અને પ૨મામાના શત્રુ જેવા દૂષણોને છેવટે ૪૮ મિનિટના સામાયિક દ૨મ્યાન પણ આપણે સ્વાધીન કરીએ. એ જ આત્મિક ધર્મ છે, ઈશ્વરીય ધર્મ છે, આધ્યાત્મિક ધર્મ છે, આજ સ્વધર્મ છે અને – “વધ મf શ્રે પોતાના સામાયિક ધર્મમાં મૃત્યુ પણ શોભી ઉઠશે. હિંસક આદિ પાપોનો માલિક ગમે ત્યારે પણ ગમે તે સ્થાને પણ જગતના જીવોનો શત્રુ બનવા પામશે અને જેના માથા પર શત્રુઓ વધારે હોય તેને સુખી કોણ બનાવશે ? શમતા અને સમાધિ કોણ પ્રાપ્ત કરાવશે ? ઉપ૨ના બધાય કારણોનો ખ્યાલ રાખી ભાવયાના મહાસાગ૨ શમા જૈન શશને સામાયિક ધર્મની સ્થાપના કરીને સૌને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. उक्कित्तण ષડાવચકમાં પ્રથમ આવશ્યક સામાયિકની વ્યાખ્યા કર્યા પછી બીજા આવશ્યકમાં ચતુર્વિશતિ સ્તવનનો અધિકાર છે. ચતુર્વિશતિનો અર્થ ચોવીશ થાય છે. ચાહ ઉર્પિણી કાળ હોય કે અવર્પિણી હોય. બંનેમાં ૨૪-૨૪ની સંખ્યામાં તીર્થક થાય છે. કાળચક્ર જડ હોવા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ છતાં પણ પોતાની મર્યાદાની રેખાને કોઈ કાળે પણ ઓળંગી શકતું નથી માટે ૨૪ તીર્થંકશે, ૧૨ ચક્રવૂર્તિઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતવાસુદેવો, અને ૯ બલદેવો આ સંખ્યા નિર્ધારિત છે. કોઈના પણ ડમરૂથી કે જગદમ્બાઓના ત્રિશૂલ, બાણ, ગઇ આદિ શસ્ત્રો દ્વારા પણ તેમાં ફેરફાર થઈ શકે તેમ નથી. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને ચક્રવર્તિઓરાજા – મહારાજાના અવતાર હોય છે. તેમાં પણ બલદેવ કે ચક્રવર્તિઓ સંયમ (શર્વવત) પણ સ્વીકારે છે અને ચારેત્રના પ્રભાવે ધાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામે છે અન્યથા દેવગતિ તો જરૂ૨ પામે છે. બલદેવ કે ચક્રવર્તિઓ સંયમ સ્વીકારી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે તો પરમાત્મ પદના માલિક બનવા માટે હકદાર છે. જયારે તીર્થંકરો દેવાધિદેવ જ હોય છે. વર્તમાનભવથી ત્રીજા ભવે વિશતિ થાનકોની અભૂતપૂર્વ આરાધનાથી તથા તે પદોના તે તે ગુણોને આત્મસાત્ કરવાના ઉત્તમોત્તમ ભાવથી દેવગતિ અથવા ક્ષાયિકામ્યકત્વ પહેલા ચંદે ન૨કાયુષ્ય બાંધ્યું હોય તો નરકગતિમાં જાય છે અને ત્યાંથી નીકળીને ઉત્તમોત્તમ ક્ષત્રીય વંશમાં મનુષ્યાવતાર પામે છે. જન્મતાં જનિર્મલતમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના માલિક હોવાથી સંસારની માયામાં ફસાયેલા ભવ્યાત્માઓના ઉત્કર્ષ માટે, તેમના કલ્યાણ માટે જ ભાવદયા થી પ્રેરાઈને સંયમ સ્વીકાર કરે છે, કાયાની માયા પ્રત્યે પણ સર્વથા ઉદાસીનતા કેળવીને સાત્ત્વિક તપશ્ચર્યારૂપી અગ્નિમાં ધાતિકમાંના મૂળીયા બાળી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નાખે છે અને કેવળજ્ઞાનના માલિક બનવા પામે છે. ત્યાર પછી પોતે જે માર્ગે ગયા અને આરાધના દ્વારા કેવળજ્ઞાન મેળવ્યું છે તે મોક્ષમાર્ગનો ઉપદેશ સમવસ૨ણમાં બિ૨ાજમાન થઈને કરે છે, અને દ્વિતીય આત્મગુણોને ધારણ ક૨ના૨ા ચત્તુર્વધ સંઘની સ્થાપના કરી ભવ્યાત્માઓને સંઘની લક્ષ્મણ રેખામાં પ્રવેશ કરાવે છે. આ કા૨ણોને લઈ, તેમનો ઉપકાર કોઈ પણ માનવ ભૂલી શકે નહીં તે માનવા યોગ્ય છે. ઉત્કૃષ્ટતમ મહામાનવ, દેવાધિદેવ, તીર્થંક૨, સર્વજ્ઞ, હિંત, યથાર્થવાદી ૫૨માત્માઓનું ૨-મ૨ણ, સ્તવન, પૂજન, દર્શન, ધ્યાન અને ચિંતવન પણ જીવમાત્રને અનેરો આનન્દ આપના૨ બનવા પામે છે. તેમાં પણ સામર્ણાયક આવશ્યક દ્વારા નવા પાપોના દ્વાર બંધ કર્યા પછી દેર્યાધદેવોનું ૨-મ૨ણ, નામ૨મ૨ણ પણ કેટલું ફળ આપે છે. તે સૂત્રકા૨ના શ્રીમુખે સાંભળીએ. (१) प्रधानकर्मक्षयकारणत्वात् એટલે પાણીમાં નાખેલું મેલું વસ્ત્ર જેમ જેમ મેલને છોડતો જાય છે. તેમ તેમ એક એક તીર્થંક૨ ૫૨માત્માનું નામ લઈ તેમને દ્રવ્ય અને ભાવવન્દન ક૨તો ભાવુક પાપોથી મુક્ત થાય છે. મયૂરના અવાજને સાંભળીને નાગરાજ (સર્પ) પોતાની ઘણાને સંકેલી લે છે અને ગુફામાં જતાં વા૨ પણ લગાડતો નથી. તેવી રીતે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૫૨માત્માનું સ્મ૨ણ પાપરૂપી નાગોને વશ ક૨વામાં સમર્થ છે. (२) लब्धबोधिविशुद्धिहेतुत्वात् અર્થાત્ અર્શાદઅનન્ત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને સમ્યક્ત્વ૨ત્નની પ્રાપ્તિ દુર્લભતમ માનવામાં આવી છે, તો પણ નદીના પ્રવાહમાં ઘસાતા ઘસાતાં પત્થાઓ જેમ ગોળાકારે પોતાની મેળે જ થઈ જાય છે, તેમ વિશુદ્ધ અધ્યવસાયના કા૨ણે સમ્યક્ત્વપ્રાપ્ત ભાવુક ૫૨માત્માના ધ્યાનથી પોતાના સમ્યક્ત્વને વિશુદ્ધતમ બનાવે છે અને જેમ જેમ તેની વિદ્ધિ થતી જાય છે તેમ તેમ સાધકની કષાય અને વિષયની ભાવના ઘટતી જાય છે અને યથાખ્યાત ચરિત્ર સુધી પણ પહોંચી જવાની લાયકાત મેળવી શકે છે. (3) पुनबोधिलाभफलत्वात् વિષય કષાયાધીન બનેલો આત્મા, કદાચ સમ્યક્ત્વભ્રષ્ટ થઈ જાય, તો પણ પ૨માત્માના નામનું ૨ટણ ક૨તાં, અરિહંત ૫૨માત્માઓની મૂર્તિઓનું દર્શન, પૂજન, ૨-મ૨ણ, ધ્યાન અને જાપ ક૨તાં ક૨તાં ફરીથી તે સાધક સમ્યક્ત્વનો માલિક બનવા પામે છે. (४) सावद्ययोगविरत्युपदेशकत्वेनोपकारित्वात्- " Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સા૨ભ૨ના બધાય શાસ્ત્રોને જોયા પછી જ આપણને ખ્યાલ આવશે કે સર્વસાવદ્ય (પાપ) માર્ગના ત્યાગનો ઉપદેશ આપનારા અરિહંત પરમાત્મા સિવાય બીજે કોઈ નથી. માટે જૈનાગમ અણશુદ્ધ અહિંસક છે. ચતુર્દશપૂર્વધારી જેવા મહાયોગીસ્વશે માટે પણ જૈનશાશને કયાંય પણ અપવાદ ચાખ્યો નથી. અથવા તેમના માટે શાસ્ત્રો, વિધિવિધાનો જૂદા અને બીજાઓના માટે જૂદા પણ રાખ્યા નથી. અણિશુદ્ધ અંહિસા સંયમ અને તપોધર્મની આરાધના જે કરશે તેશિદિને પામશે. માટે જ હોમ હવનમાં પશુપક્ષઓને હોમવા, કાપવા, છેદવા, બાફવા અને છેવટે પેટમાં પધરાવવાં આદિ હિંસક કાર્યો જૈનાગમમાં કયાંય પણ જોવા મળતા નથી. આ ચા૨ કારણોને લઈ કૃતકૃત્ય થયેલા તીર્થંકર પરમાત્માઓના નામોચ્ચારણ વાળા લોગ૨ા સૂત્રનો જાપ અત્યુત્તમ છે. (3) ગુરૂવન્દના - અર્થાત્ પંચમહાવ્રતધારી ગુરૂઓને વદના કરવી તે ગુરૂવન્દન નામનું ત્રીજુ આવશ્યક સૂત્ર છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરેગ્રહના ત્યાગ (વિરમણ)રૂપ મહાવ્રતધારી, પિંડીવશુદ્ધ આદિ ઉત્તરગુણોના આરાધક હોય તેવા ગુરૂભગવંતોની વન્દના તથા ગોચરી, પાણી આદિથી Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વૈયાવચ્ચ દ્વારા તેમની ભકિત ક૨વી. કદાચ મૂળ ગુણો બરાબર હોય અને ઉત્તર ગુણોમાં ઉમ૨ આંદના કારણે કમજોરી હોય તો પણ તેમની ભકિત કરવી જોઈએ. કારણ કે ઉત્તરગુણોમાં તો વિચારભેદ, મતભેદ અને સંપ્રદાય ભેદે પણ તફાવત જોવામાં આવી શકે છે. (૪) પ્રતિક્રમણ - કદાચ કર્મોના દોષે મૂળગુણોમાં પ્રમાદ શેવાઈ ગયો હોય તો, વૈરાગ્યપૂર્વક અને પવિત્ર ભાવે તે ખલનાઓને, અતિચાશેને, ગુરૂ પાસે આલોચન, પ્રાયશ્ચિત્ત આદિથી તેનું પ્રતિક્રમણ કરી લેવું તે પ્રતિક્રમણ નામનું આવશ્યક છે. (પ) કાયોત્સર્ગ - ચારિત્રરૂપ પુરૂષના શરીરમાં અતિચારરૂપ ભાવઘણ થયું હોય, તેની પ્રાયશ્ચિત્તરૂપ ઔષધથી ચિકિત્સા કરી, આત્મશુદ્ધિ કરી લેવી જોઈએ. (૬) પ્રત્યાખ્યાન - ફરીથી તેવા પામે તેવી ભૂલો થવા ન પામે તે રીતે તે તે માર્ગોન બંધ કરવા જેથી અતિચારોની સંભાવના સમાપ્ત થઈ ઉપ૨ પ્રમાણે આવશયક, શ્રત અને સ્કન્ધની નિક્ષેપણા કર્યા પછી, તેના અધ્યયનોનો નિક્ષેપ કરવો જોઈએ. પણ તે ઓઘનિષ્પન્ન નિક્ષેપા-અવસરે કરાશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હવે આવશ્યકના વ્યાખ્યાતા અને વ્યાપેય ને બતલાવતાં કહે છે કે आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओसमासेणं ! एत्तो एक्केक्कं पुण अज्झयणं कित्तइस्सामि, तं जहा सामाइअंचउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं काउस्सग्गो, पच्चक्खाणं ! तत्थपढमं अज्झयणं सामाइयं, तस्सणं इमे चत्तारि अणुयोगदारा भवंति, રંગસવવ, નિવàજે મનુ, ના... (સૂત્ર ૫૯) અર્થ - શાન્વર્થ આચારંગ શબ્દથી તે સૂત્રમાં ચારિત્રાચા૨નું વર્ણન જાણી શકાય છે. તેવી રીતે આવશ્યક શ્રુત સ્કન્ધ શબ્દથી સામાયિક ષડાવશયક અવશ્ય કરવા યોગ્ય છે; તેવો સમુદાર્થ આ શાસ્ત્રમાં પ્રતિપાદિત છે. હવે પછી એક એક અધ્યયન કહેવાશે. તે આ પ્રમાણે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વજન, પ્રતિક્રમણ, કાયન્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ ક્રમમાં આદિમાં મૂકેલ સામાયિક શબ્દથી જણાય છે કે શપૂર્ણ ચ૨ત્રદ ગુણોનો આધા૨ જ સામાયિક છે. જેમ કે ધર્મસ્તિકાયાદનો આધાર આકાશ છે. તેમ શર્વેશદ્ગણોનો આધા૨ સામાયિક છે. આ કારણે જ અરિહંત પ૨માત્માઓએ શરીર અને મનના દુ:ખોને નાશ ક૨વામાં સામયિકને સર્વશ્રેષ્ઠ ઉપાય કહ્યો છે. પ્રાણમાત્રને પોતાની જેમ જે જુએ છે, તેવા રામભાવની ઉત્પત્તિ કરાવે તે સામાયિક છે. આવો સમભાવ, સમતાભાવ જ પ્રતિક્ષણ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અપૂર્વ જ્ઞાનદર્શન અને ચારિત્રના વધતાં પર્યાયો વડે ભવાટવીભ્રમણ કરાવના૨ કર્મજ્ઞેશોનો વિચ્છેદ કરાવે છે. આવા સાયિકના ચા૨ અનુયોગદ્વા૨ છે, જેનાથી શબ્દના તíત્ત્વક અર્થનું વ્યાખ્યાન થાય તે અનુયોગ દ્વારો છે. જેમ દ્વા૨ વિનાનો નગ૨, પ્રવેશ અને નિર્ગમ માટે અયોગ્ય છે. એક દ્વા૨વાળા નગ૨માં પ્રવેર્શોનર્ગમ કષ્ટ સાધ્ય છે, તેવી ૨ીતે બે કે ત્રણ દ્વા૨ પણ પ્રવેશ કે નિર્ગમ ક૨વાવાળાઓને માટે સુગમ હોતા નથી જયારે ચા૨ દ્વા૨ હોય ચારે દિશાઓમાંથી આવવાવાળાને અને જવાવાળાને તકલીફ પડતી નથી. આ રીતે સાર્કાયર્કાદ શબ્દોને સમ્યક્ પ્રકારે જાણવા માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય આ ચા૨ ઉપાય છે. આ ચારેના અર્થની સ્પષ્ટતા કરી લઈએ. - (૧) ઉપક્રમ આ શબ્દનો અર્થ જૂદી જૂદી રીતે કરતાં ટીકાકા૨ ફ૨માવે છે કે:- નામ સ્થાપર્વાદ નિક્ષેપને યોગ્ય જે વસ્તુ બનવા ન પામી હોય, એટલેકેનિક્ષેપની દૂ૨ ૨હી હોય તેને તે તે પ્રતિપાદન પ્રકારે નજદીક લાવીને નિક્ષેપને યોગ્ય બનાવવી તે ઉપક્રમ છે. કેમ કે :ઉપક્રમાન્તર્ગતના ભેદ્યે વડે વિચારેલી અને નિક્ષેપને યોગ્ય બનાવેલી વસ્તુ જ નામસ્થાપનાદિ નિક્ષેપને યોગ્ય બને છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ - અથવા ગુરૂવાણીના યોગે વસ્તુમાનિક્ષેપને યોગ્ય બને તે ઉપક્રમ છે. ―――― અથવા જિજ્ઞાસુ શિષ્યને શ્રવણ એટલે તત્ત્વજ્ઞાનના રહસ્યાર્થને જાણવાની ઈચ્છા થયે, ગુરૂ મહારાજ તે વસ્તુનો આરંભ કરે તે ઉપક્રમ છે. ૧૪૨ અથવા વિનય સમપન શિષ્ય, ગુરૂને વિનયપૂર્વક આ૨ાધે છે અને ગુરૂદેવો નિક્ષેપને યોગ્ય શાસ્ત્રને રચે છે તે ઉપક્રમ છે. અથવા જેની વ્યાખ્યા ક૨વાની છે, તે શાસ્ત્રને નિક્ષેપની સમીપે લાવવું તે ઉપક્રમ છે. ઉપક્રમણ ક૨વું એટલે જે શાસ્ત્રની વ્યાખ્યા ક૨વાની ઈચ્છા છે, તેને નિક્ષેપને યોગ્ય બનાવવી તે ભાવસાધનથી ઉપક્રમ છે. - ગુરૂવાયોગ વડે ઉપક્રમ કરાય તે ક૨ણ સાધનથી ઉપક્રમ છે. શિષ્યને શ્રવણેચ્છા થયે ગુરૂ દ્વારા જે ઉપક્રમ થાય તે ધિકરણ ઉપક્રમ છે. અથવા વસ્તુમાત્રને બગાડવી, સુધા૨વી તે માટે કરાતો પ્રયત્ન તે ઉપક્રમ છે. (૨) નિક્ષેપ શાસ્ત્રાદિને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ર્સ્થાપિત કરવા તેનિક્ષેપ છે અથવા [ચ્છત અર્થને સિદ્ધ ક૨વા માટે તે તે શબ્દના નામ - Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સ્થાપનાદિ ભેદે જૂદા જૂદા અર્થો કરીને ઈષ્ટસિંદ્ધના અર્થમાં તે શબ્દોનો પ્રયોગ કરવો તે નિક્ષેપ છે. (૩) અનુગમ-સૂત્રને કે શબ્દને અનુકૂળ અર્થમાં જોડવો, અથવા સૂત્રનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે અનુગમ છે. (૪) નય - જેના વડે, જેનાથી કે જેમાં વસ્તુનો પરિચ્છેદ-જ્ઞાન થાય તે નય છે. અનન્તધર્માત્મક વસ્તુમાં પોતાને ઈષ્ટ, એકાદ ધર્મનો નિર્ણય કરવો તે નય છે. સારાંશ કે જે ઉપક્રાંત હોય તે નિક્ષેપને યોગ્ય છે અને ત્યાર પછી તે વસ્તુ અનુગમ અને નયને યોગ્ય બનવા પામે છે. આ ચારે બારોમાંથી સૌથી પહેલાં ઉપક્રમ શબ્દનો નિક્ષેપ કરવામાં આવે છે. જે શાસ્ત્રીય અને લોક પ્રશદ્ધરૂપે બે ભેદે છે. તેમાંથી પહેલા લોક પ્રસિદ્ધ ઉપક્રમની ચર્ચા કરાશે. ઉપમનો નિક્ષેપ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ છ પ્રકારે ઉપક્રમનોનિક્ષેપ સમજવો. નામ અને સ્થાપનાનો નિક્ષેપ આવશ્યક શબ્દની જેમ જાણવો. આગમ અને નોઆગમથી દ્રવ્યના બે ભેદ છે. તેમાં જ્ઞ અને ભવ્ય શરીરને છોડી તવ્યતરિક્ત દ્રવ્યોપક્રમ ત્રણ ભેદે જાણવો. તે શચત્ત - ચત્ત અને મિશ્ર આ પ્રમાણે છે. જેમ કે: Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કોઈનો નામ ઉપ્રકમ ૨ખાય તે નામ ઉપક્રમ, જીવ અજીવમાં ઉપક્રમની સ્થાપના કરાય તે સ્થાપના ઉપક્રમ: જીવતાવસ્થામાં આ ભાઈ ઉપક્રમને બરાબર જાણતો હતો. તે જ્ઞ શરીર ઉપક્રમ અને મોટું થયા પછી ઉપક્રમ અર્થાત્ પ્રત્યેક કાર્યનો પ્રારંભ બરાબર કરશે તે ભવ્ય શરીર દ્રવ્યોપક્રમ છે અને તે બંનેથી જૂદો ઉપક્રમ સંચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે. જેનો આશ્રય Íચત્ત હોય તે સ્ચચત્ત ઉપક્રમ છે. તેના ત્રણ પ્રકાર છે. દ્વિપદ, ચતુષ્પદ અને અપદ. આ ત્રણેનાં બે બે પ્રકાર છે. ઉપક્રમ એટલે આરંભ થાય છે તે વસ્તુમાં ગુણોને ધારણ ક૨વા સ્વરૂપ પણ હોય અને વસ્તુના વિનાશ માટે પણ હોય છે. દ્વિપદ Íચત્ત ઉપક્રમ નીચે પ્રમાણે છે. જેને બે પગ હોય તે માનવ દ્વિપદ કહેવાય છે. નટ – જૂદા જૂઘ નાટકોને ભજવનારા. નર્તક – જૂદા જૂઘ અભિપ્રાયો સૂચક નૃત્ય કરનારા. જલ્લ - દોરી પ૨ ખેલનારા, અથવા રાજાઓની પ્રશસ્ત ગાનારા. મલ્લ – કુસ્તી ક૨નાશ. મૌષ્ટિક - મુઠ્ઠઓ વડે બીજાઓને મારવાનો અભિનય Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ક૨નાશ. વિદૂષક – જૂદા વેષોને લઈ જનરંજન કરનારા. કથક – જૂદા જૂદા વેષોને ધારણ કરી હશાવા, કૂદાવાની કથાઓને કથનાશ. પ્લવક – ખોદેલા ખાડાઓને ઉલ્લંઘનાશ. લાશક - લટકા-મટકા સાથે રાસડા લેનારા અથવા બીજાઓની જયઘોષણા ક૨ના૨ા. આખ્યાક – બીજાઓનું શુભાશુભ કહેનારા. લંખા – મોટા વાંસ ઉપ૨ ચઢનાશ. મંખા - હાથમાં ચિત્રો લઈ ભીખ માંગનારા. તૂણવાદક - તૂણ નામક વાચંત્ર વગાડનારા. વીણાવાદક - આનન્દ મંગળ શબ્ધને બોલનારા. ઈત્યાદિ બે પગવાળાઓ, ઘી, દૂધ આદિના ભોજન વડે શરીરમાં બળ તથા રૂપ રંગને વધારનારા છે તથા ખભા આદિમાં તાકાત વધા૨નાશ પ્રયોગો વગેરે Íચત્ર દ્રવ્યોપક્રમ છે. અને તલવાર આદ વડે શરીરને મૃત્યુના ઘરે પહોંચાડવું એટલે પોતાની જ તલવાર પોતાના નાશ માટે ઉપયોગમાં લેવી તે વસ્તુના વિનાશમાં ઍચત્ત દ્રવ્યોપક્રમ કામ કરે છે. ઉપક્રમનો અર્થ જ પ્રારંભ થાય છે. એક પ્રકારના આરંભથી માનવ માત્ર તુષ્ટપુષ્ટ અને શક્તિશલ્પા થાય છે અને બીજા પ્રકારના એટલેઝે૨દાઝવું આદિ મ૨વાના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રયોગને પણ પ્રારંભ કહેવાય છે. બીજાઓ શાસ્ત્રાભ્યાસ, ગર્વ નૃત્ય આંદ પરિક્રમને દ્રવ્યોક્રમ કહે છે. તે ઠીક નથી કેમ કે :શાસ્ત્રનું પરજ્ઞાન વિજ્ઞાન વિશેષ હોવાથી ભાવોપક્રમ છે. દ્રવ્યોપક્રમ નથી. ચાર પગવાળા હાથી, ઘોડા આંદ પશુઓને જુદી જુદી જાતની શિક્ષા દેવી, જેમ કે શ૨કસ આદિમાં પશુઓને જે રીતે શિક્ષણ દેવાય છે તો શિક્ષિત પશુઓ પણ જનતાને ખુશ કરે છે. જેવી રીતે શિક્ષિત હાથી પોતાની સૂંઢ ઊંચી કરીને રાજદિને નમસ્કાર કરે છે. ગાય, બળદ, કૂતા, રિંછ બંદ૨, બકરાઓ પણ આપેલું શિક્ષણ અને તે દ્વારા તેઓ પણ તેવી તેવી ચેષ્ટાઓ કરીને સૌને ખુશ કરે છે. અપદઉપક્રમ એટલે પગ વિનાન, છતાં પણ સ્થાવ૨નાય કર્મના કારણે સ્થાવર યોનિ પ્રાપ્ત આમ્ર, ચારોલી, જામફળ, બદામ, સીતાફળ, શામકુળ આદિ વૃક્ષોનું આયુ વધે, શાશ ફળો આપનારા બને તેવી રીતે તેમની પરિચર્યા કરવી અને તેમનો નાશ કરવો એટલે મૂળમાંથી વૃક્ષો કપાવી નાખવા તે નાશ ઉપક્રમ છે. આ પ્રમાણે ચિત્ત દ્રવ્યોપક્રમ અને નાશ ઉપક્રમની વાતો પૂર્ણ થઈ કેમ કે કોઈ પણ વસ્તુનો નાશ કરવામાં ઉપક્રમ અર્થાત્ આરંભ વિશેષ કરવો જરૂરી છે. અચિત્ત દ્રવ્યોપક્રમ અર્થાત્ જેનો આશ્રય અચિત્ત હોય Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તે ચત્તદ્રવ્યોપક્રમ છે. જેમ કે અમુક પ્રકારનામષ્ટાનમાં માધુર્ય વિશેષ લાવવા માટે ઉપાય વિશેષ એટલે વધારે ધૃત અથવા સાકર ઉમેરવી અને વસ્તુને સ્વાદિષ્ટતમ બનાવવી તથા તેનો સર્વથા વિનાશ કરવો તે ચત્ત દ્રવ્યોપક્રમ અને નાશ ઉપક્રમ છે. તથા હાથી ઘોડા આંદ પશુઓના ગળામાં કે પગમાં તેવા તેવા આભૂષણો પહેરાવવા અથવા તેમના કપાળમાં કંકુ અદના ચાંદલા કરવા તે વ્યતિરેકત દ્રવ્યોપક્રમ કહેવાય છે. આમાં પશુ સૃચત્ત છે અને આભૂષણ ચત્ત છે. માટે મિશ્રણ ઉપક્રમ કહેવાય છે. આદિ વાતો ઉપ૨ની જેમ ઘટાવી લેવી. આ પ્રમાણે દ્રવ્યોપક્રમ પૂર્ણ થયો. xxxxxx ક્ષેત્રોપદમ: ક્ષેત્રનો પરિક્રમ અને વિનાશ, તે ક્ષેત્રોપક્રમ કહેવાય છે. તેમાંથી પ્રથમ પરિક્રમની વિચારણા કરીએ. ક્ષેત્ર એટલે ખેતરને હળ વડે ખેડવામાં આવે છે. તેના નીચલા ભાગે લોઢાની એક પટ્ટી હોય છે, જે તિરછી હોવાથી જમીનમાં જઈ શકે. કુલિક એટલે નાનું લાકડું જે ઘાસ આદિને કાપી શકે માટે હળ અને કુલિક વડે ખેડાયેલી જમીન બીજા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રોપણની યોગ્યતાવાળી થાય છે, તે પરિક્રમ છે. એટલે કે વૈશાખ અને જેઠ મહિનાની ગરમીથી કઠણ બનેલી જમીનને નરમ કરી ખેતીને લાયક બનાવે છે. જે ક્ષેત્રને સુધારે છે અને એ જ જમીનમાં યદ હાથીઓને બાંધવામાં આવે ત્યારે તેમનું મૂત્ર અને વિષ્ટા આંદથી જમીન ખેતીને લાયક રહેતી નથી માટે તે ક્ષેત્રનો વિનાશ છે. આમાં દ્રવ્યોપક્રમની શંકા ન ક૨વી કેમ કે:- ક્ષેત્ર એટલે આકાશ જે અમૂર્ત હોવાથી. વસ્તુત: તેમાં ઉપક્રમ હોતો નથી. કિંતુ તેમાં આધેય રૂપ પૃથ્વી છે. માટે ઉપક્રમ, ક્ષેત્રમાં પણ શાંભવત બનવા પામે છે. કાળોપક્રમ નાસિક, શંકુછાયા અને નક્ષત્ર ચાર વડે કાળનું જ્ઞાન થાય છે. આ વર્ષે વ૨સાદ પાણી સારા થયા છે માટે ખેતી આદ શારા થશે અને અમૂક નક્ષત્ર અને ગ્રહોની ચાલથી ખેતીને હાનિ થશે એટલે અનાજ નહીં થાય અમુક ઘડી, પહોર આંદે પૂર્ણ થયા છે. તે કાળોપક્રમ છે. ભાવોપક્રમ તે લિંક ૪ માવો વદતિને? માવોવને વિદે પાજે...(સૂત્ર Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૭૦) આગમથી ઉપક્રમ શબ્દના અર્થને જાણવાવાળો અને તેમાં જે ઉપયોગવંત હોય તે ભાવોપક્રમ છે. જયારે નોઆગમથી પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે બે પ્રકારે છે. અહીં અભિપ્રાય નામે જીવ દ્રવ્યનો જે પર્યાય છે. તેને ભાવશબ્દથી જાણવો. તે સ્વભાવ, શત્તા, આત્મા, યોનિ અભિપ્રાય નામે ભાવના પાંચ નામો છે. સારાંશ કે- પારકાના અભિપ્રાયરૂપ ભાવને જાણવો તે ભાવોપક્રમ છે. તે અભિપ્રાય પ્રશસ્ત પણ હોઈ શકે છે. તે બંનેને જાણનાશે નોઆગમથી ભાવોપક્રમનો માલિક બનવા પામે છે. સૌ પહેલા પ્રશસ્ત ભાવોને જાણવા કરતાં અપ્રશસ્ત ભાવોને જાણનારાઓના ત્રણ ઉદાહરણ બતલાવ્યા છે. બ્રાહ્મણી, વેશ્યા અને અમાત્યે. જે પ્રકારે બીજાઓના અભિપ્રાયો જાણીને પરિજ્ઞાન મેળવ્યું તે ઉપક્રમ સંસા૨વૃદ્ધિના ફળવાળો હોવાથી અપ્રશસ્ત છે. એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી, તેને આવો નિર્ણય કર્યો કે, મારી પુત્રીઓ પરણીને સુખી બને તે રીતે પુત્રીઓને ઉપદેશ દેવો જોઈએ, જેથી સાસરે ગયા પછી, પ્રથમ સુહાગરાતમાં જ શું બને તેના આધારે પુત્રીઓના સુખ-દુ:ખનો નિર્ણય થઈ શકે. તેવા આશયથી જયારે મોટી પુત્રી વિવાહને લાયક બની અને હસ્તમેળાપ પત્યા પછી શારે જતી પોતાની પુત્રીને કહ્યું કે, “બેટી ! તારો પતિ Page #195 -------------------------------------------------------------------------- ________________ १५० જ્યારે સુહાગરાત સમયે તારી પાસે આવે, ત્યારે કંઈક ઘેષ બતાવીને તેના માથા પર જોરથી લાત મારી દેજે અને જે બને તે મને કહી દેજે. માતાની શિક્ષા પ્રમાણે પુત્રીએ પતિના માથા ૫૨ જો૨થી લાત મારી દીધી. પતિદેવ સરળ હોવાથી તરત જ પત્નીનો કોમળ પગ હાથમાં લઈ દબાવવા લાગ્યો અને કહ્યું કે, 'પત્થ૨ જેવા મારા શરી૨ ૫૨ પુષ્પ ક૨તાં પણ મુલાયમ તારા પગને ઈજા થઈ હશે ?' સવારે માતાને ત્યાં આવેલી પુત્રીએ માતાને રાતની વાત કહી, ત્યારે માતાએ કહ્યું કે, ‘બેટી ! તા૨ા ઘ૨માં તું ગમે તે રીતે વર્તશે તો પણ તારો પતિ તને કંઈ પણ કહેવાનો નથી. જ્યારે બીજા નંબ૨ની પુત્રી ૫૨ણી અને પહેલી રાતે પતિને લાત મારી ત્યારે પતિએ થોડો રોષ બતાવ્યો અને 'વિષ્યમાં આવું કરીશ નહીં.' એમ કહી પગ દબાવવા બેસી ગયો. માતાએ કહ્યું કે, ‘પુત્રી ! તારે પણ તિથી ઘણી ચિંતા ક૨વાની જરૂ૨ નથી, છતાં થોડી સાવધાની રાખજે. જ્યારે ત્રીજી છોકરી પરણી. સાસરે આવી અને માતાની ઉધી શિક્ષાને વશ બની. તેણે પણ પતિને લાત મારી. પણ સંસારમાં બધાય પુરૂષો એક સમાન હોતા નથી. ફળસ્વરૂપે, ઘ૨વાળીનો ચોટલો પકડી મા૨ માર્યો, અને રોતા રોતા ઘે૨ આવી માતાને કહ્યું, ત્યારે માતાએ સલાહ આપી કે, 'બેટી ! હવેથી આવું ક્યારે ય પણ કરીશ નહી અને તરત જ જમાઈને ઘે૨ આવીને કહ્યું કે, 'જમાઈરાજ ! અમારી ખાનદાનીનો આ કુળાચા૨ છે કે પ્રથમત્રિએ પતિને લાત Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ મારવી અને મારી બેટીએ તેમ કર્યું છે, માટે તમારે શેષ ક૨વાની જરૂર નથી, આવી રીતે મીઠ્ઠા વચનોથી જમાઈને રાજી કરી ઘેર આવી. આપણે જાણી શકીએ છીએ પુત્રીઓને આવી શિક્ષા દેવી તે માતા પણ અપ્રશસ્ત છે અને તેની ચાલાકી પણ અપ્રશસ્ત છે. ગણકાની કથા આ પ્રમાણે છે. ચોસઠ કળાઓને જાણનારી એક ગણકાએ પોતાને ત્યાં આવનારા કામુકોના ભાવને જાણવા માટે પોતાના રંગમહેલની ભીંતો પર પોતપોતાના જાતસ્વભાવ પ્રમાણે રતિક્રીડા કરનારા રાજપૂત્રોના ચિત્રોને ચિંત્રિત કરાવ્યા, જેથી ગણકા જાણી શકે કે, આ કામુક કઈ રીતે શતક્રીડા ક૨વામાં હોંશિયાર છે, જેથી ગણિકા પણ તેને લાયક ચેષ્ય કરતી અને આવનાશે કામુક જે પ્રમાણે રાજીરાજી ૨હેતો તેવા પ્રકારનો વ્યવહા૨ ગણકા કરતી હતી અને ભોગવિલાશોના ૨૨ માણનારા તેઓ ગણિકાના માંગ્યા પ્રમાણે ધન આપી ઘેર જતા હતાં. આ રીતે કામુકોના ભાવ જાણવા માટે ગણકાએ જે ઉપક્રમ કર્યો તે સર્વથા અપ્રશસ્ત હતો. અમાત્યની કથા આ પ્રમાણે છે. એક રાજા પોતાના અમાત્ય (મંત્રી) સાથે અશ્વ પર બેસી ફરવા ગયો, એક સ્થાને ઉભા રહેલા ઘોડાએ મૂત્ર કર્યું, પણ ઘણો ટાઈમ થવા છતાં પણ તે મૂત્ર સૂકાયું નથી. ફરી ફરીને રાજા પાછો તે સ્થાને આવ્યો. હજી પણ મૂત્ર સૂકાયા વિનાનું તેમ જ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ હતું, ત્યારે રાજાના મનમાં આવો વિચાર આવ્યો કે, આ સ્થળે તળાવ બનાવી શકાય તો સારું રહેશે. રાજાજી ઘેર આવ્યા પણ મંત્રીજીએ રાજાની ચેષ્ટાઓથી જ તેમનો અભિપ્રાય જાણી લીધો હતો અને તે જ સ્થળે સારામાં સારું તળાવ તૈયાર કરાવ્યું, પાણી પણ સ્વચ્છ અને સ્વાદુ પ્રાપ્ત થયું છે. કોઈક સમયે રાજાજી ફરીથી તે ૨૨તે જ ફરવા નીકળ્યા છે અને તળાવને જોઈ મંત્રીઓને પૂછયું, 'આ કોણે બનાવડાવ્યું છે ?' જવાબમાં મંત્રીજીએ કહ્યું કે, 'આપશ્રીએ જ આ તળાવને બનાવડાવ્યું છે. પછી તો મંત્રીએ બધી વાત કરી અને રાજા પ્રસન્ન થયો. રાજાએ બુદ્ધિવંત મંત્રીના પગારમાં વધારો કર્યો. આ પ્રમાણે આ ત્રણે ભાગ્યશાળીઓ પા૨કાનો અભિપ્રાય જાણી, જીવનમાં સારી કમાણી કરી શકયા છે. પ૨જુ જાણવાનું સ૨ળ ૨હેશે કે આ પ્રમાણે બીજાઓના અભિપ્રાય જાણ્યા પણ તેનું ફળ કેવળ સંસા૨ના મૂળીયા દઢ કરવા શિવાય બીજો કયો ફાયઘે ? આધ્યાત્મિક જીવનની કમજોરીવાળા માનવને કદાચ પૂર્વભવીય પુણ્ય કર્મનો સથવારો મળી જાય અને જગતના જીવોને, આશ્ચર્ય, મહાઆશ્ચર્ય પમાડે તેવી વિદ્યાઓ, લબ્ધઓ કે હાથની ચાલાકીઓ પ્રાપ્ત થાય, તો પણ થોડીવા૨ને માટે, માનવમાત્ર આંખ બંધ કરી, પોતાની છાતી પર હાથ મૂકી વિચારે કે આવી લબ્ધઓ કે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ હાથચાલાકીઓથી મારા આત્માને કયો ફાયઘે ? પેટ ભરવા માટે, મિથ્યાપ્રતિષ્ઠા મેળવવાને માટે અથવા બીજાઓ કરતાં હું કેવો શ્રેષ્ઠ છું, વિદ્વાન છું, તપસ્વી છું. તે માટે પણ હાથ ચાલાકી કે બોલવાની ચાલાકીથી બીજાઓને રાગી બનાવી લીધા તો પણ મારા આત્માને કયો હાયવે ? " જ્યારે સંસાર જ અશાર હોય તેની માયા કાચની બંગડી જેવી હોય, શ્રીમંતાઈ કે સત્તા પાણીના પરપોટા જેવી હોય, અને સાંસાર પ્રત્યે વધારેલો શગ કાળા નાગ જેવો હોય તો લબ્ધઓ વડે, કે પ્રતિભા જ્ઞાન વડે ગમે તેટલી ચાલાકીઓ કરી લઈએ પણ છેવટે શું ? આત્માને કયો ફાયો ? શરીર અને સંસારની માયા પર્દાલક હોવાથી આજે, કાલે કે પ૨મ દિવસે પણ નવ૨ જ છે અને હજારો લાખો ઉપાયો કર્યો પણ નવ૨ જ છે. જયારે શરીર વ્યાપી આત્મા સદૈવ અજ૨ છે, અમ૨ છે, અને વિદ્યાઓ કે લબ્ધઓની શક્તિઓ કરતાં પણ અનન્ત ગુણા શતવાળો છે. તો પછી શરી૨ કે તેની માયાને ઋદ્ધ સમૃદ્ધિથી તુષ્ટ પુષ્ટ કરૂં તેના કરતાં આત્માને જ શા માટે તુષ્ટ પુષ્ટ ન કરૂં. આવું વિચારતાં જ માનવને નિર્મમત્વભાવ થતાં વૈરાગ્યનો દીપક આત્માના બગીચામાં પ્રકાશમાન થશે અને તેમ થતાં જ પંચમહાવ્રતધારી ગુરૂઓના ચરણોમાં નતમસ્તક થઈ યૌગિક ક્રિયાઓ વડે પાપોના દ્વાર બંધ કરશે અને અનાદિકાળીન અપ્રશસ્ત ઉપક્રમમાંથી, પુરૂષાર્થ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શક્તિ વડે પોતાના આત્માને બચાવીને, પ્રશસ્તવિચારોમાં પોતાનું જીવન યાપન કરી, આધ્યાત્મિકતા તરફ આગળ વધશે. પ્રશસ્ત ભાવોપક્રમ એટલે ? પતિ ગુમા” એટલે કે સમ્યકશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, માટે વૃદ્ધિ માટે અને આવતાં ભવે પણ શ્રુતજ્ઞાનના સંસ્કાશે ટકાવી રાખવા માટેનું નિમિત્ત ગુરૂ આંદોની સેવા . પણ કયા ગુરૂ ? જવાબમાં કહેવાયું છે કે, પંચમહાવ્રતધારી, સમિતિગુપ્ત રૂપ અષ્ટપ્રવચન માતાના ધા૨ક, પૂર્ણ અહિંસક ગુરૂદેવોની સેવા જ પ્રશસ્તભાવોપક્રમ છે. કેમ કે અનાદિકાળના સંસાર ચક્રમાં, મિથ્યાભ્રમ અને મિથ્યાજ્ઞાન વશ નદીઓમાં સ્નાન કરનારા, રાખ ચોળનારા, હિસા પૂર્ણ પંચાગ્નિસાધક સાધુઓની સેવા કરી છે, પણ હિશા, દુરાચાર અને ભોગલાલસાનો ત્યાગ ક૨નાશ જૈન સાધુઓનો સમ્પર્ક આ ભવે જ થવા પામ્યો છે. 'असतो मां सद्गमय, तमसो मा ज्योतिर्गमय भने मृत्यो माँ સમૃતત્તમ એટલે કે અશમાર્ગમાંથી સદ્ધાર્ગમાં લઈ જનાર કોણ ? અજ્ઞાન રૂપી અંધકારમાંથી સમ્યગજ્ઞાનનો પ્રકાશ દેખાડનાર કોણ ? અને હિસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ રૂપ મૃત્યુના મુખમાંથી બચાવીને અહિંસા, સંયમ અને પરૂપ સ્વધર્મમાં સ્થાપન ક૨ના૨ કોણ ? Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧પપ જવાબમાં જાણવાનું કે મહાવ્રતધારી જૈન સાધુરાવાય બીજો કોઈ નથી. કેમ કે – જેઓ સમ્યકશ્રુતજ્ઞાનના માલિક હોય, તેઓ જ બીજાઓને શ્રુતજ્ઞાન દેવા માટે સમર્થ છે. જેમના જીવનમાં દુરાચાર નથી. તેઓ જ બહાચર્ય સ્વરૂપ ગ્નદાચા૨ની સૂમજણ આપવા સમર્થ છે અને જેઓ ભોગ લાલસાના ત્યાગી છે તેઓ જ બીજાઓને શુદ્ધ અને સાત્ત્વિક તપનું આચરણ કરાવી શકે છે. આ કારણે જ શ્રુતજ્ઞાનની પ્રાપ્ત ગુરૂ આધીન હોવાથી તેમની સેવા જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ઉપાદેય ધર્મ છે. શંકા – અનુયોગ દ્વા૨નો વિચાર પ્રસ્તુત છે, અને અનુયોગ એટલે અર્થ. તેથી જે ઉપકારી હોય તેનું જ વિવેચન કરવું જોઈએ, તો ગુરૂ ભાવોપક્રમ અપ્રસ્તુત હોવાથી, તેને વચ્ચે શા માટે લાવ્યા ? જવાબમાં જાણવાનું કે, ગુરૂભાવોપક્રમ જ વ્યાખ્યાનું મુખ્ય અંગ છે. કારણ કે શાસ્ત્રનો આરંભ જ ગુરૂ આધીન હોય છે માટે કલ્યાણકામી શિષ્ય ગુરૂની આરાધના સર્વ પ્રથમ કરવી જોઈએ. તેઓ જે રીતે પ્રસન્ન થાય તેવી રીતે જ શિષ્ય ૨હેવું જોઈએ. જે શ્રુતજ્ઞાનના જ આંભલાષી હોય તો ગુરૂની મન-વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક ની સેવા અને તેઓશ્રી જે રીતે પ્રસન્ન રહે તે પ્રમાણે જ શિષ્યોએ પોતાનું જીવન બનાવવું એ જ હિતકારી છે. ગુરૂના આકા૨ અને ઈંગતને જાણવાની કુશળતા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ રાખનાર શિષ્ય તેમની આજ્ઞાથી ક્યારે ય બહા૨ જતો નથી. જ્ઞાનના સાગ૨ ગુરૂ કઈ વાત, કેવી રીતે અને કયા સમયે કહેશે તેની ખબ૨ પડતી નથી માટે, ગુરૂ કુળવાસી શિષ્ય જ સમ્યજ્ઞાનને વધા૨શે અને પોતાનું ચારિત્ર દેદીપ્યમાન બનાવશે. સારાંશ કે શ્રુતજ્ઞાનની પ્રર્યાપ્ત ગુરૂ આધીન છે. આ પ્રમાણે ભાવોપક્રમને બતાવ્યા પછી અને લૌકિક ષ્ટિએ તેની વ્યાખ્યા કર્યા પછી હવે શાસ્ત્રીય ઉપક્રમ આ પ્રમાણે છે. શાસ્ત્રીય ઉપક્રમ : અવાનવવામે વિષે પળત્તે (બ્લ્યૂ. ૭૧) પ્રશસ્ત ગુરૂ ભાવોપક્રમને પ્રકારાન્ત એટલે શાસ્ત્રીય પતિએ છ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધકા૨ અને સમવતાર. આ છએની શબ્દ વ્યુત્પúત્ત આદિ સ્વરૂપ આગળ કહેવાશે. તેમાં સૌથી પ્રથમ આનુપૂર્વીનું સ્વરૂપ કહે છે. से किं तं आणुपूव्वी ? दसविहा पण्णत्ता, तंजहा આનુપૂર્વી એટલે અનુક્રમે એક પછી એકની સ્થાપના ક૨વી. તેને આનુપૂર્વી કહેવાય છે. અનુક્રમ, અનુરિપાટી અને આનુપૂર્વી આ ત્રણે પર્યાયો છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭. નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી, દ્રવ્યાનુપૂર્વી, ક્ષેત્રાનુપૂર્વી, કાળાનુપૂર્વી, ઉત્કીર્તનાનુપૂર્વી, ગણનાનુપૂર્વી, સંખ્યાનુપૂર્વી, સમાચારીઆનુપૂર્વી અને ભાવાનુપૂર્વી રૂપે દશ ભેદ છે. અર્થ:- નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વી આવશ્યક શબ્દની માફક જાણી લેવી. દ્રવ્યાનુપૂર્વી પણ આગમ અને નોઆગમથી બે ભેદ જાણવી. આગમથી દ્રવ્યાનુપૂર્વી પણ આવશ્યકની માફક જાણવી. અનુપયોગ હોવાથી જ દ્રવ્યના ભેદમાં સમાવેશ કરી છે. તો આગમથી જ્ઞ અને ભવ્ય શરી૨ દ્રવ્યાનુપૂર્વી પણ આવશ્યકની જેમ જાણવી. હવે તેનાથી વ્યકિત દ્રવ્યાનુપૂર્વી ઔપનઘકી અને અનૌપનઘકી રૂપે બે પ્રકારે છે. ઔપનિવકીમાં નિ ઉપસર્ગ પૂર્વક ઘા ધાતુ નિક્ષેપ અર્થમાં છે અને ઉપ' એટલે સામીપ્ય વડે સ્થાપવું અર્થાત્ વિર્નાક્ષત એક પદાર્થને સ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ક્રમે બીજા અને ત્રીજાની સ્થાપના કરવી, તેને ઉપનધિ કહેવાય છે, આનુપૂર્વીનું પ્રયોજન જ અનુક્રમે વસ્તુની સ્થાપના કરવી. તેને ” પ્રત્યે લગાડવાથી ઔપનધિકી શબ્દ બને છે. સામાયિક ચતુર્વિશત સ્તવન, વન્દન, પ્રતિક્રમણ કાયો–ાર્ગ અને પ્રત્યાખ્યાન આ પ૨પાટિએ એક પછી એક ને સ્થાપવું તેને જ ઔપનિલકી આનુપૂર્વી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જાણવી. અને આગળ કહેવાશે તે પૂર્વાનુપૂર્વી ક્રમથી સ્થાપના ન થાય તે અનૌપનધિકી જાણવી. શંકા :- આપશ્રીએ શુકદે અનન્તાણુક સુધી એક શ્કન્ધને અનૌપનવિકી આનુપૂર્વીરૂપે માન્ય રાખી છે અને સ્કન્દગત ચણકાદ પરમાણુઓમાં કોઈ નિશ્ચિત ક્રમ દેખાતો નથી, તો તે આનુપૂર્વી ક્વી રીતે કહેવાશે ? જવાબમાં કહેવાયું છે કે ચણકાદ પ૨માણુઓમાં આદિ મધ્ય અને અવસાન ભાવથી નિયત પરિપાટ દેખાય છે. માટે તેમાં વ્યવસ્થાની યોગ્યતા હોવાથી તેને આશ્રયી આનુપૂર્ણીમાં વાંધો નથી આવતો. ઔપનિધિની આનુપૂથ્વી; માટે થોડુ કહેવાનું હોવાથી પ્રથમ અનૌપનધિકીની ચર્ચા કરવાની આવશ્યકતા છે. સૂત્રકા૨ ફરમાવે છે કે, અનૌપનધિકી દ્રવ્યાનુપૂર્વી, નયોની વિચારણાથી ક૨વામાં આવશે. તેમાં સૌ પ્રથમ દ્રવ્યસ્તક નય ના મતે બે પ્રકારે કહેવા ઇછે તે આ પ્રમાણે નૈગમ-વ્યવહા૨ શમ્મત અને સંગ્રહનય શર્માત. સારાંશ કે નૈગમ, સંગ્રહ વ્યવહાર, ત્રાજુમૂત્ર શબ્દ શર્માભિરૂઢ અને એવભૂત રૂપે નયોના સાત પ્રકાર છે. તે પાછા વ્યસ્તક અને પર્યાયોસ્તકરૂપે ભેદાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કેવળ દ્રવ્યને જ માનનારા એટલે કે પદાર્થ માત્ર પર્યાયાત્મક હોવા છતાં પણ તેમાં કેવળ દ્રવ્યત્વની વિચારણા કરનારા દ્રવ્યસ્તક છે. અને કેવળ પર્યાયોને આંખો સામે રાખીને . તેની દષ્ટિએ પદાર્થને માનનારા પર્યાયાતક નય છે. આદિના ત્રણ એટલે નૈગમ-સંગ્રહ અને વ્યવહાર, કેવળ દ્રવ્યને લક્ષ્યમાં રાખીને, કે દ્રવ્યની અપેક્ષા રાખીને વાત કરે છે – એટલે દ્રવ્યસ્તક કહેવાય છે. જયારે બાકીના ચારે નયો પર્યાયો પૂરતી જ વાત કરતા હોવાથી પર્યાયાતક કહેવાય છે... દ્રવ્યાપ્તક નય પણવિશુદ્ધ અને શુદ્ધ રૂપે બે પ્રકારે છે. કેમ કે મૈગમ અને વ્યવહાર, અનન્ત પ૨માણુઓથી લઈ અનન્ત કયણુકાદિ પર્યન્ત અનેક વ્યકૃત્યાત્મક તથા કૃષ્ણાદિ અનંત ગુણો તથા ત્રિકાળ વિષયક દ્રવ્યને માનતા હોવાથી તે અશુદ્ધ છે. અર્થાત્ આબંને નયોનો વિસ્તાર ઘણો હોવાથી તે અશુદ્ધ છે, જયારે સંગ્રહ નય પ૨માણ આદિને તથા તેમાં રહેલા ગુણાદના વિભાગને ગૌણ માને છે. માટે તે શુદ્ધ છે, કેમકે અનેકતા આંદના સ્વીકાર રૂપ કલંકથી અકલંકત હોવાથી સંગ્રહ નય શુદ્ધ છે. આ સૂત્રમાં દ્રવ્યાનુપૂથ્વીનો વિચાર પ્રકાન્ત છે માટે દ્વવ્યાતકનય ના મતથી તેની ચર્ચા થશે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૧૬o સેલિંગ કારમોહિમવ્યાધુપુત્રી.....(૨૧૩) ભાવર્થ:- મૈગમ અને વ્યવહા૨ નય મતે અનૌપનધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે અર્થપદ - પ્રરૂપણા, ભંગશમુત્કીર્તનતા, ભંગાપદર્શનતા, શમવતા૨ અને અનુગમ, ચણુક સ્કન્ધાદ યુકત અથવા તેને લગતું આનુપૂર્વી આદિ પદનું કથન કરવું તે અર્થપદ પ્રરૂપણા છે. અહિં આનુપૂર્વી સંજ્ઞા છે. અને તેનાથી કહેવાતું ચણુકાદ અર્થ પદાર્થ સંજ્ઞી છે, એટલે સંજ્ઞા અને ચંડીના રાંબંધનું કથન કરવું તે પ્રથમ કર્તવ્ય છે. આનુપૂથ્વીઆદ પદોના આગળ કહેવાશે તે ન્યાયથી તેના ભંગો (વિકલ્પો) કહેવા, તે ભંગ સમુત્કીર્તનતા છે. જેનાથી ભેદ કરાય તે ભંગ કહેવાય છે. તેમનું રામુચ્ચારણ જ ભંગસમુત્કીર્તના છે. સારાંશ કે આનુપૂર્વોઆંદે પદોથી નિષ્પન્ન થયેલા ધયાદિ સંયોગોના પ્રત્યેક અંગોનું શમુચ્ચારણ કરવું. તેલંગોને પ્રત્યેકચણુકાદ અભિધેયો સાથે ઉપદર્શન કરવું તે ભંગો પદર્શનતાછે. ભંગસમુત્કીર્તનમાં ભાગાવિષયક ૨મૂત્ર જ ઉચ્ચારવાનું છે, જયારે ભંગોપદર્શનતામાં તેમને પોતાના વિષયભૂત અર્થ સાથે ઉચ્ચારણ કરવાનું છે. S' RS. Page #206 -------------------------------------------------------------------------- ________________ १५१ તે તે આનુપૂર્વાદ દ્રવ્યોને સ્વસ્થાન કે ૫૨સ્થાનના અન્તર્ભાવ ચિંતવન પ્રકા૨ને સમવત૨ કહેવાય છે. તે આનુપૂર્વાદ દ્રવ્યોને સત્પદપ્રરૂપણદિ અનુયોગ દ્વારોથી વિચા૨વાનું નામ અનુગમ છે. હવે તે ભેદોને સૂત્રકાર પોતાની આગમીય ભાષાથી કહે છે. મૈં કિ તું નેમવવાાાં અદ્રુપપપળવા ? (૨.૭૪) નૈગમ વ્યવહા૨ મતે અર્થ પદપ્રરૂપણા કોને કહેવાય ? જવાબમાં કહેવાયું કે, ત્રિપ્રદેશિકથી લઈ ચા૨, પાંચ, દશ સંખ્યેય અસંખ્યેય અને અનન્ત પ્રદેશિક સ્કન્ધ તેને આનુપૂર્વી કહેવાય છે. એક જ પુદ્ગલ ૫૨માણુ અનાનુપૂર્વી છે. અને દ્વિપ્રદેશિક સ્કન્ધુ અવકૃતવ્ય નામે સંબોધાય છે. આ પ્રમાણે બહુવચનથી પણ, એટલે ત્રિપ્રદેશિકોની આનુપૂર્વીઓ સંખ્યાત, અસંખ્યાત યાવત્ અનન્ત પ્રદેશસ્કન્ધોની આનુપૂર્વીઓ અને દ્વિપ્રદેશિક સ્કન્ધોની અવતવ્ય, તે નૈગમ વ્યવહાર સમ્મત અર્થપદ પ્રરૂપણા છે. આનુપૂર્વીમાં ત્રણ પ્રદેશવાળું સ્કન્ધ છે, જયારે દ્વિપ્રદેશિક સ્કન્ધને અવક્તવ્ય અને એક ૫૨માણુને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અનાનુપૂર્વી જાણવી. સારાંશ કે ત્રિપ્રદેશિક સ્કન્ધો ૧-૨-૩-૪, સંખ્યેય, અસંખ્યેય અને અનન્ત પણ હોય છે. જ્યારે બીજા ૫૨માણુથી, અસંસકૃત ૫૨માણુઓ પણ ૧-૨-૪-૪ સંખ્યેય, અસંખ્યેય ૫૨માણુઓ હોય છે. તેવી રીતે પ્રિદેશિકો પણ જાણવા. શંકા, આપશ્રી જ્યારે આનુપૂર્વાંની ચર્ચા ક૨ી ૨હ્યાં છો ત્યારે અનાનુપૂર્વી અને અવક્તવ્યની ચર્ચા વચ્ચે લાવવાથી કયો લાભ ? જવાબમાં જાણવાનું કે, પ્રતિપક્ષને જાણ્યા પછી જ પોતાના પક્ષની વાત જાણવામાં સ૨ળતા રહે છે. માટે જ આનુષંગક રીતે તે બંનેનું કથન કર્યું છે. આનુપૂર્વાંને અનુરિપાટના પર્યાયે પહેલા કહ્યું છે તે જયાં આદિ, મધ્ય અને અન્તે હોય, ત્યાં જ કહી શકાય છે કે, આ પરમાણુ આદિમાં છે. મધ્યમાં છે, અને અન્તમાં છે, આવી આનુપૂર્વી ત્રિપ્રદેશિક સ્કન્ધમાં જ સંભવે છે. જેનાથી પહેલા છે. પાછળ નથી. તેને અંત કહેવાય છે. જેનાથી પાછળ છે પણ પૂર્વમાં નથી તે આદિ અને બંનેની મધ્યમાં રહેલાને મધ્ય કહેવાય છે. આ બધી ગણત્રી ત્રિપ્રદેશિક સ્કન્ધ શિવાય બીજે કયાંય સંભવતી નથી. ૫૨માણુ એક જ દ્રવ્ય હોવાથી. તેમાં આદિ, મધ્ય અને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અન્તનો વ્યવહાર હોતો નથી, આ કારણે જ તે અનાનુપૂર્વી છે. ઢિપ્રદેશક સ્કન્ધમાં મધ્યરૂપે કોઈ નથી કદાચ કોઈ કહે કે ઢિપ્રર્દેશકમાં પણ પ્રથમ પરમાણુ આદિમાં છે અને બીજે પાછળમાં હોવાથી આનુપૂર્વી ઘટિત થઈ શકે છે, પ૨જુ આ વાત ઠીક નથી, કેમકે મેરૂ પર્વત મધ્યમાં હોય ત્યારે આ પ્રદેશ પૂર્વમાં અને તે પ્રદેશ પશ્ચિમમાં છે. સારાંશ કે ઢિપ્રદેશમાં મધ્યમ ભાગે કોઈ નથી. માટે કોણોનાથી પૂર્વમાં અને કોણ કોનાથી પશ્ચિમમાં ? આ કારણે આનુપૂર્વીનું સંપૂર્ણ લક્ષણ ત્યાં ઘટિત નથી આવીસ્થિતિમાં તેને અવક્તવ્ય કહેવાય છે. આ પ્રમાણે આનુપૂર્વી સંજ્ઞા અને પૂર્વે અર્થપદ પ્રરૂપણતા કહેવાય છે. શંકા એક વચનના કથન થી જ સંજ્ઞા સંજ્ઞીનું કથન સિદ્ધ હતું. તો પછી બહુવચનનો નિર્દેશ ક્યાં ઉદ્દેશ કરાયો છે ? જવાબમાં કહેવાયું કે, આનુપૂર્વી આદિ દ્રવ્યોના પ્રત્યેક ભેદોમાં અનન્ત વ્યકતિઓનો પણ સમાવેશ કરવાના આશયથી, તથા નૈગમ વ્યવહા૨નય પણ અનન્ત પદાર્થોન માનતો હોવાથી. બહુવચનનો નિર્દેશ સૂત્રમાં કરાયો છે. શંકા એક એક પરમાણુથી અનાનુપૂર્વી દ્રવ્ય અવકતવ્ય દ્રવ્ય બે પ૨માણુ થી અને જધન્યથી ત્રણ પ૨માણ વડે આનુપૂથ્વી બને છે. તો પરમાણુની વૃદ્ધિથી થતાં ક્રમને લઈ પહેલા અનાનુપૂર્વી પછી અવકતવ્ય અને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૌ થી પાછળ આનુપૂર્વી કહેવી જોઈતી હતી, જવાબમાં જાણવાનું કે, ત્રિપ્રદેશિક ચતુપ્રદેશક આનુપૂર્વી દ્રવ્યો ક૨તા અનાનુપૂર્વી અને અવકૃતવ્ય દ્રવ્યો અલ્પ છે. આ કા૨ણેજ આનુપૂર્વીનું પ્રથમ કથન ચાધ્ય છે. આ પ્રમાણે અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન પણ ભંગ સમુત્કીર્તના કરવાનું છે, કેમ કે, આમાં એટલે અર્થપદ પ્રરૂપણામાં સંજ્ઞા અને સંજ્ઞીનો વ્યવહા૨ પ્રરૂપિત હોવાથી. તેના ભાગોઓનું સમુત્કીર્તન શકય બને છે, કેમ કે સંજ્ઞાના અભાવમાં ભાંગાઓ પણ નિર્વિષય બનતા હોવાથી તેમનું પ્રરૂપણ પણ અશક્ય છે. તેથી નિર્ણત થાય છે કે અર્થપદ પ્રરૂપણાથી ભંગોનું પ્રદર્શન યુકત છે. અંજ સમુજતા... જે વિંનેનામાવવાપાળ અંત સમુદત્તપાપા (સૂત્ર.૭૬) આ સૂત્રથી નૈમગ અને વ્યવહા૨ નયે શમ્મત, એકવચન અને બહુવચનનો આશ્રય લઈને અસંયોગી, દ્વિસંયોગી, અને ત્રિસંયોગી રૂપે છવીસ ભાંગાઓ કહ્યા છે. તે આ પ્રમાણે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવફતવ્ય પણ ઘણા હોવાથી તેમના પણ ત્રણ ભેદ થયા. ૩*૩=૧૬ અયોગી ભેદો થયા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દ્વિસંયોગીમાં એકવચનમાં બહુચવચન, અને બહુવચનમાં એક વચનનું મિશ્રણ કરી ૧૨ ભેદ થયા છે. ત્રિકસંયોગો આનુપૂર્વી અનાનુપૂર્વી અને અતવ્યના એક વચન અને બહુવચનના આઠ ભેદો થશે. આ રીતે બધા મળીને ૬+૧૨+૮= ૨૬ મેઘે જાણી લેવા. આ ભેોને કોષ્ઠકથી જાણીલેવાનું સુલભ રહેશે. અસંયોગી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવતાવ્ય = ૩, ભેદ એક વચનમાં. અસંયોગી આનુંપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવક્તવ્યો =૩ ભેદ બહુવચનમાં. દ્ધિકસંયોગી, આનુપૂર્વી ૧ અનાનુપૂર્વી ૧ ૨,કિસંયોગી આનુપૂર્વી ૧ અનાનુંપૂર્વીઓ ૩ ૩, આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વી ૧ ૪, આનુપૂર્વી ૧ આનાનુપૂર્વીઓ ૩ ૫, આનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૬, આનુપૂર્વી ૧ અવક્તવ્યો ૩ ૭, આનુપૂર્વીઓ ૩ અવક્તવ્ય ૧ ૮, આનુપૂર્વીઓ૩ અવક્તવ્યો ૩ ૯, આનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૧૦, અનાનુ પૂર્વાં ૧ અવકત્વ્યો ૩ ૧૧, અનાનુ પૂર્વીઓ ૩ અવકત્વ્ય ૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨, અનાનું પૂર્વીઓ ૩ અવતવ્ય ૧ જ્યાં એકનો આંક છે ત્યાં એક વચન અને જ્યાં ત્રણનો આંક છે ત્યા બહુવચન રામજવું. ત્રિકાંયોગી ૧ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૨ આનુપૂર્વી ૧ આનાનુપૂર્વી ૧ અવક્તવ્યો૩ ૩ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૧ ૪ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૫ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વી અવક્તવ્ય ૧ ૬ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૧ અવકતવ્ય ૩ ૭ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૧ ૮ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૩ અવક્તવ્યો૩ ત્રિકસંયોગના આઠ ભેદ થતાં બધાય ૨૬ ભાંગા જાણાવા. ઉપર પ્રમાણે ભંગના સમુત્કીર્તનનો આશય એટલો જ છે કે વક્રતા, આ ભેદોમાંથી ક્યાં ભંગનું દ્રવ્ય કહેવા ઈચ્છે છે, તેના પ્રતિપાદનથી, તથા બધાય પ્રતિપાદન પ્રકારના અન્ય રૂપોને નૈગમ વ્યવહાર ઈચ્છે છે. માટે આનું કથન પ્રાસંગિક છે. લંગોના સમુત્કીર્તન દ્વારા સૂત્રકાર ફરમાવે છે કે ભાંગાઓનું ઉપદર્શન જે આગળ જઈ ક૨વાનું Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ છે. માટે તે પહેલા તેમનું શમુત્કીર્તન ક૨વામાં આવ્યું છે. ભંગોપદર્શનમાં વાચ્ય જે ચણ સ્કન્ધાદ છે, તેનું ભંગ શમુકીર્તન વાચક દ્વારા જ થશે. કેમકે – વાચક જ ન હોય તો વાચ્યનું કથન શી રીતે કરાશે ? માટે ભંગસમુત્કીર્તનનું સૂત્રવ્યાજબી છે. અને ભંગોપદર્શનતા માટે ઉપયુક્ત છે. વિં ને નવવારા બોવિંસT... (સૂત્ર. ૭૮) અર્થ:- ત્રણ પ્રદેશ વાળો પદાર્થ આનુપૂર્વી છે. એક પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે. દ્ધિપ્રદેશક અવફતવ્ય રૂપે સંબોધાય છે. આ પ્રમાણે ૧૪ ૨જુલોક બ્રહ્માંડમાં ત્રિપ્રદેશકદની ઘણી આનુપૂર્વીઓ છે, તેવી પ૨માણુઓની અનાનનુપૂર્વીઓ અનેઢિપ્રદર્શાશક અવકતવ્યો પણ ઘણા છે. આ છએ ભંગોમાંથી પ્રત્યેક અંગોનું અર્થ કથન કરવું. નવતાવ જે વિશ્વ સમજે? ... (સૂત્ર ૭૯) અર્થ:- શમવતાર એટલે શું ? જવાબ માં કહેવાયુ કે: રોક ટોક વિના સમ્યફ પ્રકારે પોતાની જાતિમાં અવતરિત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમવર્તા૨ત થવું. તે સમવતા૨ છે. નૈગમ વ્યવહા૨ નય મતે આનુપૂર્વીઓ આનુપૂર્વીમાં, અનાનુપૂર્વીઓ અનાનુપૂર્વીમાં અને અવક્તવ્યો અવક્તવ્યમાં અવત૨શે. અનુગમ - સેવિંદ તેં અણુમે ? નવિદ્દે પળત્તે (સુત્ર ૮૦) અનુગમના નવ ભેદ છે, એટલે કે, અનુગમની વ્યાખ્યાનવ પ્રકારે ક૨વામાં આવશે. તેઆ પ્રમાણે: સત્પદપ્રરૂપણ, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, ૨૫ર્શના, કાળ, અન્ત૨, ભાગ, ભાવ અને અલ્પ બહુત્વ, સૂત્રને તથા તેના અર્થને બ૨ાબ૨ લાગુ પડે, તેવું વ્યાખ્યાન ક૨વું તે અનુગમ છે. સૂત્રોચ્ચા૨ણ પછી તેનું યથાર્થ સ્પષ્ટી ક૨ણ એટલે વ્યાખ્યાન ક૨વું તે અનુગમ છે, બીજી રીતે પણ સૂત્રાર્થને ૨૫ષ્ટ કરે તેવી ભાષા બોલવી તે અનુગમ છે. સર્વથા સાત્વિક તપશ્ચર્યા રૂપી ઔગ્નમાં ઘતિકર્મોને સમૂળ નાશ કરી કેવળજ્ઞાનના માલિક બનેલા. તીર્થંકર ૫૨માત્માઓને જાત-પાત, દેશ-વેશ આદિ માયાવી પ્રપંચો સાથેના સંબંધો સર્વથા તૂટી ગયેલા હોવાથી તેમની ભાષા, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વ્યવહા૨ આદિ કાર્યોમાં પણ અહેવા સંયમ અને તપોધર્મ ને અનુરા૨નારી હોય છે. માટે જૈનત્વપરિપૂર્ણ તેમના સૂત્રોમાં, જીવોની હિંસા, ધર્મના નામે પાપાચરણ, સત્યના નામે મૃષાવાદ અને સ્યાદ્વાદના સ્થાને હઠવાદ, કદાગ્રહ, હોતા નથી માટે જ અહિસાથી પરિપૂર્ણ તેમના સૂત્રોમાં કયાંય પણ દેવ દેવીઓની મિથ્યા કલ્પના કરીને વિચારા મૂંગા પ્રાણીઓને, નિર્દયતા અને ક્રૂરતા પૂર્વક મારી નાખત્તાના શૈકેય મંત્ર-તંત્ર, સ્તોત્ર, સ્તવન, સ્તુતિ કે સૂકત પણ જોવા મળતી નથી. કેમ કે તીર્થંકર પરમાત્માઓ જ પોતાની શર્વથા અદ્વિતીય આધ્યાત્મિક શકિત વડે અહિંસાના પુરસ્કર્તા તેના શાપૂર્ણ પાલક અને બીજાઓને પણ અહિંસામાર્ગેલાવનાર હોવાથી અહિંસાત્મક, સ્યાદ્વાદાત્મક અને સત્યાત્મક તેમના સૂત્રોના અર્થો પણ જીવમાત્રના જીવનમાં અહિંસા, બોલવાની ભાષામાં અનેકાન્તવાદ, અને આચરણમાં સત્યધર્મ લાવનાર છે. માટે જ સૂત્ર અને અર્થને વફાદા૨ ૨હી વ્યાખ્યાન કરવું તેને અનુગમ કહેવાય છે. તેના નવે ભેદોને અનુક્રમે સ્પષ્ટ કરી લઈએ. વિદ્યમાન પદનું પ્રરૂપણ જેમ કે આનુપૂર્વીઆદ પધે. તન્મ કે ઘટની જેમવિદ્યમાન છે ? કેગધેડાના રસીંગ યા આકાશના કુસુમની જેમ અવિદ્યમાન છે ? તેનો નિર્ણય રાત્પદપ્રરૂપણા થી થશે. આનુપૂર્વી આદિ દ્રવ્યોની સંખ્યાનું સ્વરૂપ તે દ્રવ્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ. આધાર ભૂત કેટલા ક્ષેત્રમાં તે ૨હે છે. કેટલા ક્ષેત્રને સ્પર્શે છે. તેની સ્થિતિ લક્ષણ કાલ, વિરહ એટલેવિવક્ષત સ્વભાવને છોડ્યા પછી ફરીથી તે ભાવની પ્રાપ્ત શેષ દ્રવ્યોના કેટલા ભાગે અને કયા ભાવે ૨હે છે. ત્યાર પછી અલ્પ બહુત્વનું કથન ક૨વું. સત્પદપ્રરૂપણા नेगमववहाराणं आणुपुव्वाइं दव्वाई किं अत्थि ? नत्थी ?... નિયમાં સ્થિ... (૨૯૧) ભાવાર્થ:-આનુપૂર્વી અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યો છે કે નહીં? જવાબમાં જાણવાનું કે આનુપૂર્વી દે દ્રવ્યો છે જ એટલે કે ત્રિકાળમાં પણ તેમનું સ્તત્વ ક્યારેક પણ નાશ પામ્યું નથી. સારાંશ કે સંસારમાં જીવ અને પુદ્ગલને છોડીને ત્રીજો એકેય પદાર્થ નથી, અનાદિકાળથી બંનેનું મિશ્રણ જ રાંસા૨ છે. જીવ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. અને પુદ્ગલ જડ છે, અર્થાત્ ચૈતન્ય હિત છે. શરીર, ઈન્દ્રિયોંધૂળમન તથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે પ્રાપ્ત થતી દુર્બુદ્ધિ આદિ પૌદ્ગલિક હોવાથી જડ છે. પોતાના શુભાશુભ કર્માને ભોગવવા માટે જીવમાત્ર પુદ્ગલોને ગ્રહણ કરે છે; અને છોડી Page #216 -------------------------------------------------------------------------- ________________ १७१ મૂકે છે. જયાં સૂધી તેમાં બીજે જીવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે જડ પદાર્થો તૂટતાં તૂટતા યાવત્ પ૨માણત્વ ને પણ પ્રાપ્ત થાય છે. અને સંયોગ મળતા પાછા ભેગા થઈ શ્કલ્પરૂપે પણ બનવા પામે છે. કોઈની શકત વિશેષ થી પણ વણથંભ્યો આ ક્રમ ચાલુ જ છે. અને અનન્ત કાળ સુધી આમનું આમ ચાલતુ ૨હેશે. જન્મ જન્મના કરેલા, કરાવેલા અને અનુમોદેલા શુભાશુભ પુણ્યપાપ કર્મોન ભોગવવાને માટે જીવ વિશેષને પણ શરીરની રચના માટે ઉપયોગમાં આવતા પુલોનો સ્વીકાર ફરજીયાત કરવો પડે છે. જે સ્થૂળ નથી હોતા પણ સૂક્ષ્મ હોય છે, ત્યાર પછી પ્રત સમયે આહાર લેતા તે જીવના શરીર અને ઈન્દ્રિયોમાં વૃદ્ધિ અને હાશ થતો જાય છે, અને તે અવતાર પૂરતો પોતાના ઋણાનુબંધોને ભોગવી લીધા પછી તે શરીરનો ત્યાગ કરવો જીવને સર્વથા ફ૨જીયાત છે. પ્રચંડíકતને તથા આત્મક બળને ધરનારા પુરુષ વિશેષને પણ કાચી ઘડી એ જ બીજા અવતાર ને ગ્રહણ કરવાનું રહે છે. કોઈક સમયે હીરા પત્તા, પુખરાજ, સુવર્ણ, ચાંદી, પિત્તલ તાંબુ, પૃથ્વી, પત્થર, રેતી આદિ પુદગલો છવગૃહીત Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હતા. પણ ૨સ્વઅને પ૨ શસ્ત્રો વડે તે સ્કન્ધો જીવમુફત થયા, ત્યાર પછી તે સ્કન્ધો શસ્ત્રો વડે અથવા પોતાની મેળે તૂટતાં ગયા અને પરમાણુના રૂપને ધારણ કર્યું. પુગલમાત્રમાં વર્ણ, ગંધ ૨૫ અને સ્પર્શાદ ગુણોની વિધમાનતાના કારણે, એક પરમાણુ સ્નિગ્ધ અને બીજે રૂક્ષ જયારે ભેગા થાય છે. ત્યારે તે દ્ધિપ્રદેશક સ્કન્ધ બને છે. ત્રણ પરમાણુ ભેગા મળતા ત્રિપ્રદેશક ચાવતું શંખેય, અસંખ્યું અને અનંત પરમાણુઓ ભેગામળતા તે તે પ્રમાણના સ્કન્ધો બને છે. આ પ્રમાણે પ્રયોગવિશેષથી પરમાણુઓ, સ્કન્ધોના રૂપમાં અને સ્કન્ધો, પરમાણુઓ ના રૂપમાં પ્લેગ્રાઉન્ડના ફૂટબોળની જેમ ફરતાજ હોય છે.' કલ્પો હોવા છતાં પણ કેટલાક ચક્ષુગ્રાહ્ય થતાં નથી. જેમ કે માટી દ્રવ્યના એક પરમાણુને કોઈ જોઈ શકતો નથી. ૨-૩-૪-૧૦ -૪૦-૪૦૦ પરમાણુઓનો સ્કન્ધ પણ ચર્મચક્ષુ ગ્રાહ્ય નથી બનતો. પણ જયારે ઈંટના આકારમાં અનન્ત સ્કન્ધો ભેગા મળે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. હજારો ઇંટોના હજારોશ્કન્ધો જયારે પુરૂષ પ્રયોગથી ભેગામળે છે, ત્યારે બિલ્ડીંગ રૂપે મહાશ્કન્ધ બને છે. અને પાછો જયારે જ્યારે પણ તે મકાન તૂટે છે, ત્યારે તે પુદ્ગલો ગમે ત્યાં પણ ફેંકાઈ જાય છે. સમુદ્રની રેતીની માફક તે સ્કન્ધો પાછા બહાર આવે છે. અને બીજા સ્કલ્પરૂપે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પરિવર્તિત થાય છે. આરૂપે પુગલોના સ્કલ્પો પણ અનન્તાન્ત છે. ઔદારેક વૈક્રિય અને આહા૨કા શરી૨નોને માટે સૂક્ષ્મ ઔદા૨કાદ વર્ગણાઓના પૌદ્ગલક પરમાણુ ઓ કામે આવે છે. આ રીતે ભાષાવર્ગણા, શ્વાસોશ્વાસ અને સ્થૂળ મન માટે પણ તે વર્ગણાના પુદ્ગલોનો જત્થો ઉપયુકત થાય છે. દરિયાની રેતી કે પહાડના પત્થરમાંથી કોઈનું પણ શરી૨ બનતું નથી અને હજારો પ્રયત્નો કર્યો પણ શરી૨ બનવાનું નથી. પરિવર્તન શીલ આ રાંસા૨ના ક્રમમાં બ્રહ્માજીની, વિષ્ણુજીની, કે શંકરજીના ડમરૂંની પણ દાળ ગળવાની નથી. આ કારણે જ અતીન્દ્રિયજ્ઞાની તીર્થંકર પ૨માત્માઓ એ કહ્યું કે પુદ્ગલ પ૨માણુઓ અને સ્કન્ધો છે . અને છે જ. આ પુદ્ગલોમાં પરિણામ પામવાની શક્તિપણનિબંધ છે. માટી દ્રવ્યમાંથી ઘટ, કુંડી આદિ બને છે. પાછા તૂટે છે. અને બીજા આકારે અને નામે આપણી સામે આવે છે, મતલબ કે આકાર વિશેષમાં ૨હેલું દ્રવ્ય તત્ત્વ કયારેય નાશ પામતું નથી છતાં પર્યાયો (આકાશે)ના હે૨ફા૨ને (પરિણમન) રોકવાની શંકત કોઈની પાસે છે જ નહીં. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ માતાની, ચારે તરફથી દુર્ગન્ધની ભરેલી કુક્ષીમાં નવમાસ પૂર્ણ કરી સંસારના સ્ટેજ પ૨ અવતરેલ બાલકના હાથ, પગ, નાક, કાન આદિ શરીઅવયવો સાવ નાના હતાં અને હવે. જેમ જેમ ઉમ્ર વધતી ગઈ તેમ તેમ મોટા શી રીતે થયા ? હાથના કાંડામાં અને પગની સાથળ તથા જંધામાં જાડાઈ કયાંથી આવી ? ત્યારે કલ્પી લેવાનું જ ૨હેશે કે, દરેક પુગલોને પ્રતિસમયે જીવ ગ્રહણ કરે છે, જેનાથી શરીરનો ચય ઉપચય થયા કરે છે. રોટી ખીચડી, દૂધ, દાહ, આમ, નારંગી, સોપારી આદિ દ્રવ્યો દરેક છે, અને શરી૨માં જતાંજ યથા યોગ્ય, લોહી હાડકા, માંસ, મેદ અને છેવટે શુક્ર રૂપે પરિણત થતાં જ હાથ-પગ આદિ અવયવોમાં વૃદ્ધિ થાય છે. માટે જીવ અને પુગલ ખાણમાં ૨હેલા માટી અને સુવર્ણની જેમ અનાદિ કાળથી જ છે. છતા પ્રયોગ વિશેષથી એકદિવસ શોનું અને માટી જૂદા પણ પડી શકે છે, તેવી રીતે ચૈતન્ય અને જડ પણ જૂઘ થતાં જ આત્માનું ઉર્ધ્વગમન થાય છે, અને જડ તત્ત્વ થી સર્વથા છુટો પડેલા આત્મા મોક્ષમાં પણ જાય છે. ઉપરોકત પ્રમાણે આનુપૂર્વોઆંદે પોને, સત્યદપ્રરૂપણાથી નિર્ણત કરી છે. સવનાનાતિતિ સર્વજ્ઞ,” ૧૪, રાજ લોક પ્રમાણ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ બ્રહ્માણંડમાં અનન્ત દ્રવ્યો, તે પ્રત્યેકના અનન્ત પ્રર્યાયો, તેના ભૂતભાવી કાળની સ્થિતિ, પરિણતિ અને ભવિષ્યકાળે તે પરમાણુ ની સાથે સંબંધિત થશે આદિ તત્વોને જાણે તે સર્વજ્ઞ છે. શમ્યજ્ઞાનનો ફલિતાર્થ પણ આજ છે કે વસ્તુમાત્રનો નિર્ણય એક જ પ્રકારે નહીં પણ ચારે તરફથી શર્વાગીણ રૂપે કરવાનો રહેશે. જીવ છે તે કેવો છે ? તેના ભેદો કેટલા ? તે એક છે ? અનેક છે ? કે અનન્ત છે ? તે કયા ૨હે છે ? કે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શ કરે છે ? એક અવતારપછી બીજો અવતાર લેતા કેટલો સમય લાગશે ? ઈત્યાદિ પ્રકારે પણ જીવનું જ્ઞાન મેળવવું તે અત્યન્ત આવશ્યક છે. આજ સુધીમાં અનન્ત જીવોએ કેવળજ્ઞાન મેળવ્યું છે અને તેઓ પ૨માત્મપદને પ્રાપ્ત કરી શક્યા છે. તો પછી પરમાત્મા એકજ શા માટે ? અને તે એકને જ પરમાત્માનો ઠેકો દેવાથી કયો ફાયદો ? ઈત્યાદી પ્રશ્નોના ઉત્ત૨ કેવળજ્ઞાની રિાવાય બીજો કોઈ પણ આપી શકે તેમ નથી. માટે જ અરિહંત પરમાત્માનું સર્વજ્ઞ વિશેષણ સર્વથા સાર્થક છે. પ્રમાણાર આનુપૂર્વીઆદ પદોનો પ્રમાણદ્વા૨ વિચારતા કહ્યું કે, પ્રમાણ એટલે સંખ્યા શું તેની સંખ્યા શંખેય છે, Page #221 -------------------------------------------------------------------------- ________________ १७५ અસંખ્યેય છે કે અનન્ત છે ? ૫૨માત્મા એ ફ૨માવ્યું કે પ્રત્યેક દ્રવ્યો અનંતની સંખ્યામાં છે, અને તે આકાશના એક પ્રદેશમાં રહે છે. માટે સંખ્યેય અને અસંખ્યય ભેદોને છોડી આનુપૂર્વાંઆદિ અનન્ત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી અને અવક્તવ્ય પણ જાણવા પુદ્ગલ ૫૨માણુનું પરિણામ ચિત્ત્વ હોવાથી જેમ એક રૂમમાં હજારો દીવાઓની રોશનીને વાંધો નથી આવતો તેમ અસંખ્યેય પ્રદેશવાળા પુદ્ગલો આકાશના એક પ્રદેશમાં પણ આરામથી રહી શકે છે. ક્ષેત્રાર તે દ્રવ્યો લોકના એક સંખ્યાતમે ભાગે, એક અસંખ્યાતમે ભાગે, અથવા ઘણા સંખ્યાતમે ભાગે, ઘણા અસંખ્યાતમે ભાગે, કે સર્વ લોકમાં હોય છે ? આ પ્રમાણે પાંચ પ્રશ્નો છે. જવાબમાં જાણવાનું કે, ત્રિપ્રદેશથી લઈ અનન્ત ૫૨માણુવાળો સ્કન્ધ સામાન્યથી એક દ્રવ્યને આશ્રીને, તેમા પરિણામોની વિચિત્રતાના કારણે કેટલાક લોકના એક સંખ્યાતમે ભાગે એટલે કે સામાન્યથી આકાશના સંખ્યાતમાંભાગને અવગાહી રહે છે. બીજો અસંખ્યેય ભાગને અવગાહે છે. બીજા સંખ્યેય ભાગોને તથા અસંખ્યય ભાગોને અને કેટલાક સર્વ લોકને વ્યાપી ૨હે છે. આ સ્કન્ધ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અનન્તાનન્ત ૫૨માણુઓથી નિષ્પન્ન છે. પ્રજ્ઞાપના આદિમાં પ્રસિદ્ધ ચિત મહાન્સ્કન્ધ રૂપે છે, કેવળ જ્ઞાનીના સમુદ્દાતની જેમ તે સર્વ લોકને વ્યાપીને રહેવાની ર્શાક્ત વાળો છે. કેમ કે લોકાકાશનો એક પ્રદેશ પણ એવો નથી. જયા સૂમર્ધા૨ણામી અનન્ત આનુપૂર્વી દ્રવ્યો ન રહેતા હોય. અનાનુપૂર્વી ૫૨માણુ સ્વરૂપ હોવાથી એક પ્રદેશાવગાઢ જ હોય છે. અને અવતવ્ય, પ્રિદેશિક હોવાથી આકાશના એક પ્રદેશ અથવા બે પ્રદેશમાં રહી શકે છે. સ્પર્શના વ્હાર ક્ષેત્ર એટલે આનુપૂર્વાંઆદિ દ્રવ્યો જેટલા ક્ષેત્રને અવગાઢે છે. તે પ્રદેશમાત્ર ક્ષેત્રથી કહેવાય છે. જયારે સ્પર્શના દ્વા૨માં આટલી વિશેષતા છે કે, તે તે આકાશ પ્રદેશમાં ૨હેલા ૫૨માણુ પોતાના આધા૨ આકાશ પ્રદેશ ઉપરાંત અનંત૨ છ દિશાના અન્ય છ આકાશ પ્રદેશો પણ સ્પર્શે છે. કલાર નૈગમ વ્યવહા૨ મતે આનુપૂર્વી કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? જવાબમાં કહેવાય કે Page #223 -------------------------------------------------------------------------- ________________ १७८ દ્વિપ્રદેશિક સ્કન્ધને જયારે ત્રીજો ૫૨માણુ મળે છે ત્યારે અપૂર્વ કંઈક આનુપૂર્વી દ્રવ્યઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમાંથી એક ૫૨માણુ પાછો જૂદો પડે છે ત્યારે જધન્યથી એક સમયનો કાળ અર્વાસ્થત હોય છે. અને અસંખ્યાત કાળ રહીને જૂદો પડે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યેય સમયની સ્થિતિ કહી છે. પરન્તુ અનન્ત કાળ સુધી રહેવાની મર્યાદા નથી. કેમ કે ઉત્કૃષ્ટથી પુદ્ગલોના સંયોગની ર્થાિત અસંખ્યેય કાળની માનવામાં આવી છે. ઘણી આનુપૂર્વીઓને લઈ સદૈવ તેમની `ર્થાત છે. સારાંશ કે, ૫૨માણુ એક સમય સુધી એકાકી ૨હી બીજા સાથે જયારે મળે છે. ત્યારે એક અનાનુપૂર્વી દ્રવ્યને લઈ જઘન્યથી એક સમયનો કાળ છે. અન્તર ાર નૈગમ વ્યવહા૨ મતે આનુપૂર્વી દ્રવ્યોનો વિ૨હકાળ કેટલો મનાયો છે ? એટલે કે આનુપૂર્વી દ્રવ્ય આતુ પૂર્વાંત્વનો ત્યાગ કરી પછી તેનો લાભ એટલે મીલન કેટલા કાળે થશે ? જવાબમાં કહેવાયું કે અહિં વિર્વાક્ષત ત્ર્યણુક સ્કન્ધ છે તે વિસર્ચ (સ્વભાવ) અથવા પ્રયોગથી ખંડિત થતાં તે અનાનુપૂર્વીરૂપે કહેવાશે. એક સમય પછી સ્વભાવથી તે ૫૨માણુઓ પાછા તેમાં મળશે માટે જધન્યથી Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ એક સમય અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ છે. ભાગાર ૫૨માણુ તથા બંને પ્રકા૨ના સ્કન્ધોમાંથી કોણ કોનાથી કેટલામાં ભાગે ઓછા છે અથવા વધારે છે, તેની વિચા૨ણ આ ભાગદ્વા૨થી કરવામાં આવે છે. આનુપૂર્વીસ્કન્ધ, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ક૨તા શું સંખ્યાતમે ભાગે, અસંખ્યાતમે ભાગે, અથવા બહુવચનના હિસાબે ઘણા સંખ્યાતમાભાગે કે ઘણા અસંખ્યા તમા ભાગે ઓછો છે? કે વધારે છે ? સંખ્યાતમે ભાગે વધારે હોય તો શું સોમાંથી વિશમાં ભાગે હશે ? અસંખ્યાતમે ભાગે વધારે હોય તો શું ચો માંથી દશમાં ભાગે હશે ? ઘણા સંખ્યાતમા ભાગે વધારે હોય તો શું સોમાંથી ચાલીસ કે સાઠમે ભાગે હશે ? ઘણા અસંખ્યાતમાગભાગે વધારે હશે તો શું સ્રો માંથી એશીના ભાગે હશે ? આ પ્રશ્ન છે. જવાબમાં જાણવાનું કે બૈગમ અને વ્યવહા૨ નયના મતે ઋણુક સ્કર્વાદથી અનન્તાણુ સ્કન્ધ પર્યન્ત ના આનુ પૂર્વાં દ્રવ્યો શેષ એટલે બંનેથી અસંખ્યાતમે ભાગે કે અનંતગુણ સોમાંથી એશીના ભાગે વધારે છે. સારાંશ કે પરમાણુ (અનાનુપૂર્વી) અવક્તવ્ય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (દ્ધિપ્રદેશક) સ્કન્ધો કરતાં પણ આનુપૂર્વી દ્રવ્યો અાંખ્યય ગુણ વધારે છે. પ્રશ્ન - આનુપૂર્વીઓ ર્યાદ વધારે હોય તો ઓછા પણ કેમ ન હોઈ શકે ? જવાબમાં જાણવાનું કે, અનાનુપૂર્વી અને અવતવ્ય શ્કન્ધોમાં કોઈ પણ જાતનો એટલે કે આ બંનેના સ્વરૂપમાં ફેરફાર થવાની શકયતા નથી જ. જયારે ત્રણ પરમાણુના શ્કલ્પમાં, ચોથ, પાંચમો, સાતમ, દશમો, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ૨મા૨ણુઓનો પણ સમાવેશ શકય છે. જયારે દ્ધિપ્રદેશક સ્કન્દમાં હમેશાને માટે બે પ૨માણ અને અનાનુપૂર્વીમાં કેવળ એકજ પરમાણુ હોવાથી તેમાં બીજાનો સમાવેશ શકય જ નથી. માટે આનુપૂર્વી સ્કન્ધોને અસંખેય ગુણ વધારે કહ્યા છે, 'શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે- “શંખેય પ્રદેશક, અાંખેય પ્રદેશક અને અનન્ત પ્રદેશક સ્કન્ધોમાં કોણ જેનાથી અલ્પ, તુલ્ય અને વધારે છે ? હે ગૌતમ ! અનન્ત પ્રર્દેશક સ્કન્ધો સૌ થી થોડા છે, તેનાથી પ૨માણુ ઓ અનન્ત ગુણા છે અને તેનાથી પણ અસંખ્યેય પ્રદેશક સ્કન્ધો અસંખેય ગુણા વધારે છે. આ પ્રમાણે ના આગમીય વચન પ્રમાણે આ પ્રસ્તુત સૂત્રમાં પણ અસંખ્યાત પ્રદેશક સ્કન્ધો અસંખ્યાત ગુણા વધારે કહ્યા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ છે. આ સ્કન્ધો પણ આનુપૂર્વીમાં જ અન્તર્ગત થાય છે. ભાવાર નૈગમ અને વ્યવહા૨ નયે આનુ પૂબ્ધદ્રવ્યો ક્યાં ભાવમાં સમાવેશ પામશે ? શું ઔદયક ભાવમો, ઔપíમક ભાવમાં, ક્ષાયક ભાવમાં, ક્ષાયો પશમક ભાવમાં, અથવા પારણામક ભાવમાં ? જવાબમાં જાણવાનું કે – આ પાંચેય ભાવોનો સંબંધ આત્માની સાથે હોવા છતાં અજીવાત્મક સ્કલ્પોને માટે પણ પ્રસ્ત કરાયો છે. જેનો ભાવ આ પ્રમાણે છે. ૧ ભવભવાન્ત૨ના કરેલા કર્મોના ઉદયકાળમાં ૨ચ્યો પચ્યો આત્મા ઔદયક ભાવનો સ્વામી બને છે. ૨ પાણીના ભરેલા વાસણમાં નાખેલી રાખ જ્યારે અમુક રામય પછી નીચે જામી જાય છે અને ઉપ૨નું પાણી સ્વચ્છ બને. તેવી રીતે આત્માની પુરુષાર્થ વિશેષની શક્તિદ્વાશ, કર્મના મેલને અમુક સમયે માટે ઉપશમત કરે અર્થાત્ સત્તામાં પડેલી અને સમય આવતા બાહ્ય નિમિત્તોથી ભડકવાની સ્થિતિમાં આવેલી મોહકર્મની પ્રકૃતિઓને દબાવી દેના૨ ભાગ્યશાળી આત્મા ઔપશમક ભાવનોમાલિક બને છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૮૨ ૩ અને કર્મોના મૂળને ઉખેડી દેનાર આત્મા ક્ષાયિક ભાવવાળો કહેવાશે. ૪ કેટલીક કર્મ પ્રકૃતિને ઉપશમત અને કેટલીક ને ક્ષય ક૨તો આત્મા ક્ષાયોપશમક કહેવાશે. ૫ અને કરેલા કમોન ભોગવવાને માટે અમુક અમુક છવાયોનિમાં ભટકતો આત્મા પારણામક ભાવમાં વર્તતો હોય છે. જીવમાં જેમ અનન્ત શંકત માન્ય છે, તેવી રીતે પુદ્ગલ પ૨માણુઓમાં પણ અનન્ત શકિતનો પ્રત્યક્ષ અનુભવ આપણે સૌ કોઈ કરી રહ્યાં છીએ. આવા પ્રકારની સંસારની માયામાં ઈશ્વરને વચ્ચે લાવવાથી ઈશ્વરીય તત્વનું ઘોર અપમાન કહેવાશે. જયારે જીવમાં પ્રતિક્ષણે સુખ, દુ:ખાદ દ્વન્દ્રો પોતાની મેળે આવે છે. જાવે છે, જીવાત્માને રાવડાવે છે. હસાવે છે. ભૂખે મારે છે. મિષ્ઠાન આપે છે. ઈત્યાદિ ક્રિયાઓના મૂળમાં કૃતકર્મો જ જવાબદાર હોય છે. તેવી રીતે સર્વથા જડ પુદ્ગલોમાં પણ ઘટ વધા થતી હોય, રૂપરંગ બદલાતા હોય નામ ઠામ પણ બદલાતા હોય તેમાં પારણામક ભાવનો ચમત્કાર છે. આના કારણે સમયને પરિપાક થતાં જ જીવો અને અજીવોમાં પોતાની મેળે જ ફેર ફા૨ થઈ જાય છે. અનન્તાનન્ત પુદ્ગલ પ૨માણુઓ ભેગા મલ્યા, બિલ્ડીગ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ તૈયા૨ થઈ, કાળવશ પાછી તૂટી, તેમાથી કેટલાક પુદ્ગ, સ્કન્ધો સમુદ્રની ખાડીમાં ફેકાયા, કેટલાક ઉક૨ડામાં જયા૨ે કેટલાક બંધાતા બીજા મકાનના પાયામાં નખાયા. આ પ્રમાણે પુરુષવશેષના પ્રયત્ન વિશેષથી પુદ્ગલો ભેગા મળે. છુટા પડે. અને કોઈક સમયે કુદ૨તી પ્રકોપના કા૨ણે ફરીથી તે પુદ્ગલો ભેગા થાય. આમ જૂદા પડવું ભેગા મળવું આ બધાયમાં પરિર્તાકમ ભાવ કામ કરે છે. તો પછી તેમાં ઈશ્ર્વ૨ને વચ્ચે ફસાવવાથી કયો ફાયદો ? માટે જ ‘તન્ત્રપ્રતિષ્ઠ:' એટલે, તોઁ કુતર્કો કે વિતકાંવાદ આદિના ચક્રાવે ચડીને જીવન બ૨બાદ ક૨વું તેમાં મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન સંશયજ્ઞાન કે સર્વથા અજ્ઞાન જ કામ ક૨ી ૨હ્યું છે. મોમિથ્યાત્વ, વિષય વિલાસ અને ક્રોધમાન, માયા લોભ અને દાન-પુણ્યના કા૨ણે ઉપúર્જત શુભા શુભ કર્મોને બ, સુબદ્ધ અને નિચિત થવાનું આત્માના પ્રદેશો સિવાય બીજું એકેય સ્થાન નથી, તેથી તે તે કર્માંના ઉદયકાળે જીવાત્માને પણ તેવા તેવા ભાવો થવા નવાર્ય છે. સર્વથા નવાર્ય છે. પ્રતિ સમયે પ્રત્યેક જીવાત્મામાં જૂદા જૂદા સ્વભાવો, લેશ્યાઓ, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સૌ કોઈ જોઈ શકે છે. જેવા પ્રકા૨ના કર્મોનો ઉદયકાળ હશે તેવા જ નિમિત્તો મિત્રો, ડિલો, પાર્ગાચઓની પ્રર્યાપ્ત થશે Page #229 -------------------------------------------------------------------------- ________________ * ૧૮૪ અને ન કલ્પી શકાય તે રીતે જીવને ચક્રાવે ચડાવીને નૃત્યાંગનાની જેમ વિદાય લેશે. આ સૂત્રમાં તો પુદ્ગલ સ્કલ્પોમાં કયો ભાવ છે, તેના જવાબમાં સૂત્રકાર કહે છે કે:- પુદગલ સ્કન્ધ જડ હોવાથી તેમને ઔદયક ઔપશમક ક્ષાયિક અને ક્ષાયોપશમક ભાવો નથી, કેમ કે કૃતકોના ઉદય કાળમાં જ જીવાત્માઓને જ ભાવ હોય છે. જયારે સ્કન્ધોમાં પારણામક ભાવની વિદ્યમાનતા છે. જેનો અર્થ આ પ્રમાણે છે. દ્રવ્યમાત્રનું તે તે સ્વરૂપે એટલે કે ભવાન્તર કે ભાવાન્તરૂપે પરણત થવું તે પરિણામ છે. અને 'ઇકણ પ્રત્યય લાગવાથી પારણામક શબ્દ બનવા પામે છે. જીવ પણ કર્મોના કારણે ક્યારેક, દેવ, ના૨ક, તિર્યચ, કીટ, માનવ, દુ:ખી સુખી, શેગી, શોકી, ચિન્તત મા૨ક-માર્ય પીડક-પીડય લેણદા૨ ક૨જદા૨ ઘાતક ઘાત્ય આદ પરિણામોને પામતો તે તે નામથી સંબોધાય છે. જયારે પુદ્ગલોમાં પારણામક ભાવ સાદ અને આનાદ રૂપે બે પ્રકારે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશતકાય માં પરિણામ ભાવ અનાદિકાળનો છે... Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કેમકે તેમનું સ્વરૂપ જ કોઈ પણ જાતનો ફે૨ફા૨ થયા વિનાનો છે. એટલે કે આકાશસ્તિકાયના એક પ્રદેશ ૫૨ ધર્માન્તકાય અને અધર્મીસ્તકાયને કયારેય એટલે કે તેત્રીસ કરોડ દેવતાઓ, જગદમ્બાઓ છેવટે શંકર (મહાદેવ)નું ડમરૂં પણ અધર્મીસ્તકાયમાં અથવા અધર્મીસ્તકાયને ક્યારેય ધર્માંસ્તકાયમાં પરિણત કરી શકશે નહીં. માટે તેમનો પરિણામિકભાવ અર્નાદ કાળનો માનવામાં આવ્યો છે. તેમ છતાં પણ ઝઘડવાના સ્વભાવવાળા તર્તાર્કકોએ, ઘટાકાશ પટાકાશની કલ્પના કરી છે. . વિજલી, ઇન્દ્રધનુષ (મેઘધનુષ્ય) વાદળાઓ આદિમાં રિણામ થાય છે તે સાદિક છે. કેમ કે અમુક પ્રકા૨ના પુદ્ગલ ૫૨માણુઓનું જ્યારે સમી ક૨ણ થાય ત્યારે મેઘ(વાદળાઓ) બને છે. અને સૂર્યના કિરણોના મિશ્રણથી મેદ્દધનુષ બને છે. અને જ્યારે પાણીના ભરેલા વાદળાઓ ૫૨૨૫૨ ટકરાય છે. ત્યારે વિજળી અને મેઘનો ઘટાટોપ થાય છે. અને આના જેવી બીજા પદાર્થોં સર્પાદક જેમાં રિણામ વિશેષ સમયે સમયે થતાં જ રહે છે. અને પાછા વિખરાઈ પણ જાય છે. માટે તેઓ અર્વાદ પરિણામિક નથી. વિશિષ્ટ પ્રકારે એક પરિણામમાં રિણીત પુદ્ગલો સ્વયં તેવા પ્રકા૨ના પરિણામમાં અસંખ્યેય કાળ સુધી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ ૨હેવા પામે છે. કારણ કે પુદ્ગલોનો સ્વભાવ જ તેવા પ્રકા૨નો નિયત થયેલા છે. અલ્પ બહુત્વ. આનુપૂર્વીઆદ દ્રવ્યો, દ્રવ્યાર્થતા પ્રદેશાર્થતા ને મિશ્રણાર્થતાની અપેક્ષાએ કોણ કોણાથી અલ્પ, બહુ અને તુલ્ય છે ? સૌથી પ્રથમ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ જવાબમાં કહેવાયું કે નૈગમ વ્યવહા૨ નય ના મતે અવક્તવ્ય દ્રવ્યો બીજા કરતા અલ્પ છે, અનાનુપૂર્વી દ્રવ્યો વિશેષ અધિક છે. કારણ કે વસ્તુ સ્થિતિનો સ્વભાવ જ તેવા પ્રકારનો છે. આગમમાં પણ કહેવાયું છે કે, હે ગૌતમ! "દ્ધિપ્રદેશિક શ્કન્ધોથી પરમાણુ પુદ્ગલો વધારે છે, અને તેનાથી પણ આનુપૂર્વી દ્રવ્યો અદાંપેય ગુણા છે. કેમ કેપ્રિર્દેશકમાં બે પરમાણુ જ હોય છે અને અનાનુપૂર્વીમાં કેવળ એકજ પરમાણુ હોય છે. એટલે અવકુતવ્ય અવકતવ્યત્વમાં અને અનાનુપૂર્વી કેવળ અનાનુ પૂબ્ધિત્વમાં સ્થાન મેળવે છે. જયારે આનુપૂર્વીમાં ચાવત્ અનન્ત પરમાણુઓનું પણ સ્થાન છે. પ્રશ્ન તો પછી તેમને અસંખ્યેય ગુણા કહ્યાં તેના ક૨તા અનન્ત ગુણા શા માટે કહ્યાં નથી ? જવાબમાં જાણવાનું કે અનન્ત પ૨માણુઓના સ્કન્ધો અનાનુપૂર્વી દ્રવ્યો ક૨તા પણ અનન્તમે ભાગે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પ્રદેશાર્થતાને લઈ અનાનુપૂર્વી દ્રવ્યો (પરમાણુઓ) સૌ કરતા થોડા છે. કેમકે પરમાણમાં પ્રદેશોનો અભાવ છે. યદ તેમાં પ્રદેશો હોત તો ઢિપ્રદેશક સ્કન્ધો કરતા પણ અધિક સંખ્યામાં આવી જાત માટે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પ૨માણુઓ થોડા છે. પ્રશ્ન ચદ તેમાં પ્રદેશ નથી તો પછી તેની વાત કરવાથી કયો ફાયધે ? જવાબમાં જાણવાનું કે યદ્યપિ પરમાર રાઃ” પ૨માણને પ્રદેશ નથી તો પણ સર્વ સૂક્ષ્મ પુદ્ગલાસ્તકાય નિરંશ દેશ તો છે જ તેથી પરમાણુને પણ પ્રદેશાર્થતા માનવામાં વાંધો નથી. કેવળ પોતાના સ્વીકૃત પ્રદેશથી વ્યક્તિ બીજ પ્રદેશ તેમને નથી. અવફતવ્ય અનાનુપૂર્વીથી વિશેષાધિક છે. આ રીતે તૈગમ વ્યવહા૨ના મતે આનુપૂર્વીની વફતવ્યતા પૂર્ણ થઈ. હવે સંગ્રહાય મતે તેમની વ્યાખ્યા મૂળ અને ટીકામાં સ્પષ્ટ હોવાથી ત્યાંથી જાણી લેવી. ઔપનિધી દ્રવ્યાનુપૂર્વી એટલે શું ? से किं तं उवणिहिया दव्वाणुपुर्वी ? तिविहा पण्णता तं जहा - પુત્રાપુપુળી, પછાપુપુથ્વી, માધુપુવીમ... (સૂ.૯૬) અર્થ:- પનઘકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે, પૂર્વાનુપૂર્વી, પચ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી કમશ: એક પછી એકની સ્થાપના કરાય તે ઔપનધિની Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અરિહંત પરમાત્માએ છ દ્રવ્યોની પ્રરૂપણા કરી છે. કેમ કે સંસાર ભ૨માં આનાથી વધારે અને ઓછું એકેય દ્રવ્ય છે જ નહિ. તેમાં ધર્માચસ્તકાયાદનો શમાવેશ થઈ જાય છે. से किं तं पुव्वाणुपुव्वी ? धम्मत्थिकाए अधम्मत्थिकाए, સાતિવાણ, પોતિર્થક્ષા દ્ધ સમયે.. (સૂ) ૭) અર્થ: દ્રવ્યાનુપૂર્વીનો અધિકાર હોવાથી, ધર્માસ્ત કાયાદમાં દ્રવ્યત્વ હોવાથી સૂત્રકારે અને ટિકાકારે તેની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે. દ્રવ્યોના નામ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તકાય. છવાસ્તકાય, પુદ્ગલાસકાય અને અદ્દાશમય. ૧) ધર્માસ્તિકાય છ દ્રવ્યોમાંથી કેવળ જીવતકાય અને પુદ્ગલાસ્તકાય બે દ્રવ્યો જ ગતિશીલ હોવાથી તે જયારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય તેમને સહાયક બને છે, માછલી પોતાની મેળે અને પોતાની શકિતથી જ પાણીમાં તરે છે. તો પણ પાણીની સહાયતાવના માછલી તરી શકતી નથી. પક્ષી આકાશમાં ઉડે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તો પણ આકાશની સહાયતા વિના ઉડવાની શક્યતા નથી. તેવી રીતે ગતિશીલ દ્રવ્યોને ધર્માસકાય શહાયક બનવા પામે છે. આ તેનો સ્વભાવ છે. આમાં ધર્મ અસ્ત અને કાય આ ત્રણ શબ્દો છે. તેમાં ધર્મ એ દ્રવ્ય છે. અસ્તનો અર્થ પ્રદેશ થાય છે. અને કાયનો અર્થ શંઘાત છે. એટલે પ્રદેશોનો સમુદાય જેને હોય તે અંતકાય કહેવાય છે. સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપી, અસંખેય પ્રદેશોનો સ્વામી, ચક્ષુગોચ૨ ન હોવાથી અમૂર્ત છે. તેવો પદાર્થ ધર્માતકાય છે. સંસારમાં ઘણા પદાર્થો ચક્ષુગોચ૨ હોતા નથી. આ રીતે આ દ્રવ્ય પણ ચક્ષુગોચ૨ નથી. ૨) અધર્માસ્તિકાય – ગત પરિણત જીવ પુદ્ગલોનેસ્થિર કરે અર્થાત્ આગળ જવા ન દેતે, લોકવ્યાપી, અસંખ્યય પ્રદેશાત્મક અને ગતિનો શેધક છે. ભલે આ દ્રવ્યો ચર્મચક્ષુ ગોચ૨ ન રહ્યાં તો પણ સંસા૨ના સંચાલનમાં દ્રવ્યો પ૨નિયામકક૨ના૨કોઈને કોઈ તત્વને માનવામાં વાંધો નથી. ૩) આકાશાસ્તકાય – સંસા૨ના બધાય દ્રવ્યોને રહેવા માટે સ્થાન આપે-અવકાશ આપે તે આકાશાસ્તકાય છે. મર્યાદાપૂર્વક બીજા પદાર્થો સાથે સંયોગ થવા છતાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ પણ પોતાના સ્વરૂપમાં સદૈવ સ્થિર રહે, અને સૌને સ્થાન આપે છે અથવા સર્વ પ્રકારે પોતે પોતાની મૂર્છાતિમાં કાયમ રહે તે આકાર્તાસ્તકાય છે. આ દ્રવ્ય લોક-અલોકવ્યાપી, અનન્ત પ્રદેશી, અને અમૂર્ત દ્રવ્ય છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ રૂપે બે ભેદ છે. તેમાં લોકાકાશને તો અસંખ્યેય પ્રદેશ જ છે. તેથી અલોકને લઈ તેને અનન્ત પ્રદેશી કહેવાયું છે. ૪) જીસ્તિકાય – જે અત્યારે જીવે છે, શ્વાસ, નિશ્વાસ લે છે. ભવિષ્યમાં પણ જીવશે અને સ્વાદિ લેશે તે જીર્ણાસ્તકાય છે. અસંખ્યેય પ્રદેશાત્મક અને સર્વ લોકમાં વ્યાપ્ત થઈ રહેલા અનન્ત જીવોનો સમુદાય આ દ્રવ્ય છે. મતલબ કે પોત પોતાના કર્મોના કા૨ણે અત્યારે તે ગમે તે યોનિ પ્રાપ્ત થયેલ હોય તો પણ તેઓ જીવે છે,શ્વાસ લે છે માટે જીવ છે. जीवतीतिजीवः दश प्रकारान् प्राणान् धारयतीति પ્રાણી, अति सततं गच्छतीति आत्मा, ઈત્યાદિ વ્યાખ્યાઓથી જ જણાય છે કે જીવ છે અને તેને અસંખ્યેય પ્રદેશો છે. યર્ધાપ કીટ, કીડી આદિ સૂક્ષ્મ જીવોના શ્વાસ આપણે ન જોઈ શકીયે તો પણ, મનુષ્ય, ગાય, હાથીના શ્વાસની જેમ તેઓ પણ જીવ હોવાના Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ કારણે શ્વા૨ા-નિસ્વાશ લે છે. તે વિના કોઈ પણ જીવ જીવતો ૨હી શકતો નથી. જીવ છે માટે તેમને પણ આહા૨સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહગંજ્ઞા અને મૈથુનરાંજ્ઞા પણ છે. વનસ્પતિમાત્રમાં જીવન સ્પષ્ટ દેખાય છે. તે વિના અંકુરોપત્તિ પછી વૃક્ષ વધે છે. પાંદડા આવે છે, ખરે છે, કુલ આવે છે. તેમાંથી ફળ આવે છે અને તેની બીજમાંથી બીજુ વૃક્ષ થાય છે. આ કારણે જ જીવ ૫) પુદ્ગલતકાય – બીજા પ૨માણથી રહિતને પ૨માણુ કહેવાય છે અને દ્વિપ્રર્દેશક સ્કન્ધથી લઈ અનન્ત પરમાણુઓ, સ્કન્ધો પણ અનન્ત છે. તે બધાય પ્રયોગ અને વિશચા (સ્વભાવ)ના કારણે અમુક સ્કલ્પોમાંથી છુટા પડે છે અને પાછા સ્નિગ્ધ અને રૂક્ષતાની યોગ્યતા મળતા ભેગા થાય છે. પ્રતિ સમયે પુદ્ગલોમાં હીનાંધકય થતું રહે છે. ૬) અળા – નો અર્થ કાળ થાય છે, વ્યવહારમાં તેને સમય શબ્દથી સંબોધાય છે. પ૨સ્તુ તે અનેકાર્થ હોવાથી તેનું શાસ્ત્રીય નામ અખા છે. એનો બીજો અર્થ નથી, જયારે રામય એટલે સંકેત, શપથ, શાસ્ત્ર આદિ જૂદા જૂદા અથ થાય છે. અત્યન્ત જીર્ણ-શીર્ણ સાડીને બે જુવાન માણસો આંખના પડકારે જ હાડી નાંખે છે. આમાં એક Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તંતુ(તાંતણા)થી બીજા તંતુને ફાટતાં જેટલો સમય થાય તેનાથી પણ વધારે સૂક્ષ્મ અને પૂર્વ કે અપરકોટથી મુક્ત વર્તમાનના એક જ કાળાશને અદ્ધા કહેવાય છે. માટે તેમાં અસ્તિકાય શબ્દ મૂકયો નથી. યદ્યપે ભૂતકાળ વ્યતીત થઈ ગયો છે અને ભવિષ્યકાળ માથા પ૨ આવ્યું નથી, માટે વર્તમાન એક જ કાળ પ્રદેશનો રામયરૂપ સદ્ભાવ છે. પ્રશ્ન – ઘણા સમયનો અભાવ પણ માની લેવામાં શો બાધ છે ? કેમ કે – સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષમાં સમય બહત્વ અનુભવાય છે. જવાબમાં કહેવાયું કે આવલિકાદ કાળ વ્યવહારથી મનાય છે. માટે અહિ તો નિશ્ચયનયના મતે વર્તમાન સમયના કાળાશને જ અદ્ધા માનવામાં આવ્યું છે. પુદગલશ્કન્ધમાં તો પરમાણુઓનો શંઘાત માન્ય છે, જયારે આવલિકાઓમાં સમય શંઘાત નથી. - જીવ અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વિદ્યમાનતા સ્વીકાર્ય છે. કદાચ કોઈ કહે કે જીવપુદગલોની ગતિ અને સ્થિતિ ભલે ૨હી અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો અભાવ માની લઈએ તો શો વાંધો ? જવાબમાં જાણવાનું કે તેમ માનવાથી એક દોષ સ્પષ્ટ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દેખાય છે કેયદ અધર્માસ્તકાયને ન માનીએ તોપદ્ધશિલા પ્રાપ્ત જીવની ગતિને રોકનાર કોઈ ન હોવાથી તેની ગતિ અલોકાકાશમાં થઈ જશે. અર્થાત્ સિદ્ધના જીવોને કયાંય પણ સ્થિર રહેવાનો અવકાશ રહેશે નહીં અને લોકાકાશ - અલોકાકાશમાં જ ભ્રમણ કરતાં રહેશે. જે જૈનશાસનને મુદ્દલ માન્ય નથી. આ કારણે જ ધર્માસ્તિકાય અને અધર્માતકાયની મર્યાદા, લોકાકાશના અન્તમ ભાગ સુધી જ માન્ય છે. આનાથી આગળ જીવો અને પુગલો જઈ શકતા નથી. બીજી વાત આ છે કે આ બંને દ્રવ્યો ન માનીએ તો જીવો અને પુદ્ગલો ધર્માસ્તિકાયના સહકારથી અલોકાકાશમાં જતાં લોક એટલે દશ્યમાન લોક એકદિવસે જીવ અને પુદ્ગલ રહિત થતાં મોટામાં મોટુ નષ્ટ થશે. પણ આવું કોઈ કાળે બન્યું નથી. બનવાનું નથી. માટે જ સંસા૨ની વ્યવસ્થાનને વાંધો ન આવે તે માટે આ બંને દ્રવ્યો કેવળજ્ઞાની દષ્ટ હોવાથી માર્ચ ૨હ્યાં છે. કેમ કે કેવળજ્ઞાનના માલિકો-૨હંતપ૨માત્માઓ જ યથાર્થવાદી હોય છે. માટે સંસારગત જીવોને પુગલોને યથાર્થ રૂપે જુએ છે અને પ્રરૂપે છે. અને છધસ્થ પંડિતો, મહાપંડિતો સંસા૨ની યથાર્થતા સુધી પહોંચવા માટે સર્વથા અસમર્થ રહ્યાં છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આ બંને દ્રવ્યો આધા૨ ભૂત નથી પણ આધેય હોવાથી તેમને સ્થાન આપવા માટે આકાશસ્તકાય છે. કદાચ કોઈ કહે કે, આકાશાસ્તિકાયને આઘેય માનીએ અને ધર્માદ બંનેને આધા૨ માનીએ તો શો વાંધો ? જવાબમાં કહેવાયું કે તે બંનેનું કાર્ય ગતિ અને સ્થિતિરૂપે નકકી થઈ ગયું છે. જયારે આકાશનું કામ બધાય દ્રવ્યોને સ્થાન દેવાનું છે. આ રીતે પ્રત્યેક દ્રવ્યને પોત પોતાનું કાર્ય નિયત છે માટે જ સંસા૨ના સંચાલનમાં કયારેય ગરબડ નથી. તેમ ઈશ્વશદિ દેવોનું પણ કંઈ ચાલી શકે તેમ નથી. ઘટાદજ્ઞાન ગુણ પ્રત્યેક પ્રાણીને સ્વસંવેદનશિદ્ધ હોવાથી જીવનું અસ્વ નિબંધ રિદ્ધિ થાય છે. ભોગવાતા સુખદુ:ખોનો અનુભવ સૌ કોઈને માન્ય છે. અને ભોગવાતાં પદાર્થો પ્રાયઃ કરી જડ છે માટે તેનો ભોગવનાશે ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. પત્થર ઉપ૨ ગમે તેટલું દૂધ નાખીએ અને ગમે તેટલા પ્રયોગો ક૨વામાં આવે તો પણ જડમાં ભોકતૃત્વ આવી શકે તેમ નથી. માટે આત્મા જ ભોકતા છે. આવો અનુભવ જ આત્મતત્ત્વને રિદ્ધિ કરે છે. જ્ઞાનાદિ ગુણો છે માટે ગુણો જ્યાં ૨હે તેવા ગુણીની કલ્પના કરવાની ૨હે છે. કેમ કે જ્ઞાન સ્વયં અમૂર્ત છે. ચૈતન્યસ્વરૂપી છે અને હંમેશાને માટે પાંચે ઈન્દ્રિયોને અપ્રત્યક્ષ છે અને ઈન્દ્રય જડ છે, મૂર્ત છે માટે તે જીવ નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તેવી રીતે માતાની કુક્ષિમાં શ૨ી૨ની ૨ચના થાય છે અને શ્મશાનમાં ભસ્મીભૂત થાય. આ કા૨ણે શ૨ી૨ પણ ઉત્પન્ન થતું હોવાથી જડ છે માટે તેમાં સચેતનતા આવી શકે તેમ નથી. ચાલવું, કુ૨વું, ખાવું, પીવું આદિ ક્રિયાઓ શરીરના માધ્યમથી થતી દેખાય છે પણ તે શ૨ી૨કૃત નથી પણ આત્મકૃત છે, જ્યાં સુધી શ૨ી૨માં આત્માની વિદ્યમાનતા છે ત્યાં સુધી જ તેમાં ચલર્નાદે દેખાય છે. મડદામાં કંઈ પણ દેખાતું નથી. કેમ કે તે આત્મરહિત હોવાથી જડ જી. પૂર્વભવીય શ૨ી૨ ભષ્મસાત્ થાય છે અને નવો અવતા૨ લેવા માટે જીવ ઋણાનુબંધને વશ થઈ માતાની કુક્ષિમાં પદાર્પણ કરે છે. નવ હના પછી જન્મ લે છે માટે જેનું ઉત્પાદન છે તેનો નાશ છે જયારે આત્મા અજ૨ છે, અમ૨ છે. આ બધા કા૨ણે જ જ્ઞાર્નાદ ગુણો શરી૨ના નથી પણ આત્માના છે. ર્યાદ ગુણોને અનુરૂપ ગુણીને કલ્પી ન શકીએ તો અનવસ્થા દોષ નામની ડાકણ તૈયા૨ ઉભી છે. ર્યાદ અરૂપીઆકાશનાં ગુણો રૂપાદિ ગુણોને માનીએ તે પણ બંધ બેચતી વાત નથી. કેમકે રૂપર્વાદ ગુણો સ્વયં પૌલિક હોવાથી મૂર્ત છે અને આકાશ અરૂપી છે. શબ્દ પણ પૌદ્ગલક હોવાથી રૂપી છે. માટે ‘શમુળમા શમ્' આ સૂત્ર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બુદ્ધિશાળી તાર્કિકોને હૃદયંગમ થઈ શકે તેમ નથી. - પુદ્ગıસ્તકાય – પરમાણુ અને સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ કન્ધોને છોડી બીજા બધાય એટલે પુદ્ગલોમાંથી બનેલા ઘટ, પટ, મકાન, શરી૨ આર્શાદ પાર્થો સૌને માટે પ્રત્યક્ષ છે. કાલ એટલે સમયનો રિપાક થતાં પદાર્થમાત્ર (જીવ-અજીવ)માં જે ફે૨ફા૨ થાય છે. તેમાં સમયનો જ ચમત્કા૨ છે. જેમ સમય આવતા વૃક્ષના જૂના પાંદડા ખરે અને નવા પાંદડા આવે છે. બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા આદિ માનવ શરીરના ફેરફારો સમય એટલે કાળ દ્રવ્યને આધીન છે. - ધર્મીસ્તકાર્યાદ દ્રવ્યોના ક્રમ માટે જાણવાનું કે ધર્મ શબ્દ મંગળવાચક હોવાથી અને સૌ કોઈ મંગળને ઈચ્છતા હોવાથી છ દ્રવ્યોમાં સૌથી પહેલા ધર્મીસ્તકાય મૂકાયો છે. તેનાથી વિપરીત અધર્મીસ્તકાય છે બંનેને આધા૨ભૂત આકાર્તાસ્તકાય ત્રીજા નંબરે છે. આ ત્રણે દ્રવ્યો અમૂર્ત છે અને જીવ પણ અમૂર્ત છે, માટે સામ્ય હોવાથી ચોથા નંબરે જીર્ણાસ્તકાય છે. ૫૨ન્તુ પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના (સિદ્ધાત્માઓને છોડીને જીવ એકલો રહી શકતો નથી. માટે પાંચમા નંબરે પુદ્ગıસ્તકાય છે, જે જીવમાત્રનો સુખદુ:ખ ભોગવવાને માટે અહૃદકાળનો મિત્ર છે અને છેવટે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જીવને સુખી દુ:ખી તેમ જ પુદ્ગલોમાં અમૂક ફે૨ફા૨ કાળદ્રવ્ય વિના શી રીતે થશે ? માટે સૌથી પાછળ કાળ દ્રવ્ય મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે પૂર્વાનુપૂર્વાની ચર્ચા પૂર્ણ થઈ. પશ્ચાનુપૂર્વીમાં ક્રમશ: ગોઠવાયેલા શબ્દોને પ્રતિલોમ પૂર્વક એટલે કે પાછળના શબ્દને આગળ મૂકવો જેમ કે અા, પુદ્ગıસ્તકાય, જીર્વાશ્તકાય, આર્કાસ્તકાય, અધર્મીસ્તકાય અને ધર્માંસ્તકાય આ પ્રમાણે કરેલી સ્થાપનાને પચ્ચાનુપૂર્વી કહેવાય છે. ઔર્વાધિકી દ્રવ્યાનુપૂર્વી બીજી રીતે ત્રણ પ્રકા૨ની છે. જેમ કે ૫૨માણુ, પ્રિદેશિક, યાવત્ અનંત ૫૨માણુઓનો કબ્ધ, પશ્ચાનુપૂર્વીમાં પ્રતિલોમ પ્રકારે જાણવું. - ઔર્વાધિકી અને અનૌર્વાધિકી રૂપે ક્ષેત્રાનુપૂર્વી બે પ્રકારે છે તેમાં ઔર્વાધિકી ચર્ચા મૂળ અને ટીકાથી જાણી લેવી નૈગમવ્યવહા૨ મતે અને સંગ્રહનયમતે પૂર્વવત્ જાણવું. હવે ક્ષેત્રાનુપૂર્વી, અપદપ્રરૂપણા, ભંગસમુત્કીર્ણ, ભંગોપ્રદર્શન, સમવતા૨ અને અનુગમ રૂપે પાંચ ભેદે છે. (સૂ. ૧૦૨) ઔર્વાધિકી ક્ષેત્રાનુપૂર્વી એટલે શું ? મે વિજ નિદ્દિા શ્વેત્તાનુપૂથ્વી... (ચૂ. ૧૦૩) Page #243 -------------------------------------------------------------------------- ________________ ૦૧૮ આમાં પણ ત્રણ ભેદ પૂર્વાનુપૂર્વી, પચાનુપૂર્વી અને અનાનુપૂર્વી રૂપે ત્રણ પ્રકાર જાણવા. અધોલોક, તિર્યશ્લોક અને ઉર્ધ્વલોક પૂર્વાનુપૂર્વી છે. વિપરીત પચ્ચાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીના અંધકારમાં ધર્માસ્તિકાયદે પદ્ધવ્યોનું વર્ણન કર્યા પછી, ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રને લઈ અધોલોક, તિર્યલોક અને ઉર્ધ્વલોકનું વર્ણન કરવામાં આવશે. જે લોક ૧૪ ૨જજુ પ્રમાણ લાંબો, પંચાસ્તિકાયમય, લોકના ત્રણ વિભાગ છે. તેમાં ૨ક્તપ્રભા પૃથ્વીના બહુમભૂભાગવાળા મેરૂપર્વતના મધ્યભાગના મધ્યમાં આકાશના બે બે પ્રતરો છે તેમાંથી એક પ્રત૨માં આઠ પ્રદેશી રૂચક છે. તે પ્રત૨ના મધ્યે નીચેના પ્રત૨થી લઈ નવશો યોજન છોડીને કંઈક વધારે સાત ૨જજુ પ્રમાણ અધોલોક છે. કેવળ, કેવળી પરમાત્માની બુદ્ધિથી જાણી શકાય તે લોક છે. લોકની નીચે રહેલો હોવાથી અધોલોક કહેવાય છે અને રૂચક પ્રત૨ના બીજાની મધ્યે ઉપ૨ના પ્રત૨થી લઈ નવશો યોજન પાર કર્યા પછી કંઈક ઓછા સાત ૨જજુ પ્રમાણ છે. તે ઉર્વીલોક કહેવાય છે. જયારે બંનેની વચ્ચે તિર્યલોક આવેલો છે. આ બધી વાતો મારા લખેલા ભગવતી સૂત્ર સાર સંગ્રહમાં સારી રીતે ચર્ચાઈ છે. ગુણસ્થાનકોમાં જેમ જધન્યગુણસ્થાનક મિથ્યાદષ્ટનો મનાયો છે. તેવી રીતે ત્રણે લોકમાં અધોલોક હીનપરિણામી હોવાથી સૌથી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ પહેલા તેને મૂક્યો છે. તેમાં આનુપૂર્વી પ્રમાણે અધોલોકમાં રત્નપ્રભાપૃથ્વી, શર્કશપ્રભાપૃથ્વી, વાલુકાપ્રભાપૃથ્વી, પંકપ્રભાપૃથ્વી, ધૂમપ્રભાપૃથ્વી, તમ:પ્રભાપૃથ્વી અને તમતમા પૃથ્વીઓ છે. આ સાત મિઓ ન૨કર્ણામઓ તરીકે પ્રસિદ્ધ છે. તેની વિશદવ્યાખ્યા ભગવતી સૂત્ર સાર સંગ્રહમાંથી જાણવી. તિર્યશ્લોક ક્ષેત્રાનુપૂર્વી આ પ્રમાણે છે તે પ્રથમ આટલું જાણવાનું કે, બધાય ક્ષેત્રો અને સમુદ્રોની વચ્ચે થાલીના આકા૨ જેવો જમ્બુદ્વીપ આવેલો છે, ત્યા૨ પછી ઠેઠ સ્વયંભૂરમણ સમુદ્રસુધી વલયાકારે અર્થાત્ સ્ત્રી પોતાના હાથે જે ચૂડી પહેરે છે તે ગોળાકારે અને વચ્ચે પોલાણવાળી હોય છે માટે થાલીના આકાર જેવા જમ્બુદ્વીપને લવણસમુદ્ર ચારે ત૨ફથી વીંટાઈને ૨હ્યો છે દ્વીપનો અર્થ આ પ્રમાણે છે, તિર્યંચ તથા મનુષ્ય પ્રાણીઓને સ્થાન દેનાર, આહા૨ દેનાર, આદિ હેતુઓ વડે પ્રાણીમાત્રની રક્ષા કરે તેને દ્વીપ કહેવાય છે અને મર્યાદામાં ૨હેલો હોવાથી સમુદ્ર કહેવાય છે, જેમાં પ્રચુર જળ હોય છે. દ્વીપસમુદ્રોના નામો નીચે પ્રમાણે છે અને એક એકથી દ્વિર્ગુણત જાણવા. જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાળોઈધે, પુષ્કરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરૂણ દ્વીપ, વારૂણોદસમુદ્ર, Page #245 -------------------------------------------------------------------------- ________________ 00 ક્ષી૨વ૨દ્વીપ, ક્ષીરોદમુદ્ર, ધૃતવ૨સ્વીપ, ધૃતો સમુદ્ર, ઈશુવરદ્વીપ, ઈસુવ૨સમુદ્ર ઈતિયાદે શુભનામો અને શુભસ્પર્શીવાળા દ્વીપો અને સમુદ્રો જાણવા યાવત્ સ્વયંભૂમણ સમુદ્ર સુધી જાણવા. ઉર્વીલોક ક્ષેત્રાનુપૂર્વી આ પ્રમાણે છે - સૌધર્મ, ઈશાન, શળકુમા૨, માહેન્દ્ર, બ્રહાલોક, લાંતક, મહાશુક્ર, સહક્ઝા૨, આનત, પ્રાણત આરણ અને અશ્રુત. લોકપરૂષના ગ્રીવાસ્થાને રહેલા નવરૈવેયક અને અનુત્તર પાંચવિમાન ત્યાર પછી ઈષતપ્રાગભારા પૃથ્વી છે. અથવા પનધિકી ક્ષેત્રાનુપૂર્વી બીજા પ્રકારે પણ છે એક પ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશ કાવગાઢ, ચાવત્ અસંખ્યયાવગાઢ છે. જયારે પશ્ચાનુપૂર્વીનો ક્રમ વિપરીત જાણવો. કાલાનુપૂર્વી – ઔપનિકી અને અનૌપનલિકીની વ્યાખ્યા રૂપે બે પ્રકારે છે. આમાં પણ અનૌપનવિકીની વ્યાખ્યા શૈગમવ્યવહા૨નયે અને સંગ્રહાયે મૂળ અને ટીકાથી જાણી લેવી (સૂ ૧૧૪). હવે ઔપનિધિકી કાલાનુપૂર્વી પણ પૂર્વોકતરૂપે ત્રણ ભેદે છે. તેમાં પૂર્વાનુપૂર્વી આ પ્રમાણે જાણવી. શર્વસૂમ કાલાંશ (રામય)થી લઈને ચાવત સાગરોપમ સુધીનો કોષ્ઠક મારા લખેલા ભગવતી સૂત્ર સાર સંગ્રહના ભાગોથી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જાણવો. તે આ પ્રમાણે સર્વ સૂક્ષ્મ કાલાંશ – ૧ સમય અસંખ્ય સમય – ૧ આર્વાલકા શંખેય આર્કાલિકા – ૧ આણ (ઉચ્છવાશ) આણ નિશ્વાશ - ૧ પ્રાણ ૭ પ્રાણ – ૧ સ્તોક ૭ સ્તોક- ૧ લવ ૭૦ લવ – ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત – ૧ અહોરાત ૧૫ અહોરાત – ૧ પક્ષ (પખવાડિયું) ૨ પક્ષ – ૧ માસ ૨ માસ – ૧ ઋતુ ૩ ઋતુ – ૧ અયન ૨ અયન – ૧ વર્ષ ૫ વર્ષ – ૧ યુગ ૨૦ યુગ - ૧૦૦ વર્ષ ૧૦ વર્ષશત – ૧ સહગ્ન ૧૦૦ સહસ્ત્ર – ૧ લક્ષ (લાખ વર્ષ) ૮૪ લાખ વર્ષ – ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ – ૧ પૂર્વ સારાંશ કે ૮૪ લાખને ૮૪ લાખે ગુણતા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૭૦૫૬0000000000. વર્ષનો ૧ પૂર્વ થાય છે. ૮૪ લાખ પૂર્વ – ૧ ત્રુટિતાંગ ૮૪ લાખ ત્રુટિતાંગ – ત્રુટિત અટટ આ પ્રમાણે ૮૪ લાખથી ગુણતાં જવું અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હહુકાંગ, હઠુક, ઉત્પલાંગ, ઉત્પલ, પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રોંલકા આ રીતે ત્રુટિતના આગળની સંખ્યાને ૮૪-૮૪ લાખ વર્ષ સાથે યાવત્ શીર્ષપ્રહેલિકા સુધી ગણવાં, આનાથી આગળ પણ શંખેય કાલ છે પરન્તુ આપણા જેવા જ્ઞાનતશય વિનાના માનવોને વ્યવહાર્ય નથી. માટે પલ્યોપમ, સાગરોપમની ઉપમાથી કાલ ગણવાની ભલામણ કરાઈ છે. ૧૦ કોડાકોડી પલ્યોપમ – ૧ વાગશેપમ ૧૦ કોડાકોડી સાગરોપમ – ૧ ઉસ્મૃર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ – ૧ અવશંર્પણી આવા પ્રકારના અનન્ત ઉન્નર્પિણીઓ અને અવર્સીર્પિણીઓના સમયને પુદ્ગલ પરાવર્તનને અંતતાજા અને તેટલા જ પ્રમાણવાળા કાળને અનાગતાજા કહેવાય Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આપણા જીવાત્માએ પણ આવા કાળચક્રો અનન્ત સંખ્યામાં પૂર્ણ કર્યા છે. ઉત્કીર્તનાનુપૂર્વી – પરિપાટ અનુક્રમપૂર્વક શબ્દોનું ઉચ્ચારણ કરવું તે ઉત્કીર્તનાનુપૂર્વી છે. તેમાં આ અવર્ણાર્પણી કાળમાં સૌ પ્રથમ ઉત્પન થયેલા હોવાથી ઋષભ દેવનું નામ પ્રથમ મૂકીને છેવટે મહાવીર સ્વામીનું નામ ઉચ્ચા૨વું. તે આ પ્રમાણે : ઋષભ, જત, સંભવ, અંભનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, શુવિધ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્ત, કુંથુ. અ૨. મલ્લી, નમ, ર્નોમ, પાર્શ્વ અને મહાવીર સ્વામી. આ ઉત્કીર્તનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીમાં કેવળ દ્રવ્યોનો જ વિન્યાસ હતો. ત્યારે અહં તેમનો તે પ્રમાણે જ ઉચ્ચારણ કરવું કેવળ એટલા પૂરતો જ ભેદ છે. આ પ્રસ્તુત શાસ્ત્રમાં કેવળ શામાયકાંદ આવશયકનું જ ઉચ્ચારણ કરવું ઠીક હતું. ત્યારે અપ્રકાન્ત 8ષભાદનું ઉચ્ચારણ ઠીક લાગતું નથી. જવાબમાં જાણવાનું કે પ્રસ્તુત શાસ્ત્ર સર્વવ્યાપક હોવાથી ઋષભદનું ઉચ્ચારણ આંદમાં કરાયું છે. કેમ કે – તીર્થંક૨ પ૨માત્મા જ તીર્થના પ્રણેતા છે માટે તેમનું સ્મરણ, નામોચ્ચારણ પણ કલ્યાણ માટે જ હોય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ગણનાપુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી કેવળ નામ માત્રનું ઉત્કીર્તન હતું જયારે આ ગણાનાનુપૂર્વીમાં એક થી લઈ સંખ્યાને ગણવાની છે. જેમ કે એક, દશ, શો, હજા૨, દશ હજા૨, કરોડ, દશ કરોડ, સો કરોડ આંદ સંખ્યા ગણવાની છે. અનુક્રમે સંખ્યા ગણવી તે આનુપૂર્વી છે. સંસ્થાનુપૂર્વી – માં સંસ્થાન માટેની વિચારણા કરવાની છે. શમચતુ૨૨, ન્યગ્રોધ પ૨મંડલ, શદ, કુ-જ, વામન અને ઠંડક આ રીતે છ સંસ્થાન છે. સંસ્થાનનો અર્થ શરીરાકાર છે. જે જીવ અને અજીવ બંનેમાં સંભવિત છે. આ સૂત્રમાં કેવળ જીવરાંબંધી સંસ્થાનની ચર્ચા છે. તેમાં પણ પંચેન્દ્રિય જીવોના સંસ્થાનો કેવા કેવા હોય તેની ચર્ચા જ પ્રસ્તુત છે. આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે, એક જ વૃક્ષ (ઝાડ)ના પાંદડા પણ એક શમાન હોતા નથી. કોઈ પીળા, લીલા, શુકા, નાના, મોટા, નસો દેખાય તેવા અને નશો વિનાના કુણા પાંદડા, કોઈ ખ૨વાની તૈયારીમાં હોય, કોઈ નવા પાંદડા રૂપે જન્મવાની તૈયારી વાળા હોય છે. આવું શા માટે ? જવાબમાં જાણવાનું કે - જૈન શાસને વનસ્પતિમાત્રને જીવ રૂ૫ માનેલી હોવાથી વૃક્ષના મૂળનો, થડનો, મોટી Page #250 -------------------------------------------------------------------------- ________________ ડાળનો, નાની ડાળનો અને એક એક પાંદડે એક એક જીવની રિદ્ધિ કરી છે. તે બધાય જીવો કરેલા કર્મોના કારણે એક બીજાથી સર્વથા જૂદા છે. સૌની ગતિઓ જૂદી હોવાથી એક જ ઝાડના પાંદડા એક સમાન હોતા નથી. તેવી રીતે રાંસા૨વત જીવમાત્રના કર્મો પણ જૂદા જૂદ હોય છે. આ સૂત્રમાં પંચેન્દ્રિય જીવોની વાત છે તેથી કર્મોના કારણે મનુષ્યો પણ એક સમાન હોતા નથી. કોઈ નાકથી, આંખથી, કાનથી, હાથ પગથી, “નખથી, રેખાઓથી, વાળથી, ગામડીથી, રૂપરંગથી અને જ્ઞાન વિજ્ઞાન બુદ્ધ તા૨તયથી છેવટે સ્વ- થી પણ જૂધે દેખાય છે. કર્મો શુભ અને અશુભ બે પ્રકારે છે. પૂર્વભવના સારા સત્કાર્યોના ફળે આ ભવમાં રૂપરંગ અને શરીરાકૃતિ દર્શનીય, મોહનીય, આકર્ષણીય, નયન૨ય અપે બીજાઓમાં ચમત્કાર કરે તેવી હોય છે. C. માણરો બેઠા હોય કે ઉભા હોય ચાલતા કે હસતાં હોય તે બાઘીય ચેપ્ટાઓ શૌને ગમશે. જયારે ઉપર્જત કરેલા અશુભ કર્મોના કારણે, શરીરાકૃતિ, રૂપરંગ બોલવાની, ચાલવાની ચેષ્ટાઓ સૌને માટે આદર્શનીય જ રહેવા પામે છે. | તીર્થકરો, ગણધશે, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવ તેમ જ પુણ્ય પનોતા પુરૂષોના શરીરાકાશે પ્રાય: કરી સૌને આનન્દદાયક હોય છે. કેમ કે તેઓએ પૂર્વભવમાં સત્કાર્યો, દાન, પૂણ્ય, ગુણીયલોની પ્રશંસા, સંતસમાગમ, દેવપૂજા Page #251 -------------------------------------------------------------------------- ________________ २०५ અને પોતાના ઓટલે આવના૨ દીન દુ:ખી તેમ જ અનાથોના પેટ ને ઠા૨ના૨ા આદિ પુણ્ય કર્મોં કરી આ ભવમાં સુંદ૨, સોહામણા, શ૨ી૨ના માલિક બનવા પામે છે. જ્યારે દેવગુરૂ ધર્મના નિંદક, દુર્જન અને દુરાચારીની સોબત ક૨ના૨ા તથા સૌને માટે વાંકુ બોલના૨ા માર્કાપતાઓના દ્વેષી આવતા ભવને બગાડનારા બને છે. ૧) સમચતુરગ્નસંસ્થાન - પૂર્વભવના ઉપાર્જિત કરેલા શુભકર્મોને લઈ, માનવનું શ૨ી૨, સર્વાંગીણ સુંદ૨, વ્યર્વાસ્થત, પ્રત્યેક અંગ અને ઉપાંગ, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે પ્રમાણસ૨, હાથ પગ – પેટ – છાતી - મસ્તક અને જાંઘાઓ સૌને ગમે તેવા હોય છે. એટલે સ૨ખા, ચતુર એટલે ચા૨ અને અગ્ન એટલે ખૂણા. મતલબ કે પળોઠી મા૨ીને બેઠા પછી ડાબા ઢિચણથી જમણા ખભા સુધી અને જમણા ઢિચણથી ડાબા ખભા સુધી શ૨ી૨ાકા૨ શોભનીય હોય છે. તેમ જ પોતાના આંગળાથી ૧૦૮ આંગળ ઉંચા હોય. મતલબ કે કોઈ પણ જાતની ખોડખાપણ ન હોય તેમાં સમચતુ/સંસ્થાનનો ચમત્કાર છે. સમ - - ૨) ન્યુગ્રોધસંસ્થાન સંસ્કૃતમાં વડના ઝાડને ન્યગ્રોધ કહેવાય છે. તેના થડ ત૨ફ નજ૨ ક૨ીએ તો ઉ૫૨નો ભાગ દૂ૨ દૂ૨થી પણ સારો લાગે છે. તેવી રીતે નાભીથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપ૨નું શરી૨, મુખ, આંખ, પેટ, છાતી, ભૂજ, પંજો, માથાના વાળ આદિ શમચતુરગ્રસંસ્થાન જેવા સુંદર હોય છે. પણ નાભીથી નીચેનું શરીર સાથળો, જાંઘો, પગ, પગના તળીયા આદિ ભાગો સામુદ્રિક દષ્ટિએ હીન લક્ષણવાળા હોય છે. ૩) સદરશંસ્થાન – એટલે નાભીથી નીચેના શરીરવયવો સુંદ૨ હોય જયારે ઉપ૨ના શરીરવયવો પ્રમાણસર હોતા નથી. ૪) કુન્જ – જેમાં હાથ પગ આદિ સારા હોય છે પણ છાતીનો ભાગ (હદય), ઉદ૨ (પેટ) અને પાછળનો ભાગ સારો હોતો નથી. ૫) વામન – કુન્જથી વિપરીત હોય છે. ૬) ઠંડકાંસ્થાન – શરી૨ના લગભગ બધા ય અવયવો ખોડખાપણ વાળા હોય છે. જેમ કે છાતી મોટી તો પેટ નાનું, મોઢે નાનું તો માથુ મોટું, કાન ટૂંકા અને આંખો ઠેઠ અદ૨ ઉતરેલી હોય. ચાલ પણ વાંકી ચૂકી અને બેસવું- ઉઠવું પણ હાસ્યજનક હોય છે. સમાચારીઆનુપૂર્વી – ના દશ ભેદ છે. ઓધનથુતમાં કહેલી ઓધસમાચારી અને નિશીથ કલ્પાદિમાં કહેલી પ્રાયશ્ચિત્ત પદવભાગવાળી સમાચારી છે. પ૨જુ આ પ્રસ્તુતસૂત્રમાં ઈચ્છા, મિચ્છાદિક Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અર્થવાળી દશ પ્રકારની સમાચારીની ચર્ચા છે. તે આ પ્રમાણે ઈચ્છાકાર, મિથ્યાકા૨, તથાકાર, આવશ્યકી, નૈર્ષોધકી, આપૃચ્છના, પ્રતિ પ્રચ્છન્ના, છન્દના, નિમંત્રણ, ઉપરાષ્પદા. માનરાક, આત્મક, કયક અને વાચક જીવનમાં સભ્યપુરૂષોને શોભે તેવું વિનયવિવેક પૂર્ણ આચરણ કરવું તેને સમાચારી કહેવાય છે. અરિહંત પરમાત્માઓના શાસનની આ જ વિશેષતા છે કેછાસ્થ મુનિ, મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અથવા મતિજ્ઞાનાવરણીય કર્મોના કારણે ગમે ત્યારે પણ ભૂલ કરી બેસશે ભૂલો થાય તે વાંધાજનક નથી. કેમ કે સત્તામાં ૨હેલા કર્મોનો ઉદયકાળ આવ્યા વિના રહેશે નહિ. પણ ભૂલોને પ્રમાર્જિત કરવી કે ન કરવી ? તે ખાશવિચારણીય પ્રશ્ન છે. જૈન શાસનનું માનવું છે કે, પ્રાર્ધાચત્ત, આલોચના અને છેવટે દંડ ભોગવ્યા વિના કરેલા અપરાધો, કરાવેલા પાપો અને અનુમોદેલી પાપચેષ્ટાઓના સંસ્કાશે આત્માથી લાંબા કાળ પણ છુટવાના નથી. તેમ છતાં આત્માને જયારે ભાન થાય કે પ્રમાદ, કષાય અને મન-વચન-કાયાની દુષ્ટ ચાલને લઈ, મહાવ્રતોમાં લાગેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત કરીને શા માટે શુદ્ધ ન થાઉ ? આત્માને શપૂર્ણ શુદ્ધ બનાવવાને માટે, દશ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પ્રકા૨ની સમાચા૨ીનું જ્ઞાન મેળવવું તે સમાચા૨ીને જીવનમાં ઉતારીને તથા પ્રકારે જીવનને ઘણું અને યથાશક્ય ક૨ીથી તેવા ઘેષો ન સેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જ ભાવ આર્થાત્મક જીવન કહેવાય છે. આત્મકલ્યાણના અર્થીએ. પાપોના આલોચન માટે, ફરીથી પાપોના સેવન પ્રત્યે ભાવ ન થાય તે માટે અને છેવટે વિનય તથા વિવેકની પ્રાપ્તિ સાથે ગુરૂઓનું બહુમાન સચવાય તે માટે પણ કાળજીપૂર્વક સમાચા૨ીનું આરાધન ક૨વું શ્રેયસ્ક૨ છે. આ સમાચા૨ીનું વિસ્તૃત વિવેચન મારા ભગવતી સૂત્ર સા૨ સંગ્રહમાં કરાયેલું હોવાથી ત્યાંથી જોઈ લેવું. ભાવાનુપૂર્વી પૂર્વાનુપૂર્વી રૂપે ઔયિક, ઔપર્શામક, ક્ષર્ણાયક, ક્ષાયોપર્શામક, પરિણામિક અને સર્પાનતિક ભાવાનુપૂર્વીના આ છ પ્રકા૨ છે. પરિણામ વિશેષથી વસ્તુ (પદાર્થ)માં જે ફે૨ફા૨ થાય છે. તે ઉ૫૨ બતાવેલા છ ભાવોના કા૨ણે થાય છે. અથવા જેના કા૨ણે પદાર્થોં તેવા તેવા રૂપોમાં પરિણત થાય અથવા ઔર્દાયક ભાવ વડે અથવા તેમનાથી અથવા તેમો પ્રર્માણઓ ર્પારણત થાય તે ભાવો કહેવાય છે. તેનો ક્રમ તે ભાવાનુંપૂર્વી છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ २१० ઔયિક ભાવના કા૨ણે જ જીવોને નર્કાદ તિઓ મળે છે. આનો અર્થ એ થયો કે જીવો, કર્મો અને કર્મોનો ઉદયકાળ પણ અર્વાદકાળનો છે અને જયારે ન૨ર્શાદર્ગાતઓમાં જવા માટેના કર્મોના ઉદયકાળે જીવને ન૨કમાં જવાનું અનવાર્ય છે તેથી જ ન૨ર્શાદ ગંતઓ પણ અહૃદકાળથી છે. તિઓ છે તો તેમાં પરિભ્રમણ કરનારા જીવો પણ છે જ. માટે ઔયિક ભાવથી જીવોના ૨સ્વભાવોમાં ફે૨ફા૨ થતો રહે છે. આ વાતનું ધ્યાન રાખીને જ સૌથી પહેલા ઔયિક ભાવ મૂક્યો છે. ત્યાર પછી અલ્પવિષયના કા૨ણે ઔપર્શામક ભાવ છે. કેમ કે આ ભાવના મર્દાલકો થોડા છે, ત્યા૨ પછી ક્ષયિક અને ક્ષાયોપમક ભાવો છે અને સૌથી વધારે વિષય વાળો રિમિક ભાવ છે અને બે ભાવોના મિશ્રણરૂપે સન્નિપાતિક ભાવ છેલ્લે મૂક્યો છે. ઉપક્રમના વિવેચનમાં સૌથી પહેલા આનુપૂર્વી હોવાથી તેની વિસ્તૃત ચર્ચા કરી લીધા પછી નામ નામક બીજો ભેદ છે. નામનું સ્વરૂપ से किं तं णामे ? णामे दसविहे पण्णते तं जहा एगणामे, ટુળાને, સિળામે, ૨૩ળામે, પંચળામે, ગામે, સત્તળને, અકુળાને, નવળામે, લગામે(૨. ૧૨૧) Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નામના દશ પ્રકાર છે. જે એક સંખ્યાથી દશ સુધી સંખ્યામાં છે. જીવમાં ૨હેલા જ્ઞાનાદિ પર્યાયો તથા અજીવોમાં રહેલા રૂપાદ પર્યાયોના કારણે પ્રતિવસ્તુ એટલે પ્રત્યેક પદાર્થ જૂદા જૂદા ભેદોથી નમે છે. અર્થાત્ તે તે શબ્દો વડે પ્રવર્તત થાય છે. તે નામ છે. સારાંશ કે પદાર્થમાત્ર જે નામથી સંબોધાય છે તે નામ છે. કેમ કે પર્યાયોના ભેદને કારણે પદાર્થોનું નામ પડે છે. જેમ કે એક નામ, અંહ જે નામ વડે અર્થાત્ એક જ શબ્દથી વિર્નાક્ષત પદાર્થો કહી શકાય તે એક નામ છે. મતલબ કે ગમે તેટલા દ્રવ્યોની વિધમાનતા હોય તો પણ કેવળ એક શબ્દથી શૌનો બોધ થઈ શકે તે શબ્દ “સ છે. કેમ કે સંસારમાં એકેય પદાર્થ તેવો નથી. જે શત્ શબ્દની મર્યાદાનું ઉલ્લંઘન કરી શકવા માટે સમર્થ હોય. से किं तं एगणामे ? णामाणि जाणि काणिवी दव्वाण ગુI પનવા ર...(ફૂ. ૧૨૨) અર્થ - જીવ-અજીવ દ્રવ્યોનું, જ્ઞાન અને રૂપાદે ગુણોનું તથા નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ પર્યાયોનું એકાદ કૃષ્ણસ્વાદ ગુણોનું જે નામ લોકમાં રૂઢ થઈ ગયેલું હોય તે એક નામ છે જેમ કે : જીવ, જન્તુ, આત્મા, પ્રાણી આદિ શબ્દોમાંથી એક Page #257 -------------------------------------------------------------------------- ________________ ૦૧૨ જ નામથી જીવોની ઓળખાણ થઈ જાય છે. ઉચ્ચારાયેલા જીવ શબ્દમાં જ જતુ પ્રાણી, આત્મા આદિનો સંગ્રહ થઈ જાય છે. તે એક નામ છે. આકાશ, નભન્ન, તારાપથ, વ્યોમ, અંબ૨ આંદ એકાદ નામથી આકાશનું જ્ઞાન થતાં વાર લાગતી નથી. જ્ઞાન, બુદ્ધિ, બોઘ આંદથી જ્ઞાન થઈ જાય છે. રૂ૫, ૨૨, ગંધથી પુદ્ગલનું જ્ઞાન થાય છે. આ ના૨કથી (નરક જીવ) તિર્યંચ શબ્દથી એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય જીવોનું મનુષ્ય શબ્દથી મનુષ્યલોકના મનુષ્યનું અને દેવથી ચારે નિકાયના દેવોનું ભાન થાય છે. આ માણશ એક ગુણદ્વિગુણ કૃષ્ણ રૂપે છે એટલે કે થોડા કાળા રંગનો છે. આ વધારે છે. આ ઓછો છે. અર્થાત્ તે તે શબ્દોથી તે તે જીવોનું જ્ઞાન સુલભ બને છે. જેમ કાળા રંગની કસોટી પ૨સુવર્ણ-આદિ પ૨ખાય છે તેમાં પણ આ સુવર્ણ ૧૦૦ ટચનું, આ ૯૮ ટચનુય પ૨ખાતા વાર લાગતી નથી. તેમનાગમ કસોટી, (કષ પટ્ટ) નામોથી જૂદા જૂઘ જીવોનું, પદાર્થોનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. મતલબ કે એક જ પર્યાય નામ વડે તે તે જીવોને જાણ વામાં સ૨ળતા રહે છે. से किं तं दुणामे ? दुविऐ पण्णते तं जहा एगक्खरिए अ अणेगक्खरिए अ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ સંસા૨ભ૨માં કેટલાક નામો એક અક્ષ૨ વાળા છે અને કેટલાકો બે, ત્રણ, ચા૨, પાંચ આદિ અક્ષોના નામવાળા છે. તેમાં હી: (લજ્જા, દેવતા વિશેષવા) શ્રી: (લક્ષ્મીદેવી) ઘી: (બું) આદિ શબ્દો એકાક્ષરી છે. બે અક્ષ૨વાળા કન્યા, વીણા, લતા, માળા આદિ. ત્રણ અક્ષ૨વાળા બલાકા, પતાકા આદિ શબ્દો અનેકાક્ષ૨વાળા તરીકે પ્રસ છે. અથવા દુનામ જીવ અને અજીવરૂપે બે પ્રકારે છે. જીવમાં યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત આદિ અને અજીવમાં ઘટ-પટ-૨૫ ઈત્યાદિ. અથવા દુનામ વિશ્લેષત અને વિશ્ષતરૂપે બે પ્રકારે છે. વિશેષિત દ્રવ્યરૂપે છે એટલે જેના પેર્ટાવભાગોના વિશેષણો નથી તે વિશેષિત જાણવા. જેમ કે જીવ વ્ય વિશેષત જયારે જીવના પેર્ટાવભાગમાંના૨ક, દેવ, તિર્યંચ અને મનુષ્ય વિશેષત દ્રવ્ય છે. આ રીતે જ આગળ પણ જાણવું જેમ કે ના૨ક જીવ વિશેષિત છે અને તેના પેર્ટાવભાગો ૨ત્નપ્રભા બ૨કમાં ઉત્પન્ન થયેલ ૨ત્નપ્રભાનો ના૨ક. આ પ્રમાણે શર્કાપ્રભાનો જીવ, વાલુકાપ્રભાનો જીવ, પંકપ્રભાનો જીવ, ધૂમપ્રભાનો જીવ, તમ:પ્રભાનો અને તમતમા પ્રભાનો જીવ વિશેષત છે. છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨નપ્રભાનો જીવ અવશેષત છે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત ના૨કવિશેષિત છે. ચાવત્ તમસ્તમાં પૃથ્વીનો જીવ અવશેષત છે અને ત્યાં ઉત્પન્ન થયેલા પર્યાપ્ત અને અપર્યાપ્ત ના૨કજીવો વિશેષિત જાણવા. તિર્યંચ છવ વિશેષિત છે અને તેના પેટાવિભાગમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પર્સેન્દ્રિય તિર્યંચ વિશેષતા છે. એકેન્દ્રિય જીવ અવશેષિત છે અને તેના પેટાવિભાગના પૃથ્વીકાય, અપકાય, અનેકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો વિશેષિત છે. પૃથ્વીકાય અવશેષત છે અને સૂક્ષમપૃથ્વીકાય અને બાદ૨ પૃથ્વીકાયકો વિશેષતા છે. બાદ૨પૃથ્વીકાયક અવશેષત છે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત બાદ૨ પૃથ્વીકાયકો વિશેષિત છે. આ પ્રમાણે અપકાય, વાયુકાય, નકાય અને વનસ્પતિકાય માટે અવશેષત અને પેટા વિભાગોમાં વિશેષતની કલ્પના ક૨વી. બેઈન્દ્રય, ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય અવશેષત અને પર્યાપ્ત અપર્યાપ્તને વિશેષત સમજવા. પંચેન્દ્રિય તિર્યંચ અવશેષત છે અને જળચર સ્થળચર તથા ખેચ૨ પંચેન્દ્રિયજીવો વિશેષિત છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિશેષત જળચ૨ પંન્દ્રિય છે અને સંર્માóમ તથા ગર્ભજ પંચેન્દ્રિયજીવો વિશેષિત છે. વિષિત ગર્ભજ જળચ૨ પંચેન્દ્રિય છે જયારે પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભો વિશેષિત છે. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવા. વિશેષત ગર્ભજ મનુષ્ય છે અને કર્મÍમજ, અકર્મભૂમિજ અને અન્તĀપજ સંખ્યેય આયુ, અસંખ્યેય આયુષ્ક તથા પર્યાપ્ત અપર્યાપ્ત મનુષ્યો વિશેષત છે. દેવ વિષિત છે અને અશુરકુમા૨, નાગકુમા૨, સુપર્ણકુમા૨, વિદ્યુત્ક્રુમા૨, ગ્નકુમા૨, દ્વીપકુમા૨, ઉર્દાધકુમા૨, દિકુમા૨, વાયુકુમા૨ અને ૨ર્તાનેતકુમા૨ દેવો વિશેષિત છે. આમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદો જાણી લેવા. વાણમંત૨ વિશેષિત છે અને પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્ન૨, કિંપુરિસ, મહોગ, ગંધર્વ વિશેષિત જાણવા. છે. જ્યોતિષમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર, તા૨ા વિશેષત વૈનિકોમાં કલ્પોપન અને કલ્પાતીત ભેદો જાણવા. કલ્પાતીતમાં ત્રૈવેયક અને અનુત્તર ભેદો જાણવા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અવશેષિત અજીવ દ્રવ્ય છે અને ધર્મસ્વકાર્યાદિ વિશેષત જાણવા. (શૂ. ૧૨૩) से किं तं तिनामे ? तिविहे पण्णते तं जहा दव्वणामे ગુiાને પજ્ઞવને . (સૂ. ૧૨૪) અર્થ - દ્રવ્યનામમાં ધર્માસ્તિકાયાદ છ દ્રવ્ય છે. ગુણનામ પાંચ પ્રકારે છે. વર્ણનામ, ગંધનામ, ૨૨નામ, સ્પર્શનામ અને સંસ્થાન નામ. જૂદા જૂદા પર્યાયોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે. દ્રવ્યમાં વિશેષતા લાવે અર્થાત્ જેનાથી દ્રવ્ય ઓળખાય, તેના પાંચ ભેદ છે. વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ અને સંસ્થાન, પાંચ ભેદ અને જેનાથી વસ્તુ અલંકૃત બનવા પામે-શોભી ઉઠે તે વર્ણ છે. કૃષ્ણવર્ણ, નીલવર્ણ, પીતવર્ણ, ૨કતવર્ણ અને શુકલવર્ણ. આ પાંચે વર્ષોથી માણશ તથા દ્રવ્યની શોભામાં અને અશોભામાં ફરક પડી જાય છે. આ પાંચ વર્ણ મુખ્ય છે. બાકીના ગુલાબી આંદે વણ મિશ્રિત છે. શુભ અને દુર્ગન્ધ રૂપે ગંધના બે ભેદ છે. જેના શુંઘવાથી માનવનું મન પ્રસન્ન થાય, આંખમાં ચમક આવે અને દિલ તથા દિમાગ આનંદીત થાય તે શુભ એટલે શુગંધ છે અને તેનાથી વિપરીત દુર્ગધ જાણવી. Page #262 -------------------------------------------------------------------------- ________________ २१७ જીભથી જેનો આસ્વાદ લેવાય તે ૨સ છે. જે તિત (તીખો), કટુક (કડવો), કષાય (તુરો), અમ્લ (ખાયે) અને મધુ૨ (મીઠો) પાંચ ભેદે રસ જાણવો. શ૨ી૨ને સુંદ૨, સ્વચ્છ અને નિરોગી રાખવા માટે યથાસમય, યથા પ્રમાણ ૨સોનો ઉપયોગ આહા૨માં ક૨વો જોઈએ. તમાત્રમાં, સમયનું ઉલ્લંઘશ્ર કરીને તથા પોતાની પાચનક્તિનો ખ્યાલ શખ્યા વિના સોનું સેવન હર્તાનકા૨ક પણ બની શકે છે. શ૨ી૨માં લોહી, માંસ, હાડકા ઉપરાન્ત વાયુ, પિત્ત અને કફ આ બધા ય સમભાગે ૨હે તો શ૨ી૨ પણ સ્વસ્થ રહેવા પામે છે. રસોનો પ્રયોગ કેવી રીતે અને શા માટે ક૨વો તેની ચર્ચા છે. ૧) તિતરસ-તીખોરસ – શ્લેષ્માર્પાદ દોષોને, અÁચને, પિત્તને, તૃષાને, કોઢને, વિષને, જવરને પ્રમાણસર લીધેલો તિફ્ત૨સ દૂર કરે છે. ૨) ટુરસ-કડવોરસ – ગળાના રોગને તથા સોજાને મંટાડે છે, ખાધેલુ પચાવે છે, આહા૨ની રૂચિ વધારે છે, કફને નાશ કરી ર્શાક્તને આપે છે. ૩) કાયરસ-તુરોરસ - લોહીને, કહને, પિત્તને સ્વચ્છ કરે છે. રૂક્ષ છે, શીત છે, ગુણગ્રાહી અને રોચક છે. ૪) અમ્લરસ-ખાટોરસ - જઠર્ભાગ્નને ઉત્તેજિત કરે છે, સ્નિગ્ધ છે, સોજા, પિત્ત અને કફનો નાશક છે, પરસેવો Page #263 -------------------------------------------------------------------------- ________________ લાવના૨ છે, ભોજન પચાવના૨ તથા ખોરાકની રૂચિને વધારે છે, પ્રતિ લોમ બનેલા વાયુને અનુલોમ કરે છે. ૫) મધુ૨સ-મીઠોરસ - પિત્ત, વાયુ અને વિષને મટાડે છે, ઘાતુઓની વૃદ્ધિ કરે છે, જીવન આપે છે, વૃદ્ધ, જુવાન અને બાળને ર્સાક્તપ્રદ છે. ૨૧૮ બીજા સ્થળે લવણ ૨સ પણ આહા૨ને પચાવે છે, ભોજનમાં સ્વાદુતા લાવે છે છતાં પણ મધુ૨૨૪માં તેને સમવિષ્ટ કર્યો છે. કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, સ્પર્શ રૂક્ષ. - પર્યાયનામ અનેક પ્રકારે છે. એકગુણ, બેગુણ, ત્રણગુણ, દશગુણ, સંધ્યેય, અસંખ્યેય અને અનન્તગુણ કૃષ્ણ. તેવી રીતે બીજા વર્ણોમાં પણ જાણી લેવુ. મતલબ કે કોઈક પદાર્થમાં, એક પૈસા જેટલો કૃષ્ણ, કોઈમાં બે પૈસા જેટલો, યાવત્ કોઈમાં કાળોરંગ સો પૈસા જેટલો હોય છે, કા૨ણ કે બધાય કાળાંશો, પીતાંશો, ૨તાંશો, શુકલાંશો માં કૃષ્ણત્વ, પીતત્વ, ૨ક્તત્વ કે શુકલત્વ એક સમાન હોતા નથી. માટે જ વર્ણને લઈને દ્રવ્યોમાં પણ ફે૨ફા૨ થાય છે અને તે તે નામે સંબોધાય છે. તેવી રીતે બંને ગંધોમાં, આઠે સ્પર્શોમાં પણ તા૨તમ્ય ભાવ જાણી લેવો. ૫૨માણુમાં પણ વર્ણ એક, ગંધ એક, ૨સ એક, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ અને સ્પર્શ બે સમજવા. આમાંથી એક પ૨માણ રૂક્ષ હોય અને બીજનિગ્ધ હોય. તેવા પરમાણુઓ અનંત આકાશમાં ફરતાં જયારે ભેગા થાય ત્યારે દ્વયણુક, ચણક આ પ્રમાણે સંપેય, અસંખ્યય પરમાણુઓનો સ્કન્ધ બની જાય છે. પર્યાયનો અર્થ ચારે તરફથી કોઈક સમયે દ્રવ્યથી છૂટો પડે, કોઈક સમયે પાછો ભેગો થાય તે પર્યવ પર્યાય છે. અથવા ચારે તરફથી વસ્તુત્વ, પદાર્થત્વને પ્રાપ્ત થાય. તે પર્યાય છે. યદ્યપિ ‘કવ્યાશ્રયા ગુપm: ગુણમાત્ર દ્રવ્યની સાથે જ રહે છે. તેમ પર્યાયો પણ દ્રવ્યને છોડતાં નથી. તો પણ તેમાં ભેદને બતલાવતાં ટીકાકા૨ ફ૨માવે છે કે ગુણો, અલ્પાંશે કે અવશે દ્રવ્યોની સાથે જ રહે છે. આત્મા ચાહે સૂક્ષ્મ બાદ૨, પર્યાપ્ત, અપર્યાપ્ત રૂપે નિગોદમાં ૨હે કે સર્વાર્થ શિદ્ધવિમાનમાં વિશ્રામ કરે અથવા અનન્ત સુખોના સ્થાન સિદ્ધશિલામાં સ્થિર થાય તો પણ જ્ઞાન ગુણ આત્માની સાથે જ ૨હેશે. જયારે પર્યાયો આયારામ, ગયારામની જેમ આવતાએ અને જાતાએ પણ વાર નથી કરતાં. સુવર્ણદ્રવ્યમાં ૨હેલ પીળાપણુ જેમ છે તેમનું તેમ ૨હેશે જયારે પર્યાયમાં કોઈક સમયે બંગડી બીજા સમયે કંધેશ આદિના કારણે ફે૨ફા૨ થતાં સુવર્ણ પણ પર્યાયોના નામે સંબોધાશે. જીવાત્મામાં ચૈતન્ય અમૂર્તત્વ અને જ્ઞાનાદિ ગુણો સહવર્તી છે અને ના૨કદ પર્યાયો ક્રમવર્તી છે એટલે કે જીવ જયારે Page #265 -------------------------------------------------------------------------- ________________ નકભૂમિમાં હોય ત્યારે ના૨ક પર્યાયનો માલિક છે અને આયુષ્ય કર્મની બેડી છુટે ત્યારે ત્યાંથી નીકળે ત્યારે ના૨ક પર્યાયનો ત્યાગ કરી મનુષ્ય પર્યાયમાં આવતો તે માનવ ઈન્શાન, આદમીના નામે સંબોધાય છે. ઔદયિક ભાગમાં વર્તતો જીવ જયારે ક્રોધની મર્યાદાને ઉલ્લંઘે છે ત્યારે લાલ અંગારા તરીકે અને પાછો ક્ષાયોપશમ ભાવ આવે અને સમતામય બને ત્યારે શાન્તસ્વભાવી તરીકે સંબોધાય છે. ધર્માતકાયાદને માટે પણ જાણવાનું કે ધર્માતકાયને ગતિ સહાયક, અધર્માસ્તિકાયને સ્થિતિહાયક, આકાıસ્તકાયને અવકાશસહાયક, જીવને ઉપયોગ અને કાળદ્રવ્યને વર્તનાદ ગુણો અને અગુરૂ લઘુપર્યાયો શાસ્ત્રસિદ્ધ છે. પણ પુદ્ગલોના ગુણ પર્યાય શૌને પ્રત્યક્ષ થવામાં વાર લાગતી નથી માટે જ તેના ગુણ પર્યાયોની વાત કરવામાં આવી છે. આ નામ પ્રક૨ણ ચાલે છે. સંસા૨વર્તી જીવો, અજીવો 'શતું આ પ્રમાણે એક નામમાં, અને એકાક્ષરીકે અનેકાક્ષરી સ્વરૂપે બે નામમાં તથા દ્રવ્ય ગુણ પર્યાય રૂપે ત્રણ નામોમાં સમાવેશ થઈ જાય છે. આ કારણે જ સર્વનામોનો સંગ્રહ કરી ત્રિનામ કહેવાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ઉપરોકત દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબંધી જે નામો છે. તેમનો સમાવેશ કાં તો પલંગમાં, કાં તો સ્ત્રીલિંગમાં અથવા નપુંશકલગમાં હશે. જેમ સ્ત્રીલિંગમાં નદી, મહી આંદ, પલંગમાં ઘટ પટાદ અને નપુંસકમાં દધ, મધુ આદ જાણવા. આ બધી વાતો પ્રાકૃત ભાષાની દષ્ટિએ સમજવી, પુરૂષલંગમાં રહેતા નામના અંતે આકા૨, ઈકા૨, ઉકા૨ અને ઓકાર હોય છે. આને છોડીને પ્રાકૃત ભાષામાં પુલિંગના શબ્દો નથી. સ્ત્રીલિંગમાં કા૨ને છોડી આકારાન્ત, ઈકારાન્ત અને ઉકારાન્ત જાણવા. નપુંસક શબ્દના અંતે અંકા૨, ઈંકાર અને ઉકા૨ આ ત્રણ અક્ષરો જાણવા. ઉદાહરણ :- પલંગમાં રાયા, ગિરી, શિહરી, વિષ્ણુ, મો. સ્ત્રીલિંગમાં આકારાન્ત માળા, ઈકારાન્ત રિસરી-લચ્છી, ઉકારાન્ત જંબૂ વહૂ નપુંશકમાં અi, અંત્યં... ચાર નામ :- આગમથી, લોપથી, પ્રકૃતિથી અને વિકા૨થી, સંસા૨ભ૨ના બધાય શબ્દો આ ચારેમાંથી એકાદમાં સમાવિષ્ટ થશે. કેમ કે શબ્દ માત્ર ધાતુજ એટલે ધાતુને (ક્રિયા વર્બ VERB) જૂદા જૂદા અર્થોમાં લગાડેલા કે લાગે, પ્રત્યયોથી સિદ્ધ થાય છે. આ ચારે નામોમાં કેટલાક શબ્દો આગમથી, કેટલાક લોપથી. કેટલાક પ્રકૃથિથી અને કેટલાક વિકારથી બનવા પામે છે. વ્યાકરણમાં કૃદન્ત પ્રક૨ણ ધાતુઓમાંથી શબ્દ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ બનાવે છે જયારે ઉણાદ પ્રકરણમાં શેષ કોઈ પણ શબ્દ કયા પ્રત્યયથી બન્યો તેની વાત છે. આ બંને પ્રયોગોથી બનેલા નામોને પદાન્ત ક૨વા માટે સાત વિભકતઓ જૂદા જૂદા અથમાં આવે છે કારણ કે પદાન્ત બન્યા વિનાનો એકેય શબ્દનો પ્રયોગ થતો નથી. જેમ કે, પદ્માન, પયાંશ, અને કુંડન, આમાં પદ્મ, પયશ અને કુંડ શબ્દો છે, તેમને પ્રથમ, દ્વિતીયા વિભકતના બહુવચનમાં ક૨વા માટે વ્યાકરણશાસ્ત્ર મુજબ અમુક આગમ આવીને પ્રત્યય લાગે છે. અંગ્રેજી ભાષામાં પણ વર્બ (ધાતુ)ને પ્રત્યયો લાગે છે. જેમ કે GO, GOES, GOING, GONE, TO, WITH, FOR, FROM, IN. આદિ પ્રત્યયો છે. સારાંશ કે નામમાત્રને આગમ આવે છે. તે આગમનામ છે. કેટલાક શબ્દો લોપથી બને છે. જેમ કે તે+મત્ર = તેત્ર, ત્ર = પત્ર, ઈત્યાદિ શબ્દોમાં, પદમાં રહેલા એકા૨, ઓકારથી પ૨ અકાર આવે તો લોપાઈ જઈ તેના સ્થાને અવગ્રહ (ડ)નો નિશાન મૂકાય છે.લોપ થયા પછી બનેલા આનામો છે. પ્રકૃતિથી, એટલે કેટલાક શબ્દોને સ્રન્ધના નિયમો નહી લાગવાથી પોતાની પ્રકૃતિ અનુસારે જ વ્યવહત થાય છે જેમ કે મલ્લેિ+માનનિયમ આ પ્રમાણે છે કે દ્વિવચનમાં દીર્ઘ, ઈકા૨, ઉકા૨ અને એકા૨ પછી કોઈ પણ સ્વર આવે તો ઍબ્ધ થતી નથી. એટલે પ્રકૃતિ ૨સ્વરૂપે જ ૨હે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ વિકૃતિથી શમાન સ્વરો, સજાતીય સમાન સ્વશે સાથે દીર્ઘ થાય છે. એટલે પ૨ ૨હેલો સમાન સ્વ૨ પૂર્વમાં ૨હેલા સજાતીય સ્વર સાથે વિકૃત થઈને અર્થાત્ પોતાપણાનો ત્યાગ કરી. બંન્ને સ્વશે દીર્ઘતાને પામે છે. જેમ કે ડી+મw: = ટુડી., સી+માતા = સTUsળતા, दधी+इदम् = दधिदम्, नदी+इह = नदीइह, मधु+उदकम = મધૂમ્, વપૂ+ : = વ :. નામમાત્રથી ધાતુથી ઉત્પન્ન થતા હોવાથી ડિલ્યાદ શબ્દો પણ ઍનરૂકત હોઈ શકે છે. આ પ્રમાણે દુનિયાભરના જીવાજીવાદ શબ્દોનો સમાવેશ આ ચારે નામમાં થઈ જાય છે. પાંચ નામ - નામક, નૈપાતક, આખ્યાતિક, ઔપıર્ગિક, અને મિશ્રરૂપે પાંચ ભેદે છે. કળિકાળ પાર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય રચિત અભિયાન ચિંતા મણી કોષમાં પુલિંગ, સ્ત્રીલિંગ કે નપુસકલિંગમાં રહેલા નામોને નામક કહેવાય છે, ત્યાર પછી પ્રથમાદવિર્ભાકતઓ લાગવાથી પદ સંજ્ઞાવાળા બને છે. નિપાત એટલે અવ્યય પાઠમાં પડેલા ખલુ, નg, આશુ આદ શબ્દો નૈપાતક કહેવાશે. ધાન્ધાતૂને વર્તમાન ના પ્રથમ પુરુષના એકવચનનો તિવું પ્રથય લાગવાથી ધાવત હબતે – દિવ્યત ક્રીડતી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચો૨ય આદિ નામો આતિક કહેવાય છે. પરિ, અપ, પ્રાંત, આદિ ઔપéર્ગક નામો છે જયારે સંયત આદિ શબ્દોમાં બે નામોનું મિશ્રણ છે. ઔયિક, ઔપર્શામક, ક્ષર્ણાયક, ક્ષાયોપશ્મક રિણામિક અને સર્પાનતિક રૂપે છનામ છે. શંકા નામ ના પ્રક૨ણમાં શબ્દો અને અર્થોનું વિવેચન તો યુકત છે. પણ ભાવોનું પ્રરૂપણ ઊંચત લાગતુ નથી. - જવાબમાં કહેવાયું છે કે: નામ અને નામવાળા પદાર્થમાં અભેદોપચા૨ હોવાથી ભાવનું પ્રરૂપણ દુષ્ટ નથી. કેમકે જીવ-અજીર્વાદ નામ માત્ર માં આ છ ભાવોની વિધમાનતા યથા યોગ્ય હોય જ છે. અને ભાવોદયવાળા જીવો અને અજીવો પણ તે રૂપે સંબોધાય છે. સંક્ષેપથી પણ ભાવોને જાણી લઇએ (૧) ચિકાસમાં ઔયિક ભાવ ાગદ્વેશની જ્ઞાનાવ૨ણીર્વાદ અષ્ટ પ્રકા૨ની મૂળ અને ઉત્ત૨ પ્રકૃતિઓને, આત્માની સાથે જે રીતે બાંધી છે. અ બાધાકાળ પછી તેમનો ઉદયકાળ થવાનો જ છે. સારાંશ કે કર્મની પ્રકૃતિના વિપાકથી આત્માને તેવા તેવા ભાવોનો અનુભવ થવો તે ઔયિક ભાવ કહેવાય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ જ્ઞાનાવરણીય કર્મના ઉદયે, માનવ, સમ્યગૂજ્ઞાનથી શહિત, બુદ્ધિથી વિપરીત અથવા બુદ્ધિવિહીન થશે. | દર્શનાવરણીય કર્મના કારણે પાંચે ઈન્દ્રિયોથી કમ ૨ તથા નિદ્રા, પ્રમાદ આલય પણ મર્યાદાથી બહાર હોય છે. ઈન્દ્રિયોના જ્ઞાનમાં જડયું શાશ અને શત્કાર્યોમાં આલચુ તેમજ સ્વ અને પર કર્યોમાં મડદાલ બની જીવન પૂર્ણ કરે છે. મોહનીય કર્મના કારણે, ક્રોધ માન, માયા અને લોભની પાશવક શૈતાનિક જાલમાં ફસાઈને, માનસિક જીવનના અધ્યવસાયોને દૂષિત માર્ગે લઈ જઈ જીવન સમાપ્ત કરે છે. શરાબ પાનની ઉપમાને સાર્થક કરતો માનવ મોહની માયામાંથી બહાર આવી શકતો નથી. અન્તરાય કર્મના કારણે પૈસા મેળવાને માટે, મિથ્યા પ્રતિષ્ઠાદની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાને માટે ભોગ અને ઉપભોગના પદાર્થોન મર્યાદાંતીત વધા૨વાને માટે, તથા અમૃત જેવા સંસા૨ને વિષમય બનાવવા અર્થે પરમાત્મા પાસે આસુરી શકિતઓને મેળવવા માટે જ તેનું જીવન ગળેડુબ હોય છે. વેદનીય કર્મના કારણે શાતા (સુખ સાહેબી) સુવાલી માયામાં લપટાયેલા જીવને કયારેય ધાર્મિક ભાવના પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થતી હોય તો ટકતી નથી. ટકી ગઈ હોય તો પણ સારા સત્કાર્યોમાં ધૈર્ય લાવી શકવા જેટલી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પણ શકત ઔદયક ભાવના કારણે લાવી શકતો નથી. (૨) ઔપશમક ભાવ:- અત્યન્ત જાગૃત બનેલો આત્મા, આધ્યાત્મિક જીવનમાં જ્યારે ખૂબ જ આગળ વધી ગયો હોય છે. ત્યારે પોતાની પ્રચંડ શકત વડે ઉદયમાં આવનારા કર્મોન ઉપશમન કરે છે. અર્થાત્ ગુરુકાળવાશમાં શિક્ષિત બનેલો આત્મા જયારે કષાય કરવાનો અવસ૨ આવે, વિષયવાસનાને ભડકવાનો સમય આવે, ત્યારે પોતાની આત્મક શકિતઓને કામે લગાડે છે, અને ક્રોધનો બદલો ક્રોધથી વૈર નો બદલો વૈરથી, ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી નુકશાનનો બદલો નુકશાનથી દેવાની અનાદિ કાળની આત્માની કમજોરીને દબાવી દે છે. અને સ્વસ્થ એટલે “સ્વસ્મન્ આત્મળતિષ્ઠતીતિ સ્વસ્થ શાન્ત બને છે. આ પ્રમાણે ઉપશમ ૨શમાં સ્નાન કરી પોતાની કાયાને મનને અને આત્માને પવિત્ર તમ બનાવે છે, જેમ રાખથી છુપાયેલા અનેમાં યદ્યપિ અંનેની વિધમાનતાતો છે જ પણ રાખથી ઢંકાઈ ગયેલો હોવાથી અનનું અસ્તિત્વ કોઈનું પણ હાનિકા૨ક બનતો નથી. તેવી રીતે કૃત કમ સત્તામાં તો છે જ. પણ અત્યારે જાગૃત થયેલી આત્માની શકત વડે દબાઈ ગયેલા હોવાથી. તે ઉપશમનને ઔપશામક ભાવ કહેવાય છે; “ઉપશમે ભવ: ઔપશમક" બીજા રીતે પણ શ્રુતજ્ઞાન સાંભળીને વાંચીને કે મનન Page #272 -------------------------------------------------------------------------- ________________ २२७ કરીને સમ્યજ્ઞાનનો પ્રકાશ ર્યાદ થોડા અંશમાં પણ થયો હોય. સંસા૨ની માયા સેવનથી મન ઉબકી ગયું હોય, કાવાદાવાથી પરિપૂર્ણ સંસા૨થી ઉદાસીનતા આવી ગઇ હોય. અને ફળસ્વરૂપે કર્મોને તોડી નાખવાની સાથો સાથ મોક્ષની ઝંખના ભવભવાન્ત૨માં જૈન ધર્મની પ્રાપ્ત થાય. અને આ ભવની અધુરી આરાધના આવતાં ભવે પૂર્ણ થાય, તે માટેની ઈચ્છા વસ્તુત: થઈ ગઈ હોય તો ચાલુ ભવમાં જ જૈન ધર્મને તથા તેના સિદ્ધાન્તોને જીભ ઉપ૨ ૨મવા દેવા કરતાં જીવનમાં ઉતારીએ, ઉતા૨વાની ટ્રેનિંગ લઇએ અને તીર્થ યાત્રાદિના સાચ નિમિત્તો મળતા એક પછી એક પાપને પણ છોડી દેવા માટેની સજાગતા રાખીએ. તો પણ હડહડતા કલયુગમાં મેળવેલું જીવન ઉપર્શમત થશે, અને સફળ બનશે. નવતસ્ત્વમાંથી આશ્રવ અને સંવર તત્ત્વને સૌથી પહેલા જાણીને તથા ભેદોને કંઠસ્થ કરી જીવનના અણુ અણુમાંથી પાંચ પચ્ચીસ િિનટ માટે પણ આશ્રવ (પાપાનોદ્વા૨) માર્ગ ને બંધ ક૨વાની ઇચ્છા રાખવી. જેથી આત્મામાં ઉપશમ ભાવની ટ્રેનિંગ આવશે. સમ્યક્ત્વ પ્રાપ્ત શ્રાવક કે શ્રાવિકા, સમ્યજ્ઞાન પૂર્વક આટલું જ વિચારી લે કે... “એક દિવસ રાતના ૨૪ કલાક, ૧ કલાકના ૬૦ મિનિટ, ૧ મિનિટના ૬૦ સેકંડ અને એક સેંકડના ૬૦ પ્રતિ સેકંડ પર્યન્ત માશ શ્વાસોશ્વાસ ચાલુ છે સાથોસાથ સંસા૨ની માયામાં વિષય Page #273 -------------------------------------------------------------------------- ________________ २२८ વાસનાની માયામાં પુત્ર પરિવા૨ની માયામાં, મારું મન પૂર્ણ રૂપે ફસાયેલું છે માટે જેટલો સમય મારો શુદ્ધ બને ર્પાવત્ર બને તે માટે ૪૮ મિનિટ માટે પણ હું પુરુષાર્થ કરૂં. તે સમય એટલે કે સામયિક લેતા પહેલા મારૂં મન નીચેની ભાવનાથી દૃઢ કરૂં. તે આ પ્રમાણે હું કોઈનો બાપ નથી, પુત્ર નથી, પતિ કે પત્ની નથી. સંસા૨ની શણગારેલી માયા પણ મારી નથી. માટે મને ઇશ્ર્વ૨ની પ્રાપ્તિ થાય. માર્ચ મનના વિકારો શાન્ત થાય. અને હું પોતેજ અરિહંત પદ પ્રાપ્ત ક૨વા ર્શાક્તમાત્ બનું આવી રીતે પણ પોતાના આત્માને જાગૃત કરી ઉપશમ ભાવને જીવનમાં ઉતા૨વાનો પ્રયાસ કરવો. (૩) જ્ઞાયિકભાવ આત્મામાં જ્યારે પ્રચંડ ર્ફાક્તનો પ્રાદુર્ભાવ સીમાતીત થાય છે. ત્યારે પ્રારંભથી જ આત્મા અનાદિકાળના કર્મોના મૂળીયાઓને ઉખેડતો જાય છે. તે આ ભાવ ને આભારી છે. ઉપશમ ભાવમાં કર્માંન ખાખ ક૨વાની ર્શાક્ત નહોવાથી ધીમી ગંત એ ચાલતો તે આત્મા કાઁના મૂળીયાઓને દબાવતો જાય છે, યારે યિક ભાવમાં મૂળોચ્છેદન કરે છે. (૪) ક્ષાયોપર્શામક ભાવ. ક્ષય અને ઉપશમ મળીને ક્ષયોપશમ બને છે. એટલે કે ઉદયમાં આવનારા કર્મોનો ક્ષય કરે છે. અને જે કર્મોં ઉદયમાં નથી આવ્યા કે આવવાની તૈયારીમાં છે તેનો ઉપશમ કરે છે. માટે આ ભાવ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ક્ષાયોપશમક કહેવાય છે. (૫) પારણમક ભાવ: પદાર્થમાત્રને તેવા તેવા રૂપે થવાનું જેનાથી થાય તે પરણમક ભાવ છે. રાંસા૨નો ચેતન કે અચેતન કોઈ પણ પદાર્થ તેવો નથી કે જેમાં ભવાન્ત૨ કે ભાવાન્તર થતો ન હોય તે આ ભાવને આભારી (૬) સનેપાતક ભાવ : બે-ત્રણ કે ચાર પાંચ ભાવો જયારે આત્મામાં મિશ્રણ થતાં હોય તેને સાજોપતિક ભાવ કહે છે. સૂત્રકારની ભાષામાં ભાવોનું નિરૂપણ જે વિશ્વ વિખ? વિદેપ00 નgi... ભાવાર્થ: કમનો ઉદય અને ઉદ્ય નિષ્પન્ન આ બે ભેદો છે. કરેલા, કરાયેલા અને અનુમોદેલા કર્મોનો ઉદય અને તેનાથી જીવાત્માઓમાં જે પર્યાયો ઉત્પન્ન થાય તે ઉદયનિષ્પન્ન કહેવાય છે. અનન્ત શંકત રાંપના કર્મોનો ઉદય કયારેય નિષ્ક્રિય હોતો નથી પણ એંક્રિય હોવાથી તેવા પ્રકારના નિમિત્તો સહકાર અને પરિસ્થિતિ પણ તે રીતે સર્જાઈ જાય છે. આવતાં ભવમાં જવાની તૈયારી વાળા જીવને આયુષ્ય કર્મનો ઉદય થતાં જ પૂર્વોપાર્જિત નામ કર્મનો પણ ઉદય થાય છે. અને માતાની કુક્ષમાં આવતા જ શરી૨ની ૨ચના Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩) યથા યોગ્ય ચાલુ થાય છે, હ૨હાલતમાં અનિચ્છાએ પણ નકાદિ ગતિમાં જીવનમાત્રને નરકાયુષ્ય અને નરકાસુપૂના કારણે જવાનું ફરજીયાત ૨હે છે. આ ઉદય થયો જ્યારે ના૨કત્વ ઉદર્વાનપ્પાના કારણે થાય છે. આ કારણે ઔદયિક ભાવના બે ભેદ છે. તેમાં પણ આ ભાવના જીવમાં ઉદય નિપા અને અજીવમાં ઉદય નિષ્પન્ન રૂપે બે ભેદ છે. જીવમાં ઉદય નિષ્પન્ન ના કારણે ન૨ક તિર્યચ અવતા૨, માનવદેવ પૃથ્વીકાય યાવત્ ત્રસકાય,ક્રોધ કષાય યાવતુ લોભ કષાય, પુરુષ સ્ત્રી અને નપુંશકવેદ, છ લેગ્યા મિથ્યાદિષ્ટ, અવિરત અાંશી, અજ્ઞાની, છઘસ્થ યોગી, સંસા૨, અરશદ્ધ આદિ અને ઉપલક્ષણથી દર્શનાવરણીય, વેદનીય, નોકષાયાદ કર્મો જીવોઘ નિપજન છે. કેમકે જે કર્મો કર્યા હતા. તેના કારણે તેને ભાવો પણ ઉદયમાં આવ્યા વિના ૨હેવાના નથી. શંકા:- લેશ્યાઓનો ઉદય કર્મમૂળક નથી. તો પછી આનો સમાવેશ ઔદાયક ભાવમાં શા માટે ? જવાબમાં કહેવાયું કે જ્યાં જ્યાં મન વચન અને કાયા ના યોગ છે. ત્યાં ત્યાં લેશ્યાનો અભાવ અવશ્યભાવી છે. અને યોગ (મન-વચન કાયા) ની પ્રાપ્ત કર્મોદય જન્ય છે. માટે લેયાઓમાં પણ કર્મોદય માનવામાં વાંધો નથી. બીજાઓ એમ કહે છે કે, આઠે કર્મોના ઉદયથી સંસા૨સ્થ અને Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ અરદ્ધત્વની જેમ લેશ્યા પણ યોગજન્ય હોવાથી કર્મોદયની અપેક્ષા રાખે તેમાં વાંધો નથી. રિદ્ધિ પરમાત્માઓ 'રિદ્ધિાણંનલ્થ દેહો' અર્થાત્ શરીર નહી હોવાના કારણે તેમને લેગ્યાઓ નથી. લેડ્યાપ્રકરણને વિસ્તારથી જાણવા માટે ગબ્ધ હસ્તીની વૃત્તિ જોઈ લેવી. અજીવોદય નિષ્પનના બીજા ભેદની વાત કરતાં સૂત્રકા૨ હ૨માવે છે કે: જીવ માત્રને પોતાના કરેલા શુભાશુંભ કમનિ ભોગવવા માટે શરીર ધાર્યવિના જયારે બીજો માર્ગ નથી જ ત્યારે માતાની કુક્ષમાં ઉત્પન્ન થતાં જીવને શરીરની ૨ચના માટે દરેકશરીર પ્રયોગ એટલેવિશિષ્ટ આકાર પ૨ણત જીવાત્મા અનન્ત શંકત સમ્પન્ન કર્મોના કારણે ઔદા૨ક શરી૨ની ૨ચનામાં વિશેષ પ્રયોગ (વ્યાપા૨) કરે છે અને જેવા પ્રકારે ગતનામ કર્મ ઉપાર્જન કરેલું હોય તેવું જ શરી૨ બનવા પામે છે. શરી૨ની ૨ચનાની સાથે જ શુભાશુભ વર્ણ-ગંધ ૨સ સ્પર્શ અપાનાદિ વાયુ આદિ પુદ્ગલ દ્રવ્ય લક્ષણમાં ઔદારેક શરી૨ નામ કર્મના ઉદયથી નિષ્પન્ન હોવાથી. અજીવોદય નિષ્પન્ન ઔદાયક ભાવ કહેવાય છે વૈક્રિયાદ શરીર માટે પણ આ પ્રમાણે જાણી લેવું. શરીર માટે ગ્રહણ કરતાં પુગલોમાં પણ કર્મોના વિપાકને માન્ય કરવાનું રહેશે. તેથી વર્ણાદિ, પુરુષાદ વેદ્ય લિંગાદિ જાતિઓ. કષાયોની અને નોકષાયાની હાજરી આદિ શરીરમાં રહેલા પરિણામો માં ઔદયકાદિ ભાવોનો Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જ પ્રત્યક્ષ ચમત્કાર છે. આ પ્રમાણે કર્મ સત્તાના કારણે શરીચોદની ૨ચના સ્પષ્ટ દેખાઈ રહી છે. મતલબ કે આવા પ્રસંગોમાં ઈશ્વ૨નો હસ્તક્ષેપ કયાંય પણ, કોઈને પણ, ક્યારેય પણ પ્રત્યક્ષ થતો નથી. ઔપશામિકભાવ જે વિં ૩વસમિg? રુવિદેજે ... ' ઉપશમ અને ઉપશમ નિષ્પન રૂપે ઔપશમક ભાવના પણ બે ભેદ છે. તેમાં પહેલા કહેલા સ્વરૂપવાળા મોહનીય કર્મના ૨૮, ભેદ છે. એટલે કે આની ઉત્ત૨ પ્રકૃતિઓ અઠ્ઠાવીશ છે. તેનો ઉપશમ શ્રેણીમાં ૮-૯-૧૦-૧૧ ગુણસ્થાન કે ઉપશમ થાય છે. અહિં કેવળ મોહકર્મનો જ ઉપશમ સમજવો કેમકે બીજા કર્મોનો ઉપશમ થતો નથી. ઉપશમ એટલે શાખ મિશ્રિત પાણીના વાસણમાં જયારે ચલાયમાનતા મટી જાય ત્યારે રાખ નીચે બેસી જવાથી પાણી સ્વચ્છ દેખાય છે. પણ એની સ્વચ્છતા ક્યાં સુધી ? જયાં સુધી વાસણને ઠોકર ન લાગે ત્યાં સુધી તેવી રીતે ગુરુ કુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ અને રાંયમની આરાધનાના કારણે આત્માને મોહકર્મ ઉપશમત ક૨વાની શકિત પ્રાપ્ત થતાં તેનો આત્મા ક્રમશ: અગ્યારમે ગુણઠ્ઠાણે ચડી શકે છે. પ૨સ્તુ ભવિતવ્યતા ખરાબ હોય અને એક સમયને માટે પણ પ્રમાદ આવ્યું ચંચલ બની જવાય તો Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉપશમ અવસ્થા વધુમાં વધુ અંતમુહૂર્ત રહેતી હોવાથી ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં કોઈપણ જીવનું આ ગુણ સ્થાનક થી પતન થાય છે (જો આયુષ્ય પૂર્ણ થતું હોય તો એક સમયમાં પણ પડે છે.) ર્યાદ આ ભવમાં જ કેવળજ્ઞાન લેવાનું હશે તો અભ્યા૨મેથી નીચે આવીને પણ પ્રબળ પુરૂષાર્થથી ક્ષપક શ્રેણી માંડશે અને કર્માંના સમ્પૂર્ણ મૂળીયા ઉખેડીને કેવળજ્ઞાન મેળવી લેશે. ઉપશમ નિષ્પન્ન એટલે ઉપશમના ફળસ્વરૂપે આત્માને કોલાભ થશે ? જવાબમાં કહેવાયું કે અનન્ત ભવોના સાથીદાર બનેલા ક્રોધનો, માનનો, લોભનો ઉપશમ થશે. તથા મોહકર્મના મોટામાં મોટા સેર્વાધ પતિ પદને પ્રાપ્ત થયેલા રાગ અને દ્વેષનો પણ ઉપશમ થશે. દર્શન મોહનીય કર્મ ઉપર્શમત થશે અને કામ દેવના નશા પૂરે પૂચ ઉત૨ જશે. ચર્ચારત્ર મોહનીય પણ ઉપશાન્ત થવા પામશે. આઠે કર્મોમાં મોહનીય કર્મને ભયંક૨ તમ કહ્યું છે તેનો ઉપશમ થતાં આત્મારામ અનન્ત સુખોની ઝાંખી પણ કરી શકશે. 3 ક્ષાયિક ભાવ:- આઠે પ્રકા૨ના જ્ઞાનાવ૨ણીર્વાદ કર્યાં અને તેના ભેદાનુભેદોનો સર્વથા ક્ષય ક૨વો, તે ક્ષર્ણાયક ભાવ છે. ગેઠુંના દાણાઓને તવા ૫૨ શેકી લીધા પછી તેમાં રહેલા બીજ તત્ત્વનો નાશ થતાં દુનિયાભ૨ના ખેડુતો ભેગા મળીને પ્રયત્ન કરે તો પણ અંકુરોíત્ત કરાવી શકતા Page #279 -------------------------------------------------------------------------- ________________ 23Y નથી. તેવી રીતે કમેના મૂળીયાને તપશ્ચર્યારૂપી અગ્નિમાં બાળી નાખ્યા પછી તેમને ફરીથી કર્મો ચોંટતા નથી. આ ક્ષાયિક ભાવનો ચમત્કા૨ છે. ક્ષયનિષ્પા ફળસ્વરૂપે કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્ત થતાં જ તે આત્મા, અરિહંત, જિન અને સર્વજ્ઞ બને છે. વૃક્ષના મૂળને આગ લાગ્યા પછી ડાળ, પાંદડા, ફળ, ફૂલોને પણ નાશ પામ્યા વિના બીજો માર્ગ નથી. આવી રીતે મોહનીય કમનો (મોહનીયની ૨૮ પ્રકૃત્તિઓનો) નાશ થતાંજ જ્ઞાનાવરણીય કર્મ અને તેની ઉત્તર પ્રવૃત્તિઓ-મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાના વ૨ણીય મન: પર્યાયાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીયનો પણ નાશ થાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં જ નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા, પ્રચલા પ્રચલા તથા ત્યાનંદÉનો પણ ક્ષય થાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં ચા૨ દર્શનાવરણીય અને પાંચ નિંદ્રાદિ નવે ઉત્તર પ્રવૃત્તિઓની સત્તા નિર્મૂળ થાય છે. અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તથા હાસ્ય, શત, અર્શત, ભય, શોક, જુગુચ્છા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંશક વેદનો તથા મિથ્યાદર્શનની શખ્યત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યામોહનીય રૂ૫ અહાવીશ પ્રવૃત્તિઓનો ખાતમો થાય છે. અંતરાય કર્મનો Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ક્ષય થતાં અનંતજ્ઞાન આદિ પાંચ અનંત લબ્ધઓ પ્રગટ થાય છે આયુષ્ય કર્મમાં દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્યનો ક્ષય થતાં જ મોક્ષ, સિદ્ધ શિલા સિવાય બીજી એકેય ગતનું બંધન તેમને થતું નથી. ઉચ્ચ અને નીચ ગોત્રનો ક્ષય થાય છે. નામકર્મનો ક્ષય થતાં, એકેન્દ્રિયાદ પાંચે જાતિઓનો ઔદારકાદ પાંચે શરીશેનો તથા ઔદારક, વૈક્રિય અને આહા૨ક શરીરના અંગોપાંગોનો સંઘાત, સંહાન, સંસ્થાન, ત્રસદશક અને સ્થાવરદશક આંદ નામકર્મનો ખાતમો થાય છે. ત્યારે વેદનીય કર્મનો ક્ષય થતાં અનંત અવ્યાબાધ આત્મ સુખની પ્રાપ્ત થશે. આમ ઘાતી, અઘાતી આઠે કર્મનાં ભેદોનો સંપૂર્ણ ક્ષય થવાથી અનન્તદુ:ખોના ભરેલા સંસારનો ત્યાગ અને અનન્ત સુખ પૂર્ણ સિદ્ધ શિલામાં બિરાજમાન થતાં જ 'નમસદ્ધાણં' પદના માલિક બનશે અને આત્મા કૃતકૃત્ય બનવા પામશે. જ ક્ષાયોપશમિક ભાવઃ આનાં પણ ક્ષયોપશમ અને ક્ષયોપશમનપ્પા રૂપે બે ભેદ છે. ચારે ઘાતકર્મોનો ક્ષયોપશમ થવો તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ક્ષાયોપશમક છે. વિસ્તૃત જ્ઞાનદિ ગુણોનોવિધાતક કર્મ જે ઉદય પ્રાપ્ત છે તેનો ક્ષય અને અનુદીર્ણ નો ઉપશમ એટલે કે વિપાકથી ઉધ્યનો અભાવ, ક્ષયથી ઉપલંક્ષત ઉપશમને ક્ષાયોપશમક કહેવાય છે. ઔપશમક ભાવમાં અને ક્ષાયોપશમક ભાવમાં તફાવત એટલો જ છે કે પ્રથમમાં કર્મોના પ્રદેશોનો પણ ઉદય નથી અને બીજામાં વિપાકથી ઉદય નથી. - ઘાતકર્મોનો જ ક્ષયોપશમ થાય છે. અઘાતકમનો નહીં. આ ભાવથી જે ઉત્પન્ન થાય છે તે ક્ષયોપશમનિષ્પન છે. જેમ કે પોત પોતાના આવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અર્વાધજ્ઞાન, મન:પર્યવજ્ઞાનની લંબ્ધઓ પ્રાપ્ત થાય છે, લબ્ધ એટલે મંતજ્ઞાનાદિની યોગ્યતા. સારાંશ કે તપ અને ૨સ્વાધ્યાયના બલે મતિજ્ઞાનાવરણીયાદ કર્મોનો જેમ જેમ ક્ષયોપશમ થતો જશે. તેમ તેમ તે તે જ્ઞાનો તેટલા પ્રમાણમાં પ્રાપ્ત થતા જશે. કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નહીં. પણ એકી સાથે ક્ષય જ થાય છે. જ્યારે ગુલ્લેિ જ્ઞાનમજ્ઞાનમ્' મંત જેમની અજ્ઞાનપૂર્વક હોય તે મતઅજ્ઞાન છે. મિથ્યાદર્શનના ઉદયથી દૂષિત હોવાથી જ્ઞાન પણ અજ્ઞાન બનવા પામે છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાન વિભંગ જ્ઞાન (અર્વાધઅજ્ઞાન) દેવલોકમાં પણ જે મિથ્યાદષ્ટિ દેવો છે. તેમને વિર્ભાગજ્ઞાન Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ હોય છે. વિરૂ૫: કુરાતો ભંગો વિભંગ. ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થતી, ચક્ષુદર્શન Íબ્ધ, અચક્ષુદર્શન લબ્ધ, અર્વાધિદર્શન લબ્ધ, સમ્યગ્ગદર્શન લબ્ધ, મિથ્યાદર્શન લબ્ધ, મિશ્ર લબ્ધ, શામયિક છે. દોપસ્થાપનીય, પરોઠારવશુદ્ધિ અને સૂક્ષ્માંપરાય લબ્ધ ચાત્રાચારિત્ર લબ્ધ, દાન-ભોગ-ઉપભોગ- લાભ અને વીર્યલબ્ધ, પંડિત વીર્ય, બાળ વીર્ય અને બાળપંડિત લબ્ધ, ઈયાવરણીય કર્મોના ક્ષયોપશમથી પાંચે ઈન્દ્રયોની લંબ્ધ. આચારંભ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાશકદશાંગ, અંતકૃત દશાંગ, અનુત્તોપાત દશાંગ પ્રવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ લબ્ધ, નવપૂવ્વલંબ્ધ, ચતુર્દશપૂર્વલબ્ધઓ આદિ ભાવો ક્ષાયોપશમક નિષ્પન્ન ભાવ છે. પ પારિણામિક ભાવઃ પૂર્વાવસ્થાને છોડ્યા વિના બીજા રૂપાન્તર વંs પરિણમવું તેને પારણામક કહેવાય છે. કહેવાયું છે કે “અર્થાન્તને પામ્યા પછી પણ જે સર્વથા કાયમ પણ ૨હેતો નથી અને વિનાશ પણ પામતો નથી."દ્રવ્ય, દ્રવ્યરૂપે કાયમ રહે છે, છતાં બીજા બીજા પરિણામોમાં પરિણમત થતું રહે છે. બાલ્યકાળ ગયો. યુવાની આવી અને યુવાની Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ગઈ. વૃદ્ધાવસ્થા આવી છતાં મનુષ્યત્વને વાંધો નથી આવ્યો. આ ભાવ સાદિક અને અનાદિક રૂપે બે ભેટે છે. સાદિક જેની આદિ છે, અને જેની આદિ નથી તે અનાદિક છે. જીર્ણસુરા, જીર્ણ ગોળ, જીર્ણ ઘી અને જીર્ણ તંદુલ આદિમાં જે જીર્ણ પર્યાય રૂપ પરિણામ આવ્યો છે તે સાદિક ભાવરૂપે છે કા૨ણ કે- જીર્ણતાના કાળની પૂર્વ કોર્પોટ જાણી શકાય છે. અર્થાત્ સુચમાં, ગોળમાં, ઘીમાં, અને તંદુલમાં જે નવીનતા પર્યાય હતી. તે જ હવે જીર્ણ થઈ છે, માટે સુર્ગાદે દ્રવ્યોના એક નવીન પર્યાય અને બીજો જીર્ણ પર્યાય છે. આ બંને પર્યાયોમાં પણ દ્રવ્ય અનુગત રૂપે રહે છે. જ્યારે નવીનતાનો પર્યાય જાય છે ત્યારે જીણપર્યાયને આવતાં કેટલી વા૨ ? આકાશના વાદળા, વૃક્ષાકારે પર્ણામત વાદળા, કાળા, નીલા વાદળાઓની પરિણતી રૂપ સન્ધ્યા, ગન્ધર્વનગ૨, ઉલ્કાપાત, દિગ્દાહ, ગાજતી વિજલી, યૂપક (શુદ્લ પક્ષનો ત્રણ દિવસનો બાળચન્દ્ર) ધૂમિકા મહિકા, ધૂલવાળી દિશા, ચન્દ્ર સૂર્યના ગ્રહણો ઈન્દ્ર ધનુષ્ય આદિ સાદિક પરિણામો છે. હિમધ૨ વગેરે વર્ષધ૨ પર્વતો, પાતાલ કળશાઓ આદિ પણ સાદિક પરિણામ છે, યર્ધાપ વર્ષધર્શાદ પર્વતો શાશ્વતા છે. તો પણ તેના પર્યાયો બદલાતા રહે છે. કેમ કે પુદ્ગલો અસંખ્યેય કાળ પછી બદલી જાય છે. આ રીતે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ દેર્વાવમાનો પણ સાદિક છે. જ્યારે ધર્માંસ્તકાયાદિ પદાર્થો અદિકર્તાલક છે. આ પ્રમાણે લોક-અલોક, ભર્થાર્સાક અવ્ય િિદ્ધક પણ અર્વાદ પર્યામિક ભાવો છે. ૬ સાન્ક્રિપાતિક ભાવ : ઉપરોક્ત ઔર્શાયહૃદ ભાવોમાં બે, ત્રણ, ચાર આદિ ભાવોનો મેલાપક થાય. તે સર્પાન્તપતિક ભાવ છે. યથાશક્ય તેના ૨૬ ભંગો થાય છે, તેમાંથી ૬ ભાંગા જ ના૨કદિ જીવોમાં સંભવિત છે. શેષ કેવળ રચના માત્ર છે. આ વાતને સૂત્રકા૨ જ સમજાવતાં ફ૨માવે છે. ૧ ઔયિક ઔપર્શામક. ૩ ઔદર્શાયક ક્ષાયોપÁમક. ૫ ઔપર્શામક ક્ષયિક. ૭ ક્ષયિક ક્ષાયોપર્શામક, ૯ ક્ષયિક પરિણામિક. ૨ ઔયિક ક્ષયિક. ઔયિક પણિમિક. ૬ ઔપર્શામક પરિણામિક. ૮ ક્ષયિક ક્ષાયોપર્શામક. ૧૦ ઔપર્શામક ક્ષયિક. અહીં મનુષ્યર્ગત ઔર્દાયક છે. કષાયો ઔપર્શામક છે. મનુષ્યથી તિર્યંચગૃત ાંત આદિ સમજવા અને કષાયથી દર્શનમોહનીય તથા નોકષાય મોહનીય પણ સમજવાનું છે. મનુષ્યર્ગત આદિનો ઉદય ઔર્દાયકભાવ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કષાય આદિનો ઉપશમ ઔપશમકભાવ જ્ઞાનાવરણીયાદના ક્ષયોપશમથી મતિજ્ઞાન આદિ ક્ષાયોપશમકભાવ કર્મના ક્ષયથી ક્ષાયિકભાવ ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ પારણામકભાવ સમજવાના છે. છદ્મસ્થ સંશારીને ઔદયક, ક્ષાયોપશમક અને પારણામક આ ત્રણ ઓછામાં ઓછા તથા કેવળીને (શયોગી, અયોગી) ઔયક, ક્ષાયિક અને પરિણામક આ ત્રણ ભાવ હોવાથી તથા સિદ્ધભગવંતોને ક્ષાયિક, પારણામક આ રિસંયોગી એક ભાંગો ઘટી શકે. આ બે મળીને સંક્તપાત કહેવાશે પ૨નુ આ કલ્પના સત્ય નથી. કેમ કે જીવમાં પા૨ણામક ભાવની છેવટે જીવવુ, ભવ્યત્વની પણ હાજરી હોય છે. છતાં પણ નવમો ભાંગો, ક્ષાયક અને પારણામકે તે શિદ્ધ ભગવંતને હોય છે કેમ કે તેમને ઔદયિક ઔપíમક કે ક્ષાયોપશમક ભાવોની હાજરી હોતી નથી કેવળીને ઔદયક ભાવે શરીર હોવાથી અશરીરિસિદ્ધ ભગવંતને લીધા છે. ત્રિક સંયોગી આ પ્રમાણે ત્રિક સંયોગી ભાંગાઓ પણ સમજવાં તેમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પણ ઔદયક ક્ષયક અને પારણામક ભાવો કેવળી ભગવંતને માટે છે. સિદ્ધને માટે નથી તથા ઔદયક, ક્ષાયોપશમક તથા પરિણામક ભાવનિષ્પન્ન, યથાયોગ્ય ના૨કર્વાદ ચારે Íતઓમાં હોય છે. ચતુષ્ક સંયોગ ઔદયક, ઔપર્શામક, ક્ષાયોપશમક અને પા૨ણામક ભાવ ચારે ગતિમાં સંભાવનીય છે. તે આ પ્રમાણે મનુષ્યને છોડી ના૨ક, તિર્યંચ અને દેવગતિમાં, પ્રથમ સમય સમ્યકત્વલાભ સમયે ઉપશાન્ત ભાવ હોય છે. મનુષ્યને ઉપશમ શ્રેણીમાં પણ જાણવું તથા ઔદયક ક્ષાયક, ક્ષાયોપશમક અને પરિણામક ભાવનિષ્પન્ન ચોથો ભાંગો ચારે ગતિમાં હોય છે. કેવળ નાક, તૈર્યચ અને દેવમાં પૂર્વપ્રત પજા ક્ષયક ભાવ હોઈ શકે. જયારે મનુષ્ય ગતિમાં ક્ષાયિક ભાવ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપધમાન સમજવું. પંચસંયોગ ઔપશમક અને ક્ષાયક ભાવ ત્યારે જ બનવા પામશે જયારે ક્ષાયક શમ્યગદ્દષ્ટિજીવ ઉપશમ શ્રેણી સ્વીકારે. શેષ ભાંગાઓ સૂત્રથી સમજી લેવા. છ નામમાં ભાવ પ્રક૨ણ પૂર્ણ થતાં, છ નામ પણ પૂર્ણ થયા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સાત બામ से किं तं सत्तनामे ? सत्तसरा पण्णता, तं जहा-सज्जे, રિ -થરે, મ ને પંચમે, દૈવ, વૈવજે, સત્તરા.. સત્તનો અર્થ સ્વ૨, ધ્વનિ વિશેષ, એટલે મોઢાથી કે વાજિંત્રોથી બોલાતા શબ્દોને સ્વ૨ કહે છે. જેની શાતની સંખ્યા છે. (૧) અન્ન અર્થાત્ ષજ. જેની ઉત્પત્તિ નાક, કંઠ, છાતી, તાલુ, જિલ્વા, દાંત આ છ સ્થાનેથી મનાઈ છે. (૨) રિસદ એટલે વૃષભ, બળદની જેમ સ્વ૨ કરે. કહ્યું છે કે બોલવાની ઈચ્છા થતાં જ નાભી મંડળમાં વાયુ ઉત્પન્ન થાય છે અને તે નાભીથી ઉચે ચડે છે. તથા બોલનારના કંઠ, શીર્ષથી રામાહત થાય છે. ત્યારે માણશ વૃષભની જેમ ગાય છે. તે વૃષભ સ્વર છે. (૩) ગાન્ધાર નાભીથી ઊંચે ચડતો વાયુ હદય અને કંઠ થી સમાહત થતાં નાના પ્રકારે ગન્ધોને ઉત્પન કરે. તે ગન્ધા૨ સ્વ૨ કહેવાય છે. (૪) મધ્યમ સ્વર શરીરની વચ્ચે થાય તે મધ્યમ કહેવાય છે. નાભીથી ઊંચકાતો વાયુ છાતી અને હૃદયમાં માહત થઈ પાછો નાભીમાં આવતો મોટો અવાજ કરે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અથવા ષડ઼જ આદિ નિર્દેશ ક્રમ પ્રમાણે પંચમ છે. (૫) ધૈવત પૂવદત સ્વરોનું અનુસન્ધાન કરે તે પૈવત છે. (૬) નિષાદ આનો આદિત્ય દેવ છે, માટે બધા સ્વરોને પશાભૂત કરે છે. શંકા :- બધીય ભાષાઓજવામાંથી ઉદ્ભૂત હોવાના કારણે બે ઈન્ડિયાદ જીવોને પણ જિવા છે. માટે સ્વરો પણ અસંખ્યાત હોઈ શકે છે ? જવાબમાં કહેવાયું છે કે તે બધાઓનો સમાવેશ આ સાત સ્વરોમાં જ થઈ જતો હોવાથી શાસ્ત્રવચન જ સત્ય છે. સ્વસ્થાનો આ પ્રમાણે છે. ષડુજ સ્વ૨ જિવાનું અગ્રસ્થાન. વૃષભસ્વ૨નું સ્થાન છાતી. ગાંધા૨૨સ્વ૨નું ૨થાન કંઠ. મધ્યમસ્વ૨નું સ્થાન જિવાનો મધ્ય ભાગ. પૈવસ્વ૨નું સ્થાન દાંત અને ઓષ્ઠ. આ બધાય સ્વશે જીવ નિર્ગત છે. યજમાં મયૂર બોલે છે. રિષભસ્વર કૂકડો બોલે છે. ગાંધા૨શ્વર હંશ બોલે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મધ્યમસ્વરમાં ઘેટો બોલે છે. બકુલ વૃક્ષના પુષ્પોના સમયે પંચમસ્વરમાં કોયલ બોલે છે. છઠ્ઠાશ્વરમાં શા૨શ બોલે છે. સાતમા(નિષાદ)સ્વ૨માં ક્રૌંચ બોલે છે. અજીવનિશ્ચિત સાત સ્વરશે. મૃદંગમાંથી ષજસ્વ૨ નીકળે છે. ગોમુખીમાંથી રિષભ૨સ્વ૨... શંખની ધ્વનમાંથી ગાન્ધા૨૨સ્વ૨... ઝલરીમાંથી મધ્યમ સ્વ૨... મહામૈરીમાંથી સાતમો સ્વ૨... ચામડાથી મંડાયેલી ગોધા વાજિંત્રમોંથી છઠ્ઠો સ્વર અને પટહમાંથી સપ્તમ સ્વ૨. ષજ સ્વ૨નો મલક પૈસાદાર બને છે. સફળ બને છે. તેમ જ ગાયો, મિત્રો, પુત્રો અને સ્ત્રીઓને ગમે છે. રિષભસ્વ૨નો માલિક સેનાપતિ બને છે. ધન, વસ્ત્ર, શુગંધ, અલંકાર અને સ્ત્રીઓનો વલ્લભ બને છે. ગાંધારનો માલિક કલહપ્રય, કૃપણ. મધ્યમસ્વરનો માલિક, સુખપૂર્વક જીવન જીવે છે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ અને ખાય છે બીજાઓને ખવડાવે છે. પંચમસ્વરનો સંગ્રહશીલ હોય છે. મર્પાલેક પૃથ્વીતિ, શૂરવી૨, ધૈવતનો માલિક દુ:ખી, ચો૨ અને ક્રૂર હોય છે. નિષાદવાળા કલહકારી અને ભટકનાશ હોય છે. આ રીતે સંગીતમાં દોષો તથા ગુણોનું વર્ણન આદિ મૂળ અને ટીકામાં ૨૫ષ્ટ હોવાથી ત્યાંથી જાણી લેવું. આઠ નામ : તે આઠ વિર્ભાક્તઓ દ્વારા જાણવા. નિર્દેશમાં પ્રથમવિર્ભાક્ત, ઉપદેશમાં બીજી વિર્ભાક્ત ક૨ણમાં ત્રીજા વિર્ભાત, સપ્રદાનમાં ચતુર્થાં વિર્ભાત. અપાદાનમાં પંચમી. સ્વસ્વામી સંબંધમાં ષષ્ઠી વિર્ભાક્ત આધા૨માં સપ્તમી. આમંત્રણમાં આઠમી વિર્ભાત. આ ૨ીતે આઠે વિર્ભાક્તઓમાં વિભકત કરેલા નામો જાણવા. જે કહેવાય તે વચન, અર્થાત્ વસ્તુને કહેનાર શબ્દનો અર્થ વ્યકત કરાય તે વિર્ભાક્ત, વચન વિíક્ત જાણવી. આમાં આખ્યાત વિર્ભાક્તનો સમાવેશ કર્યો નથી. આ વિભુંક્તઓ તીર્થંક૨ ૫૨માત્મા અને ગણ ધરોએ પ્રર્ણપત કરી છે. એક વાક્યમાં કર્તા, કર્મ કરણ અને સમ્પ્રદાનાદિનું Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભાન કરાવે તે વિભક્ત છે. . પ્રાતિપાદિક અર્થ માત્રનું પ્રતિપાદન ક૨વું તે નિર્દેશ છે.અને તેમાં સિ ’ એક 4િ બહુવચનાન્ત પ્રથમ વિભકિત આવે છે. અમુક ક્રિયામાં પ્રવર્તત થવા માટે ઈચ્છા ઉત્પન્ન ક૨વામાં મનુ ગૌ ’ નામે બીજી વિભકત જાણવી. ‘ા ગામિ નામે તૃતીયાંવિભકત જાણવી. સંપ્રદાનમાં ‘, થાણું નામે ચતુર્થી અપાદાન ‘, ખ્યા શરૂ સંબંધમાં ‘૩ મો - ગામ નામે ષષ્ઠી અને આધા૨માં દિ મોજુ સુ નામે સપ્તમી જાણવી આમંત્રણમાં આઠમી વિભકત. અબ્દનામ એટલે. સૂત્રકારે આઠ નામ જે કહ્યા છે. તે ઉપ૨ની વિભકતઓમાં સમાવેશ પામે છે. અને આ વિભકત લાગ્યા પછી જ તે શબ્દ (નામ) પ્રતિપાદક (વિમવનં ૫૯) પદ સંજ્ઞાથી સંજ્ઞાત થાય છે. અને તે પદો મળીને વાક્ય બને છે. જેના દ્વારા માનવમાત્ર પોતાના હદયના ભાવ જાણવી શકે છે. નવનામ से कि तं नवनामे नवनामे कव्वरसा पण्णत्ता तं जहा वीरो सिंगारो अब्भुओ, रोहो वेलणओ बीभच्छो हासो कलुणो પરંતો મા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ વીર શૃંગા૨ અભુત રૌદ્ર, બ્રીડનક બીભતશ હાસ્ય કરૂણ અને પ્રશાન્ત. સૌ પ્રથમ કાવ્ય અને ૨૨ શબ્દોને સમજી લઈએ. જન્મ જન્મના ફેરા ફતો જીવ પોતાના પૂર્વ ભવના શ્રુતજ્ઞાન કે શ્રુત અજ્ઞાનનાં સંસ્કારોને સાથે લઈ માનવાવતા૨ને પામેલો છે, જેથી માનવ કવિ થાય છે. તે યદ શ્રુતજ્ઞાનનો વા૨૨દા૨ હશે તો તેનું જીવન, જીભ, કલમ, અભિપ્રાય અને છેવટે વક્તવ્ય પણ તપ ત્યાગના પ્રેરક હશે. અને તેની ૨ચેલી કવિતાઓમાં સંસારની અસારતા, વિષય વાસનાની ભયંકરતા, કષાયોની ક્રૂરતા. ઈન્દ્રિયોની શેતાનીયતા અને માનવ જીવનની ક્ષણભંગુરતાનું વર્ણન દેખાશે. સાથો સાથ વૈરાગ્ય ભાવની પ્રધાનતા હશે. ફળસ્વરૂપે કવિતાઓના પાઠકો પણ ત્યાગ, તપ, શિયળ શિષ્ટાચાર, દાન, દયા અને કર્તવ્યધર્મને સમજી જીવન યાપન કરશે. અને શ્રુતઅજ્ઞાનનો વારસદાર કવિ સ્વયં શૃંગા૨ ૨શનો ભકત બનીને. સંસા૨ના માનવોને સંસારની માયામાં ડૂબાડનાર બનશે. ફળસ્વરૂપે, વ્યભિચાર દુશચા૨, ચોરી, લૂંટફાટ, પરસ્ત્રી કે વેશ્યાગમન, શરાબ પાન આદિ ભ્રષ્ટાચારોમાં સંસારનો નકશો બદલાઈ જશે. આ બધો તેવા પ્રકારના કવિઓની કવિતાઓ લેખો તથા ભાષણોનો પ્રભાવ છે, જેનાથી માનવને ઈશ્વરીય તત્વ ત૨ફ પ્રસ્થાન કરાવવાના બદલે શેતાન તત્ત્વોતરકુશીધ્રગતિથી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આકર્ષણ વધવા પામશે. આજનો ભારત દેશ જ સાક્ષી સ્વરૂપે છે કે ગંદા અને ભ્રષ્ટ કાવ્યોના ફળ સ્વરૂપે બનેલા ચલ ચિત્રો (સિનેમાઓ) ટેલીવિજનોના દશ્યોએ માનવને માનવ તરીકે પણ રહેવા દીધો નથી. ત્રણ ચા૨ શતાબ્દીઓથી પરાધીનતામાં રહેલા ભારત દેશને સ્વતંત્રતા અપાવનાર મહાત્મા ગાંધીના જીવનમાં તપ, ત્યાગÍહિષ્ણુતા, અંહા, સંયમના સંસ્કાશે વિકસ્યા હતાં. વિકસાવ્યા હતા. પણ આજનો એક એક દેશવાણી બચ્ચો પણ કહી રહ્યો છે કે, ગાંધી બાબાના ચેલા ચાપટોએ દેશની અકલ્પનીય દુર્દશા કરી દીધી છે. આ બધાય આસુરી તત્ત્વોના મૂળમાં શ્રત અજ્ઞાનના માલિક કવરાજો. તેમની કવિતાઓ અને તેના આધારે બનેલા સિનેમાઓથી અંતરિકત બીજું કયું કારણ હવે આપણે ૨ાનો અર્થ જાણી લઈએ. વ્યકત માત્ર પોતાના અન્તરાત્મા વડે જેનો અનુભવ કરે છે તે ૨૨ છે. પૂર્વ ભવના પુણ્ય અને પાપ કર્મોના સંસ્કારો વડે જ જેવા તેવા સહકાર મળે છે, જેનાથી પ્રાપ્ત થતાં. માનશક જીવનમાં જુદા જુદા વિકારો, (ભાવો)ને જ ૨૫ કહેવાય છે. કહ્યું પણ છે કે ચેતન કે જડ બાહ્ય પદાર્થોનું આલંબન કરી. મનમાં જે વિકાશ થાય છે. તેનું ઉત્કર્ષ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ સ્વરૂપ જ ૨૫ છે. આ ૨શો કયારે ઉત્પન્ન થાય અને ક્યારે પલટાય તેની ખબ૨ આપણને ઘણીવાર પડતી પણ નથી. છતાં પણ ૨સોની અનુભૂતિ સ્પષ્ટ કે અસ્પષ્ટ રૂપે પણ થાય છે. જેમ કે દયાના મહા સાગર ભગવાન મહાવીર સ્વામીના વરદ હસ્તે દીક્ષિત અને શિક્ષિત પ્રસાચ% મુનિરાજ અત્યારે સૂર્યની સામે નજ૨૨૨ કરી તથા એક પગને ઉચો રાખી અભૂત પૂર્વ પ્રશાન્ત ૨સમાં શત પ્રતિશત તલ્લીન બન્યા છે. પણ દુર્મુખના શબ્દો જયારે કર્ણ ગોચ૨ થયા ત્યારે પોતાના પુત્ર પ્રત્યે કરૂણા૨શ ઉત્પન્ન થયો. અને જેમ જેમ આ ૨૨ વધતો ગયો તેમ તેમ પોતાના પુત્રને બચાવવા માટે વી૨ ૨સ તૈયાર થઈ હાજ૨ થયો, અને પોતે જાણે યોદ્ધાના સ્વાંગમાં હોય તેવી રીતે પુત્રના શત્રુઓ પ્રત્યે રૌદ્ધ ૨સ અને તેને શહળીભૂત બનાવવા માટે વી૨ ૨સે મુનિરાજને સર્વથા પરાધીન કરી લીધા, પોતે પ્રશાન્ત ૨શના સ્થાપી માલિક છે. તેનું ભાન પણ ન રહ્યું અને મનમાં ને મનમાં યુદ્ધના મંડાણ થઈ પણ ગયા. વી૨૨૨ જો૨દા૨ વધ્યો ને રૌદ્ધ૨સ તેનો સાથીદા૨ બન્યો. શસ્ત્રો ફેલાતા ગયા. ખૂટતા ગયા. છેવટે માથા પ૨ ૨હેલા મુગટથી શત્રુઓને મારવાના વિચારોમાં મુનિરાજ ખૂબ ખૂબ આગળ વધ્યા. અને મનમાં ને મનમાં સાતમી ન૨ક ભૂમિ સુધી પણ પહોંચી ગયા. પણ લોન્ચ કરાયેલા માથા પર હાથ જતાં Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ . મુનિરાજા પાછા સ્વસ્થ બન્યા અને હવે 'અદિકાળના' શત્રુઓને જ મારી નાખવા. જોઇએ તેવો વી૨ ૨સ અત્યુત્કટ સીમાએ પહોંચી ગયો. ફળ સ્વરૂપે ઘર્માત કર્મોનો ખાતમો થયો. અને કેવળજ્ઞાનની જ્યોત પ્રગટ થઈ. માટે જ કહેવાયું છે કે બાહ્ય ર્નાિમતોના કારણે લેશ્યાઓ જેમ બદલાઈ જતાં વાર લગાડતી નથી. તેમ જીવનના ૨સો પણ ચિરસ્થાપી રહેતા નથી. પરિણામે રેઈસના ઘોડાઓની જેમ કૂદકા મારતા જ હોય છે ત્યારે જ જૈનશાસને કહ્યું કે માનવ ! ઓ માનવ ! તારે ર્યાદ ઉન્હતના માર્ગે જવું જ હોય તો ગંર્ઘામત્રો, પર્વોચઓ, કાવ્યો કથાનકો સિનેમાઓ તથા ખરાબ દૃશ્યોનો પણ ત્યાગ કરજે. ખરાબ વિચારો આવતાંજ પાંચ માનવોની વચ્ચે બેસવાનું સુવાનું રાખજે કેમકે વૈરાગ્ય ૨સને આવતા વા૨ નથી. જતા વા૨ નથી. ત્યાગ તપ અને વૈયાવચ્ચના સંસ્કારોને આવતા અને જતા પણ વાર લાગે તેમ નથી. ટીકાકારના મતે નવેરસોનો પરિચય: (૧) વી૨૨સ, પુણ્યાતિશયના કા૨ણે જયારે ત્યારે વીર્યાન્તશય કર્મનો ક્ષયોપશમ થાય છે. તે સમયે જીવનમાં ત્યાગ તપ અને વૈરિઓના નિગ્રહમાં ર્રાકત અજમાવવાની ભાવના જાગે છે. તથા તેમાં પણ પુણ્યાનુ બંધી પુણ્ય પનોતા અને ચારિત્ર સમ્પન મહાપુરુષોના જીવનકવનને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સાંભળના૨ા ના જીવનમાં દાનદેવાની બ્રહ્મચર્ય પાળવાની તપશ્ચર્યા ક૨વાની. તથા સર્વે પ્રર્માણઓના હિતને ક૨વાની સાત્વિક ભાવના ઉત્પન્ન થાય છે, વધે છે. અને ટકાવી પણ રાખે છે. ફળ સ્વરૂપે દાન દેવાના વી૨ ૨સથી પ્રેરાઇને પોતાના સર્વસ્વનો અથવા અર્ધીમલ્કતનો પણ દાન આપે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી પત્ની શ્રીમંતાઈ અને યુવાનીની વિધમાનતામાં પણ સર્વાંશે કે અલ્પાંશે પણ બ્રહ્મચર્ય ધર્મની સેવના કરે છે. ઘ૨માં ઘી, ગોળ હોવા છતાં ઉપવાસ આયંબીલ આદિ તપનું આરાધન કરે છે. છેવટે ગૃહસ્થાશ્રમની સમ્પૂર્ણ માયાનો ત્યાગ કરી. સંયમ પણ સ્વીકારે છે. (૨) શૃંગા૨ ૨સ, બધાય ૨સો કરતા, ૫૨મ પ્રકર્ષ કોટિના લક્ષણને પ્રાપ્ત કરાવે તે શૃંગા૨ ૨સ છે, જેની ઉત્ખત નયન અને દય૨મ્ય શૃંગા૨ પૂર્ણ કર્નામેની (સ્ત્રી) ને જોઇને થાય છે. તેના સંસર્ગની ચાહના થાય છે, તે સર્વ ૨૫ પ્રધાન શૃંગા૨ છે. માટે જે કહેવાયું છે કે. “શૃંગા૨ હાસ્ય, કરૂણા, રૌદ્ર, વી૨, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાન્ત નામે નવ૨સ નાટય શાસ્ત્રમાં કહેવાયા છે.’ આ પાઠમાં પણ શૃંગા૨ ૨સને આદિમાં મૂકયો છે. પરન્તુ જૈનાઆનિ શૃંગા૨ ૨સનું પ્રાધાન્ય એટલા માટે લાગતું નથી, કે માનવ જીવનના છેવટે પણ આ ૨સની Page #297 -------------------------------------------------------------------------- ________________ વઘારે પડતી આશંકતને લઈ દેવદુર્લભ માનવ જીવનમાંથી પુણ્ય કર્મતા, માનવતા અને શરી૨ના રૂપરંગ પણ સમાપ્ત થાય છે. સાથો સાથ વૃદ્ધાવસ્થામાં અથવા તેના પહેલા પણ શૃંગાર ૨શમાં ગળેહુબ ૨હેલાઓને રોગો, મહારોગો, વ્યાધિઓ જે અસાધ્ય હોય છે. અથવા કષ્ટ સાધ્ય હોય છે તે લાગુ પડતાં તેનું જીવન ધૂળ ઘાણી થયા વિના રહેતું નથી. આ કારણે જ જૈનાચાર્યોએ ત્યાગ અને તપોગુણને જ વિશેષ મહત્ત્વ આવ્યું છે. કેમકે જીવનમાં રહેલા કે વધારેલા હજાશે ગુણો કરતા પણ ત્યાગ ધર્મ શર્વ શ્રેષ્ઠ મનાયો છે, કા૨ણમાં કહેવાયું છે કે, જેના જીવનમાં ત્યાગ નથી. તેમના જીવનમાં રહેલા બીજા હજાશે ગુણો પણ પ્રકારાન્તરે નિષ્ફળ જ જાય છે. માટે લોક ના સર્વ શ્રેષ્ઠ સ્થાનમાં અર્થાત્ ભવભવાન્તરમાં કરેલા પાપોને સમાપ્ત કરાવી મોક્ષને અપાવના૨ ત્યાગ ધર્મ સિવાય બીજો ધર્મ નથી ઈત્યાદિ કારણોને લઈ નવે૨શોમાં વી૨૨૨ જ શ્રેષ્ઠતમ છે. (3) અદ્ભુત રસ શર્વથા અજોડ શિલ્પ સ્થાપત્યોને જોયા પછી તથા ત્યાગ તપ અને શૂરવીર આદિ ગુણોના ધા૨ક મહાપુરુષોને જોયા પછી સૌ કોઈને પણ એકવાર તો લાગશે કે આ પ્રત્યક્ષ Page #298 -------------------------------------------------------------------------- ________________ વપ૩ દેખાતી વસ્તુ સર્વથા અદ્ભૂત છે. અજોડ છે વારંવાર જેવા જેવી છે, આવો ભાવ થવામાં અદભૂત ૨શ્વના જ ચમત્કાર છે. સંસારની માયા પણ અત્યન્ત વિચિત્ર છે કે માનવો પોતાના શોખ ને પોષવા માટે પણ દ્રવ્યવ્યયને જોયા વિના અદ્ભુત સંસારમાં બેનમૂન, શિલ્પસ્થાપત્યનું સર્જન કરી અમ૨ બને છે. જીવનમાં સંપ્રદાય દ્વેષ ન હોય. માધ્યસ્થભાવ કેળવાયેલો હોય. પક્ષપાત વિનાનો હોય તો આબુ દેલવાડા કે રાણકપુર રાજસ્થાનના જૈન મંદિરોને જ પ્રથમ નંબરે મૂકવાના ભાવ જાગશે. ઈતિહાસકારોના મતે પણ આગ્રાના તાજમહેળ ક૨તા આબુ જૈન મંદિરોના શિલ્પો લાખવા૨ ચડિયાતા છે. સંસારમાં આશ્ચર્યોત્પાદક શિલ્પો, માનવો,માનવોના શકર્તવ્યો તÍશ્વવિદ્યમાન છે. જેને જોઈ અને તેમનો સહવાસ કર્યા પછી જીવનમાં અભુતતાનો અનુભવ થયા વિના રહેશે નહીં. (૪) રૌદ્રરસ, આ ૨૧૨ ઉત્પન્ન થવામાં નીચેના કારણો છે. (૧) સીમાનીત કર્મોની કઠિનાઈના કારણે અત્યન્ત દારૂણતા પૂર્વક આંખોમાંથી આસુંઓને ટપકાવનાર માનવોને જોઈ. (૨) શામેથી આવતા હાડવૈરી ને જોઈ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ (૩) મહાભયંક૨ વનવગડાના અભેદ્ય અન્ધકા૨ને જોઈ આપણા જીવનમાં વિકૃત અધ્યવસાયો કરાવે તે રૌદ્રરસ છે. (૫) વ્રીડનક, માર્નાશક જીવનમાં શ૨મ, લજજા ઉપજે તેવા દશ્યોને જોઈ કંઈક વિકલતા જન્મે તે વ્રીડનક ૨૨૫ છે. વિચિત્ર સંસારમાં ઘણા જીવો કર્મવશ બનીને તેવા પ્રકા૨નું જીવન જીવી રહ્યા છે. જેને જોયા પછી સહૃદય માનવ ને શ૨મ આવ્યા વિના રહેતી નથી. સર્વથા નિવસ્ત્ર ગરીબને પોતાની નગ્નતા, તેની બિમારી, તેની ક્ષુધા આદિ જોઇને બીજાઓને જરૂર શ૨મ આવશે કે ભારત દેશમાં એક બાજુ ક૨ેડો અને અબજો રૂપીઆઓની લેવડ દેવડ છે. રેશમી અને મખમલના વસ્ત્રો છે. ફૂળલાઈટમાં ઝગમગ ક્રુરતા ફુલેટો છે. મિષ્ટાનો અને ફરસાણોનાં કંર્રાડઆઓ છે. ત્યારે બીજી ત૨૪ ભા૨ત દેશનો માનવ નગ્ન છે, ઠંડી અને ગરમીમાં બે મોતે મરે છે, દૂધનો છાંટો પણ તેના પેટમાં નથી. સ્નાન કર્યા પછી બદલવાનું વસ્ત્ર પણ તેની પાસે નથી. ભયંક૨ અન્ધકા૨માં આવેલા ઝુપડામાં પ્રકાશનો નામોનિશાન નથી. આવી વિકલતા થવામાં આ ૨૨ કામ કરે છે. આ દેશની તેવા પ્રકા૨ની ગરીબાઈ ને જોયા પછી પણ જેઓ બેશરમ બનીને પોતાના ફુલેટોના દ્વાર બંધ કરી માલમસાલા, કેસરીયાદૂધ, મેર્ગામષ્ટાન ખાઈ શકતા હોય Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ તેવા કાળા પત્થ૨ શમાં માનવો ને માટે શું કહેવાનું ? જ્યારે જેના દિલમાં દયાધર્મ વસ્યો હશે તેવા ભાગ્યશાળઓ આજે પણ યથા શંકત યથા પસ્થતિ દાન પુણ્ય કરે જ છે. (૬) બીભન્સક, બીજાઓના શરીરમાંથી બહાર આવતા શુક્ર, શેણિત, વિષ્ટા, મૂત્ર, કફ, ઘૂંક આંદે ગંદા પદાર્થને જોઈને મનમાં ઉદ્વેગ જન્મે છે ધૃણા જન્મે છે. તેમાં બીભત્સક ૨ચનો પ્રભાવ છે. (૭) હાસ્યરસ, સામેવાળાની વિકૃત અને અરસંબંધ ભાષાને, વેષ પરિધાનને, વિચિત્ર પ્રકારે પહેરેલાં આભૂષણોને તેમની વાંકી ચૂકી ચાલને અથવા ઉભારહેવાના ઢંગ ઘડાને જોઈને હરાવું આવે. તે હાસ્ય રસ છે. મૂછોમાં, હોઠમાં અને ખડખડાટ હસવું અથવા શરીરમાંથી પસીનો આવી જાય તેવી રીતે હશવું તે હાસ્યના પ્રકાર છે, આમાં કેટલાક હાસ્યોના મૂળમાં ક્રૂરતા, મકરી, પ૨અપમાન પણ રહેલું છે. (૮) કરૂણરસ, પ્રિયજનોના વિયોગથી ઉત્પન્ન થયેલા દુ:ખથી કરૂણા ૨ાનો જન્મ થાય છે. જેનાથી મનમાં શોક સંતાપ અને કરૂણા ભાવ અને તેમાં આ ૨સ કામ કરે છે. અથવા ગરીબોની ગરીબાઈને, તથા બીજાઓના અંધત્વાદને જોયા પછી પણ દયાલુ માનવને કરૂણા ઉદ્ભવે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ છે. (૯) પ્રશાન્ત ૨શ, શનિમિત કે નિમિત ઉત્પન્ન થયેલા ક્રોધાદિમાં પણ જે ભાગ્યશાળીના જીવનમાં તોફાન નથી. વિકાર નથી. અને બદલો લેવાની ભાવના નથી. અથવા ઉત્કૃષ્ટ વૈરાગ્યથી પોતાના ક્રોધાદિ ૨સ્વભાવને જેઓ સ્વાધીન કરે છે. તેને પ્રશાન્ત ૨શ કહેવાય છે. તપ, ત્યાગ અને વૈરાગ્ય પૂર્ણ મહાપુરુષોને જોઈને, સાંભળીને અથની તેમનો સહવાસ કરીને પોતાના આત્મામાં અપૂર્વ શાક્ત, રામાધ જાળવી રાખે તેમાં આ ૨૨ાનો પ્રભાવ જાણવો. સૂત્રકારના મતે નવેસોનો પરિચય (૧) વી૨૨૨- સંતસમાગમમાં આવ્યા પછી પ્રાપ્ત થયેલા અને વગિત થયેલા સમ્યગજ્ઞાનના પ્રતાપે દાન દેવામાં, તપશ્ચર્યા કરવામાં અને શત્રુવિનાશમાં ભાવોલ્લાસ જાગે અને દાન કર્યા પછી ગર્વ તપશ્ચર્યા કર્યા પછી આર્તધ્યાન, તથા શત્રુનો પરાજય કરશે. પણ પીછેઠડ નહીં કરે. આવા ચિહનોથી માનવ વી૨ાનો વારસદાર બનવા પામે છે. શત્રુવિનાશનો અર્થ આ પ્રમાણે છે: બાહ્ય શત્રુઓને Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ • ભગાડવામાં કંઈ બહાદુરી ? કેમકે ઓછાવત્તા અંશે બાહ્ય શત્રુને દબાવવામાં હરાવવામાં અને અવસર આવ્યે ડંડાથી મારવામાં પણ પ્રયત્નો ક૨ના૨ હજાશે માનવો પ્રત્યક્ષ છે, જયારે અનાદિકાળથી આત્માના કામ, ક્રોધ, મદ, લોભ, વિષય વાસના. આદિ અન્તરંગ શત્રુઓ પ્રત્યે કરેલો પુરુષાર્થ જ સાચામાં સાચો વી૨૨શ છે, રાજવંશમાં જન્મીને પણ ગૃહસ્થાશ્રમની સુંવાલી માયાનો ત્યાગ કરી દીક્ષિત થયેલા મહાવીર સ્વામી એ સર્વથા અદ્વિતીય પુરૂષાર્થ વડે અનાદિ કાળના કામ, ક્રોધાદિ શત્રુઓને મારી ભગાડ્યા છે અને જ્વળ જ્ઞાનના માલિક બન્યા છે. માટે આવો વી૨૨શ બાહ્ય શત્રુ ક૨તાં ભાવશત્રુઓને વશ ક૨વામાં ચરિત્રાર્થ બને છે. (૨) શૃંગારશ શતશબ્દ વડે, મૈથુન કર્મને ભોગવવાના વ્યાપારમાં બીજા સાધનો કરતા લલના (સ્ત્રી) ખાસ સાધન છે, તેની સાથે મૈથુનેચ્છાનો અભિલાષ કરવો તે શૃંગાર ૨શ કહેવાય છે. તે ૨ાને જગાડવામાં વધારવામાં અને મર્યાદૈત તોફાને ચડાવવામાં સ્ત્રીના શરીરમાં રહેલા મંડળ, વિલાસ, વિબ્લોક, હાસ્ય, લીલા અને ૨મણ, આદિ ખાસ ચિહનો છે. (૧) મંડન – એટલે શણગાર, હાથમાં પરિધાન કરેલી રંગબેરંગી ચૂડીઓ, મેઅપ. વસ્ત્ર પરિધાન આદિને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મંડન કહે છે. (૨) વિલાશ - બીજાઓને વશ કરવા માટે કામગર્ભત આંખના ઈશારા તથા જુવાન સ્ત્રીને જોઈ પુરુષની તથા પુરુષને જોઈ સ્ત્રીની આંખોમાં જે તોફાન જાગે તે વિલાશ છે. (૩) વિબ્લોક - પરસ્પ૨ નાદષ્ટિ મિલાપ પછી શરીરના અંગોમાં ઘડકન થાય તેવા કામ દેવના વિકારોને વિબ્લોક કહેવાય છે. (૪) હાસ્ય – પ્રીતિપાત્રને જોઈ હોઠોમાં હસવું આવે અને આંખોમાં એક ચમક આવે તેવું હાસ્ય આ શૃંગા૨૨૨ાનું મૌલિક કારણ છે. (૫) લીલા – કામચેષ્ટાથી પ્રેરાઈને ચાલવામાં ફ૨ક પડે, બોલવામાં ફરક પડે, હાથ - પગ આગલા અને આંખોના ઈશારાઓ આગળ વધવા પામે, તથા રામયે સમયે સાંકેતિક શબ્ધ વડે ઈશારાઓ વડે. પોતાના પ્રેમી પ્રત્યે ગાઢાગમાં આવવાને માટે એકાન્ત આદિની પ્રાપ્ત માટે પ્રયત્ન કરે તેને લીલા કહેવાય છે. ૨મણ અને તેવી અનુકૂળતા મળતાં કે મેળવતા તેની શાત્રે મૈથુન ક્રિયા પતાવી લેવી, તે ૨મણ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ઉપ૨ પ્રમાણેના નિમિત્તો કામ દેવને ભડકાવવાના ચિહ્નો છે. ફળ સ્વરૂપે જૂદા જૂદા શણગારો, મેપો, વસ્ત્ર પરિધાનો, કમ૨ ૫૨ લટકેલા કંદોરાને હાથમાં લઇ ૨માડવાની. માથાના ચોટલાને વારેવારે ખંભાપર ફેરવતાં રહેવું આંખોને નચાવવી મીઠું મીઠું હસવુ, આદિ પ્રકારો મનુષ્યના જીવનને મોહિત ક૨ના૨ા છે. રૂપવાન યુવાનને જોઇ શ્યામા એટલે કુમારી કન્યા અને કન્યાને જોઈ પુરુષને ચેષ્ટાઓ ક૨વાની તમન્ના થશે. (૩) અદ્ભુત ૨૨- આશ્ચર્ય જનક, ક્યારેય ન થયેલી અથવા બે ત્રણ વા૨ જોયેલી વસ્તુને ફરી ફરીથી જોતા જ મોઢામાંથી અદ્ભુત અદ્ભુત શબ્દો સ૨કી પડે છે. તેમાં મનગમતી વસ્તુ હોય ત્યારે હર્ષનો અતિરેક અને અણગમતી હોય ત્યારે વિષાદનો અતિરેક થાય છે. આ સંસા૨માં બાહ્ય સાધનોથી ઉત્પન્ન થયેલી અદ્ભુતતા ક૨તા પણ જનેશ્વ૨ દેવના વચનોથી રિક્ત બીજું શું હોય ? અર્થાત્ કામદેવના નશામાં બેભાન બનેલાને બ્રહ્મચર્યના માર્ગે લાવના૨ ધિઓના ક્રોધને લોભિઓના લોભને દૂ૨ ક૨વામાં જિનવચન સિવાય બીજી કોઈ પણ વસ્તુ અદ્ભુત છે જ નહીં. જેનાથી જીર્વાદનું સૂક્ષ્મમાં સૂક્ષ્મજ્ઞાન, તે અદ્ભુત કહેવાય છે. ૫૨માણુ સૂક્ષ્મ છે, રામ રાવણ યુદ્ધ વ્યર્વાહત છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ २५० સુમેરૂ પર્વત તિરહિત છે. અને જીવ અમૂર્ત છે. માટે આવા અગર્માનગમ પદાર્થોનું જ્ઞાનજિન વચસવાય બીજે કયાંય થઈ શકે તેમ નથી. (૪) રૌદ્ર૨સ – સ્વપ્નમાં કે જાગતાં, અન્ધકારમાં કે ઉજાળામાં શત્રુઓના, રાક્ષÁપશાચઆદિના, વિકરાલ ચહેરાઓને તેમના અટ્ટહાસ્ય પૂર્વક ના શબ્દોને તથા ક્રૂરતા ભર્યા વ્યવહા૨ આદિ ભયંક૨તા ને જોઇ માર્નાશક જીવનમાં રૌદ્ર૨સનું ઉદ્ભાવન કિંકર્તવ્ય મૂઢતા તથા વ્યાકુળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવા વિચારો થાય છે કે આવા ભયંક૨ બીહામણાં સ્થાનમાં હું શા માટે આવ્યો ? એક માણસ તલવા૨થી બીજાનું મસ્તક કાપે છે. અને એક ક્રૂર કસાઈ જેની આંખ અને ભ્રકુટિ વક્ર તથા લાલ થયેલી છે. તે છરાથી બક૨ા ઘેટા આદિ મૂંગા પ્રાણીને નિર્દયતા પૂર્વક કાપતો હોય ત્યારે સૌ કોઇ ને થશે કે આવા રૌદ્ર સ્વભાવના માણસો આવી રીતે પશુઓને શા માટે કાપતા હશે ? હું આવા માર્ગે ક્યાંથી આવ્યો ? શા માટે આવ્યો ? આ બધા રૌદ્ર ૨સના ફળો છે. (૫) પ્રીડનક અમુક કૃત્ય કર્યા પછી જીવનમાં શ૨મ (લજજા) આવે તે પ્રીડનક ૨૨ કહેવાય છે. જેમકે (૧) પૂજય ગુરુદેવોનો વિનય વૈયા વચ્ચે ચૂકી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ જવાના કારણે શિષ્ટશિષ્યને શરમ થશે કે, મેં આ શું કરું ? (૨) મારા પ૨મોપકારી ગુરૂદેવોના વિનયમાં હું કેટલો બેદ૨કા૨ ૨હ્યો હવે મારું શું થશે ? (૩) કોઈની પણ ખાનગી - ૨હસ્ય ભરી વાતોને પ્રમાદ વશ બની બીજાને શા માટે કરી ? મારા પ્રત્યે વિશ્વાસ રાખનારાઓની ખાનગી વાતો પ્રગટ કરી તેનું કેવું અને કેટલું બધું કટુ પરિણામ આવ્યું ? (૪) વડિલ કલાચાર્ય, ઉપાધ્યાય, શિક્ષક આદિની ધર્મ પત્નીઓ સાથે આવું કુકર્મ મેં શા માટે કર્યું ? તેમને ખબર પડશે તો મારી કંઈ દશા થશે ? અથવા મારા આ કુકૃત્યને બીજા કોઈ જાણી જશે તો, માથું નીચે કર્યા વિના મારા માટે બીજા કયો માર્ગ ? આમાં ટીકારારે એક કથાનક આ પ્રમાણે મૂક્યું છે કે કોઈ દેશનો કે કોઈ જાતનો આવો રીવાજ હશે. જેથી પોતાની પુત્રવધુની પ્રથમ શંત્રના સમાગમ પછી ૨કતથી ખરડાયેલ વસ્ત્રને તેનો સાશે ઘેર ઘેર દેખાડતો કહે છે કે જુઓ આ મારી પુત્રવધુ કેવી અક્ષત યોનવાળી છે. જયારે નવવધુ શરમ ને લઈ ઘરમાં સંતાઈ જાય છે. અને બોલે છે કેઆવો અભદ્ર લૌકિક વ્યવહા૨ શા માટે ? અને પોતાની સહિયરને કહે છે, હું તો લાજે મરૂં છું ઈત્યાદી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૨ (૬) બીભત્સ :- બીજાના શરીરમાંથી નીકળતાં, મૂત્ર, વિષ્ય, ગળામાંથી બહાર આવતો કફ, નાકની લીટ, મરેલા માનવનું મડદું, આદિ ગંદા અત્યન્ત ગંઘ પદાથેન જેવામાં આવે અને વારંવાર જોવામાં આવે ત્યારે તેની દુર્ગધથી નિપ્પા ૨૨ બીભન્સ કહેવાય છે, તેના નિર્વેદ અને અવિહિંસા આ બે લક્ષણો છે. તેમાં નિર્વેદ એટલે ઉદ્વેગ, ધૃણા, જુગુપ્સા વગેરે જાણવા અને અહિંસા એટલે કે બહા૨ની ચામડીથી સુંદર દેખાતાં આ શરીરમાં જે કંઈ છે તે બધાય પદાર્થો ગંદા છે. અથવા મોઢા દ્વારા ખાધેલા અમૃત જેવા પદાર્થોન દુર્ગન્ધમય બનાવી દે છે. આવી વિચારણા થતાં જ ભાગ્યશાળી આત્મા હિસાદ પાપોથી જેમ બને તેમ નિવૃત્તિ લેશે. તથા સર્વે પાપોનું અનિષ્ટોનું મૌલિક કારણ શરી૨ છે. જે કષાયફ્લેશોનું ઘર છે. માટે પાપના ભરેલા, પાપોને ક૨ના૨ા, વધારનારા છેવટે દુર્ગતિમાં પટકી નાખનાશ શરી૨ ઉપ૨ની સપૂર્ણ મૂચ્છનો ત્યાગ કરી મુકતનો માર્ગ શા માટે સ્વીકાર ન ક૨વો ? આવી ભાવનાથી કેટલાક ભાગ્યશાળીઓ સંસા૨ને છોડી દે છે. કેમ કે શરીર સાથે લાગેલી બધી ઈન્દ્રિયો પણ અશુચિમય છે. અને અશુચિ પદાર્થોને બહાર લાવના૨ છે. (૭) હાસ્યરસ :- નાટકના વિદૂષકની જેમ બીજાઓને હશાવવા માટે, પોતાના રૂપનું પરિવર્તન કરે, જેમ પુરૂષ ગમે તે કારણે સ્ત્રીનું રૂપ અને સ્ત્રી પુરૂષનું રૂપ સ્વીકારે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તેમ યુવાન માણસ વૃદ્ધનો ભાવ અને વૃદ્ધ માનવ યુવાનનો ભાવ સ્વીકારે, આ રીતે રૂપનું પરિવર્તન અને ભાષાની વિત્તિ બીજાઓને હસવાનું કા૨ણ બને છે. ગાંડાઘેલા વેષ પહેરે કે બનાવટી દાઢી મૂછ લગાવીને વૃદ્ધ બનવાનો પ્રયત્ન કરે, ત્યારે પણ જનતા હસ્યા વિના રહેતી નથી. પોતાના પેટને માટે બીજાઓને હસાવનારા માણસોને જોઈએ ત્યારે કાં તો રૂપ પરિવર્તન, કાં તો અવસ્થાનું પરિવર્તન, કાં વેષનું પરિવર્તન અને ભાષાના પરિવર્તન દ્વારા પણ બીજાઓને માટે હસવાનું કા૨ણ બને છે. કોઈક સમયે બોલવાની પદ્ધતિ જ તેવી હોવાના કા૨ણે સામેવાળાઓને પેટ પકડીને હસાવ્યા વિના રહેતો નથી. આંખના, હાથના અને શ૨ી૨ના તેવા પ્રકા૨ના સંચાલન પણ હાસ્ય૨સનું કા૨ણ બને છે. અથવા ગમે તે કા૨ણે હસવું-પેટ પકડીને હસવું તે હાસ્યરસનું ફળ છે. (૮) કરુણરસ :- પોતાના પ્રીતિપાત્ર માણસનો વિપ્રયોગ તેનો વધ, ર્ગાધ અથવા તેને બાંધવામાં આવ્યો હોય અથવા તેનો િિનપાત થયો હોય ત્યારે તેવા પ્રકા૨ની અવસ્થામાં ફસાયેલા પ્રેમીને જોઈ કરૂણાની લાગણી ઉદ્ભવ્યાવિના રહેતી નથી, તથા શોક સંતાપ ક૨વો રોવું, જો૨જો૨થી ોવું, ચહેરો ક૨માઈ જવું આ બધા કણ ૨સના ચિહ્નો છે. પોતાના પતિના વિયોગમાં ર્નામત બાળાને જોઈ કોઈક Page #309 -------------------------------------------------------------------------- ________________ વૃઇસ્ત્રીને પણ કરૂણા આવે છે ત્યારે તે વૃદ્ધા તે બાળાને કહેશે કે બેટી ! તારું મોઢું કરમાયેલું છે. કેમ કે આ નાની ઉમ્રમાં તારા પતિનો વિયોગ તારે સહન કરવો પડે છે. એમ બોલતી વૃદ્ધાની આંખે પણ આંસુ આવે છે. ઈત્યાદ કરૂણરસનું કારણ છે. કથા લેખક માણસ પણ કોઈક સમયે પોતે જે કથા લખી રહ્યો છે. તેમાં વિયોગાદ વાતોને લખતાં લખતાં લેખક પણ જોવા બેસે છે. તે કથાને વાંચનારાઓ પણ રોવા બેસે છે. આ બધા કરૂણરસના પરિપાક છે. (૯) પ્રશાક્તરસ :- હિસાદ દોષોથી સમજદારી પૂર્વક જેઓ રહિત થયા છે. તેમનાં જીવનમાં પાંચે ઈન્દ્રિયોના વિષયોની ઉત્સુકતા પણ નિવૃત થઈ ગઈ હોવાથી બાહ્યભાવોનો ત્યાગ કરીને પોતાના આત્મામાં સ્થિર થયેલા મહાપુરૂષોની આંખોમાં ક્રોધાદિના વિકારો શાન્ત થઈ ગયા હોય છે. તે પ્રશાન્ત૨સ છે. અર્થાત્ સર્વથા નિર્વિકાર અવસ્થાને પ્રશાન્તરશ કહેવાય છે. પ્રશાન્ત મુખના સ્વામી કોઈક મુનિને જોઈ શમીપમાં બેઠેલા ગૃહસ્થો આ પ્રમાણે બોલે છે કે શાન્ત સ્વભાવી સમાધા૫ન આ મુનિરાજને જુઓ તો ખરા ! તેઓ કેટલા બધા શાન્ત છે. ભૂક્ષેપમાં વિકા૨ નથી. બોલવા ચાલવામાં પણ ક્યાંય વિકાર નથી. આવો નિર્વિકા૨ ભાવ જ પ્રશાન્તરશનો જનક છે. આ નવે ૨શોમાં વી૨ અને પ્રશાન્તા જ કલ્યાણકારી હોવાથી ગ્રાહ્ય અને ઉપાય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ • ૨૫ ૧૬૫ તે બંને શા માટે ગ્રાહ્ય છે ? જવાબમાં જાણવાનું કે બાહ્ય શત્રુઓ પર વિજય મેળવવા માટે પ્રાપ્ત થયેલા વી૨ ૨સની આપણે ચર્ચા ન કરીએ કેમ કે કામ, ક્રોધ મૂળક ૨માતા યુદ્ધમાં લાખો કરોડો મનુષ્યોનો અને પશુઓનો નિર્દય મ૨ણ કદાચ કોઈને પણ મંજુ૨ ન હોય તો પણ જયારે ક્યારે સંસારની માયા પ્રત્યે ધૃણા થાય અને કરેલા, કરાયેલા પાપોના નાશ માટે આત્માની જાગૃતિ થાય ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો વી૨૨૨ જ પોતાનું. પારકાનું અને સાંસા૨નું પણ ભલુ ક૨ના૨ બનવા પામશે, સંસારી જીવ પોતાના જ કરેલા પાપોને લઈ ભૂલો પ૨ ભૂલો ક૨તાજાય છે અને દુ:ખોના ડુંગરાઓ તેમના માથા પ૨ લટકતાં જ હોય છે. આ કારણે જ હું સંસારના જીવોને શમ્યજ્ઞાન આપનાર થાઉં કે હે ભાગ્યશાળઓ ! તમારા જીવનમાં વધારી મૂકેલી લોકેષણા, ભોગૈષણા અને વિષણા જ તમારા માનસિક, આત્મિક અને શારીરેિક દુ:ખોનું કારણ બને છે, માટે તમે તેને સમજે. | તીર્થંકર પમાત્માઓ જાણે છે કે શ્રીમંતાઈ અને સત્તાથી સંસા૨ની એકેય સમસ્યા પતવાની નથી. જે સ્વયંસેગી હોય, મહારોગી હોય તે બીજાઓને કઈ રીતે નિરોગી બનાવશે ? જે સ્વયં દરિદ્ર હોય તે બીજાઓને શ્રીમંત શી રીતે બનાવશે ? તેથી સંસારને સુખી બનાવવાને માટે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પોતાનો શર્વસ્વ ત્યાગ જ ઉપાદેય છે. તેમ સમજી રાજપાટ, કુટુંબ પ૨વા૨, ભાઈ, ભાભીના પ્યા૨, સંતાનોની માયાને સર્વથા ત્યાગી ત્રિશલાપુત્ર વર્ધમાનકુમા૨ (મહાવીર સ્વામી) દીક્ષિત થાય છે અને ત્યાર પછી કાયાની માયાનો પણ ત્યાગ કરી. કઠિનતમ તપશ્ચર્યા આદરે છે અને તે તપશ્ચર્યારૂપી અગ્નિમાં જયારે કર્માણુઓ ભસ્મીભૂત થાય છે. ત્યારે કેવળજ્ઞાનની જયોતના માલિક બને છે. કરોડોની સંખ્યામાં દેવો દેવેન્દ્રો તેમનું પૂજન કરે છે સમવસરણની ૨ચના કરે છે. તેમાં બિરાજમાન થઈ પ૨માત્મા, દેવાધિદેવ મહાવીર સ્વામી એકાન્ત હિત ક૨નારી, આત્યન્તક મંગળ કારી દેશના ભવ્યાત્માઓને આપે છે. ફળસ્વરૂપે તેમના ચરણોમાં હિંસક, મહાદેશક અર્જુનમાળી આવે છે અને ચરણસ્પર્શ કરતા જ શુદ્ધ ભાવનાના બજે આત્માનું ચ૨મ લક્ષ્ય પ્રાપ્ત કરે છે. દઢપ્રહારી જેવો ચૌર્ય કર્મને વશ બની ગી, બ્રાહાણ, સ્ત્રી અને ગર્ભ હત્યા કરનારે પણ પ૨માત્માનું શરણ સ્વીકારીને ઈબ્દસૃદ્ધિનો માલિક બને છે. મતલબ કે, કરેલા પાપકર્મોનો નાશ કરવા માટે જયારે આત્મામાં વી૨૨શ જાગે છે ત્યારે કેવળજ્ઞાનનો માલિક બનતાં પણ વાર લાગતી નથી. થોડા સમય પહેલા ગ૨મ થયેલી રેતમાં પણ પગ મૂકવાનું અશક્ય હતું પણ ગુરૂવચનથી વી૨૨૨ાના સ્વામી બનેલા અણિક મુનિને ધમધખતી પત્થરની શિલા પ૨ અનશન ક૨તાં વાર લાગી નથી ઈત્યાદ વૈરાગ્યમૂલક વીરસ ઉપાદેય બને છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ પ્રશાન્તરશની પ્રાપ્તિના મૂળમાં વિષયવાસના તથા કષાયોનો ક્ષય કે ઉપશમન, મનનું મારણ, ભોગ લાલસાનું તાડન, ૨હેલૂં હોવાથી જીવનનાં અણુ અણુમાં આ ૨શની પ્રાપ્ત થાય છે. અને જેઓ પ્રશાન્ત હોય તે બીજાઓને પણ પ્રશાન્ત કરે છે ત્યારે. प्रशमरसनिममं दृष्टियुग्मं प्रसन्नम् । वदन कमलमंकः कामिनी संग शून्यः । करयुगमपि यत्ते, शस्त्रसम्बन्धवन्द्यः । तदसि जगति देवो वीत्तरागस्तत्वमेव । દશ નામ :- આ પ્રમાણે છે – ગૌણ, નગૌણ, આદાનપદ, પ્રતિપક્ષપદ, પ્રધાનતા, અનાદિકસિદ્ધાન્તન, નામેન અવયવેન સંયોગેણે અને પ્રમાણેન, હવે તેનો સત્યાર્થ જાણીએ. (૧) ગૌણ નામ :- ગુણોવડે નિપન્ન હોય તે ગૌણનામ છે. જે અનેક પ્રકારે છે. જેમ કે જે ક્ષમાગુણને ધારી રાખે છે. તે ક્ષમણ છે અર્થાત્ ક્ષમાલક્ષણ ગુણ વડે બનેલો આ શબ્દ છે. જે તપે તે તપન (સૂર્ય) છે. તપન લક્ષણ ગુણ વડેતપન શબ્દ બન્યો છે. જલતીતિ જવલન અને બીજાને પવિત્ર કરે તે પવન આદિ શબ્દો ગુણોથી બનેલા હોવાથી યથાર્થ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ (૨) નગાણ :- એટલે અયથાર્થ જે શબ્દ ગુણ નિપા નથી. જેમ કે જે અત છે તે શકુંત છે. કુંત એટલે લોઢાનું બનેલું શસ્ત્ર, જેની પાસે પ્રહ૨ણ વિશેષ કુંત નથી તે સત કઈ રીતે થશે ? હે પ્રાકૃત ભાષાનો આ શકુંત શબ્દ. સંસ્કૃત ભાષમાં શકુન્ત છે. જેનો અર્થ પક્ષી થાય છે. હવે સકૃત શબ્દ અયથાર્થ એટલા માટે છે કે પક્ષી પાસે કુંત (શસ્ત્ર) નથી. આ રીતે બીજા ઉદાહરણોમાં પણ સમજી લેવું. જે અમુદ્ર છે તે સમુદ્ર છે. મુદ્રાનો અર્થ હાથમાં પહેરવાની વિંટી થાય છે. અમુદ્ર અર્થાત્વિટી વિનાનો અને સમુદ્ર અર્થાતૃવિટી વાળો પણ હે સમુદ્ર અર્થાત્ સાગર, દરિયો સમજવો. અલાલ પલાલ. અહિં પલાલનો અર્થ જેમાં વધારે પડતી લાળ હોય તે પલાલ અને બીજા અર્થમાં ધાન્ય હિત ધાસ થાય છે. જે લાળ વિનાનો છતાં પલાલ કહેવાય છે. જે અકુલિકા છે તે શકુલિકા ક્વી રીતે ? હે કુલિકા એટલે ભીંત અને અકુલિકા એટલે પક્ષી. માંશ નહિ ખાનાર છતાં પલાશ (ખાખરાનું વૃક્ષ). જે પલ અર્થાત્ માંશ ખાતું નથી. બીજા અર્થમાં પલમનાતીતિ પલાશ માંસ ખાનાર. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ જે શમાતૃક અર્થાત્ માતાને ખભે બેસનાર છે. તે અમાતૃક કેવી રીતે ? હે અમાતૃકનો અર્થ વિકજિય જીવ જાણવો. આ બધા શબ્બે ગુણ વિનાના હોવાથી નગૌણ છે. અયથાર્થ છે. (3) આઘન પદ :- અધ્યયનના પ્રારંભમાં જે શબ્દ ઉચ્ચારાય તે આદાન કહેવાય છે. “આદાન ચ તત્પદ ચ આઘનપદ જેમ કે માથાવM - મારી, રાશિમાં, असंखयं, अहातत्थिजं, अदृइजं, अणइजं, पुरिसइजं, સાર્થ, પન્ના, વર્ષિ, શો, મો, સમોસા, નમ ! મતલબ કે – આચાઇંગ સૂત્રનું પાંચમું અધ્યય માતા યાવિત્તિ આ પદોથી પ્રારંભાય છે. માટે આ અધ્યય જ આદાનપદથી વિખ્યાત થયું છે. ઉત્તરાધ્યાયનું ત્રીજું અધ્યયન “રારિ પરHignsigo આ કારણથી અધ્યયનનું નામ રાશિનું નામે પ્રસિદ્ધ થયું છે. ઉત્તરાધ્યયનનું ચોથું અધ્યયન માંનવિર્ય પમાય માટે અધ્યયન અસંખયું નામે પ્રસિદ્ધ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ બાકીના ઉદાહરણો ઉત્તરાધ્યયન દશવૈકાલિક અને સૂયગં ડાંગ આદિમાં જોઈ લેવા. (૪) પ્રતિપક્ષ દેબ - વિક્ષિત વસ્તુના ધર્મથી વિપરીત ધર્મ તે વિપક્ષ કહેવાય છે. તેનો વાચક શબ્દ અને તેનાથી નિષ્પન્ન નામ જે કંઈ હોય તે પ્રતિ પક્ષપદ છે. જેમ કે શૃંગાલી એટલે પશુવિશેષ શિવાલણ તે અંશવા શબ્દથી પણ સંબોધાય છે. પણ આ શબ્દ બોલનાર અને સાંભળનારને અમંગળકારી હોવાથી ગાલીને શિવા શબ્દ થી સંબોધાય છે. છતાં તે સર્વદા શિવા જ કહેવાશે તેમ નથી. નીચે લખેલા નવ સંખ્યક સ્થાનોમાં જ શિવા કહેવાશે. એટલે કે નવસ્થાનોમાં અંશવા અમંગળવાચક શબ્દ બોલાતો નથી. ગામ :- જયાં વાશ કરવાથી બુદ્ધિ આંદ ગુણો હાશ પામે તે ગામ. આકર:- જયાં લોખંડાદિ ધાતુઓની ઉત્પત્તિ થાય છે. નગર:- જ્યાં રાજદનો ટેક્ષ લાગુ ન પડે. ખેટ :- ધૂલનો બનેલો પ્રાકાર એટલે પ૨કોયે હોય. ટ :- કુાત નગ૨ જ્યાં અશક્ષિતો ૨હે છે. મહંબ :- મનુષ્યોનો વાસ જયાંથી દૂર જ હોય છે. દ્રોણમુખ :- જળ અને સ્થળમાર્ગથી યુક્ત. પત્તન :- દૂર દૂરથી જ્યાં વ્યાપારિઓ આવે, જયાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ જળ અને સ્થળ માર્ગ પણ હોય કેટલાક પત્તનને ૨ત્નભૂમિ પણ કહે છે. આશ્રમ :- જયાં તાપશો રહેતા હોય. મિથ્યાભાવથી જે તપ કરે તે તાપસ છે અને સમ્યક્ત્વભાવે જે તપ કરે. પ્રાપ્ત તપઃ સ્થાતિ નિ તપસ્વી છે. સંબાધા :- ઘણા લોકોથી સંકીર્ણ હોય, વ્યાપ્ત હોય. સન્નિવેષ :- શાર્થવાહો જયાં સ્થાન જમાવી બેસે છે. ઈત્યાદિ સ્થાનોમાં શિયાલણને શિવા કહે છે. આ ઉપરાન્ત અમુક કારણ વશ આંનેને શીત, વિષને મધુ૨ શબ્દથી સંબોધે છે. અ૨કતકને અલકતક અને પાણીને ધારી રાખે તે લાવ્યું છે. પણ વ્યવહારમાં તે અલાબુ તરીકે કહેવાય છે. અલાબુ એટલે તુંબો મર્યાદાને છોડી બકબક ૨નારાને અભાષક કહેવાય છે. કેમ કે અભાષક એટલે મૂંગો નહી પણ અચા૨ ભાષાને બોળવા વાળો. (પ) પ્રધાનતા પદેન :- જે સ્થાનમાં જેની પ્રધાનતા હોય તેનાથી નામોચ્ચારણ ગમે તે થઈ શકે છે. જેમ કે જે વનમાં અશોક વૃક્ષો ઘણા હોય મતલબ કે ત્યાં બીજા વૃક્ષો પણ હોય છે. છતાં આ અશોકવન છે, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ આમ્રવન છે, સપ્તપર્ણવી છે. (૬) અનાદિ સિધ્વજોન :- જેમાં વાચ્ય અને વાચકનો પરિચ્છેદ અનાદિકાળથી રિાઇ હોય. મતલબ કે અનાદિકાળથી આ વાચ્ય છે અને આ એનો વાચક છે. જેમ કે ધર્માસ્તિકાયદે વાચ્ય પણ અનાદાસજી છે અને આ નામો પણ અનાદિસિદ્ધ છે. (૭) નામેણ - યદ્યપિપિતા-પિતામહ, માતમહાદ શબ્દો છે. તો પણ વ્યવહા૨ ખાત૨ તેમના પણ નામો, જેમ કે પિતાનું નામ યજ્ઞદત્ત, પિતામહનું નામ બધુદત્ત રાખવામાં આવે છે. તેવી રીતે પુત્રોના નામો પણ શખવા પડે છે. (૮) અવયવેબ - જેમાં અવયવ અને અવયવીના એક દેશથી નામ પડે છે. જેમ કે શૃંગ (રિાંધડા) જેને હોય તે શૃંગી એટલે શિiધડા વાળો, હસ્ત અવયવને લઈ હસ્તી એટલે હાથી કહેવાય છે. હસ્ત એટલે ચૂંઢ. (૯) પરિકરબંધન -વિશિષ્ટ પ્રકારે નેપથ્યની ૨ચનાથી અર્થાત્ શૂરવીરને છાજે તેવા નેપથ્યથી તે શૂરવીર કહેવાય. સ્ત્રીના કપડા પહેર્યાથી સ્ત્રી અને પુરૂષના કપડાના પરિધાનથી પુરૂષ કહેવાય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ખીચડીની હાંડીમાંથી એક કણની તપાસ કર્યું ખીચડી રૂંધાઈ ગઈ તેમ કહેવાય છે. તેવી રીતે બે ચા૨ કાવ્યો રચવા બનાવવા માત્રથી ર્કાવ બને છે. (૧૦) સંયોગન :- ‘સેષ્ટિ તેં સંગોળ ? સંગોને વર્ગફે વળત્તે... 1 દશ પ્રકા૨ના નામોની ચર્ચામાં હવે સંયોગની ચર્ચા ક૨તાં કહેવાયું કે દ્રવ્ય સંયોગ, ક્ષેત્રસંયોગ, કાળ સંયોગ અને ભાવસંયોગ રૂપે ચા૨ ભેદ છે. તેમાં પણ દ્રવ્યસંયોગ éચત્ત, ચિત્ત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે. જેમાં જીવતત્ત્વ હોય તે ચિત્ત દ્રવ્ય સંયોગના કા૨ણે, જેની પાસે ગાયો હોય તે ગોમાન કહેવાય છે. અહિં ગાય, ભેંસ, ઉંટ, ઘેટા આદિ જીવાત્મક દ્રવ્યો હોવાથી તે જેની પાસે હોય તે ગાયો વાળો, ભેંસો વાળો, ઉંટવાળો અને બકરા ઘેંટાવાળો કહેવાય છે. અનુયોગ દ્વા૨સૂત્રમાં નામ પ્રક૨ણની ચર્ચા હોવાથી, આચાર્યશ્રી પોતાના ચરણોમાં રહેલા જૂદા જૂદા દેશોના, તિઓના, નાની ઉમ્રવાળા તથા સ્થૂળ બુદ્ધિ સમ્પન્ન Page #319 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૪ મોટી ઉમવાળાઓને...જૂદી જૂદી પદ્ધતિએ અર્થાત્ વ્યત્પત્તિથી, સમાસથી, તદ્દતથી, ઈતહાસથી, ભૂગોળથી, આગમથી અને છેવટે વ્યાકરણથી પણ જૂદા જૂદા શબ્દોનો તેના અર્થોનું વિશદજ્ઞાન થાય તે રીતે જ્ઞાન આપવામાં ઉદાર બન્યા છે. કેમ કે – આજનો વ્યુત્પન્ન મુનિ પણ એક દિવસે તો નવો નિશાળિયો જ હતો. માટે તેમને વ્યુત્પન્ન બનાવવાનાં અર્થે જ આ પ્રયાસ છે. મિઃ गोमान्, महिषीभिर्महिषीकः ऊरणाभिः ऊरणिकः उष्ट्रीभिः થ્રીપાત્રઃ આવી રીતે બીજા શબ્દે પણ જાણી લેવા. જેમાં જીવ નથી તે અચિત્ત. જેમ કે છત્રણ છત્રી, દંડી, પટી, ઘટી, એટલે જેની પાસે છત્ર હોય તે છત્રી, છત્રવાળો, દંડવાળો, ધડાવાળો તેવી રીતે બની, ધનવાળો, આમાં છત્રાદિ શબ્દો ચત્ત છે. જયારે મિશ્ર દ્રવ્ય, જેની પાસે હળ હોય તો હલક, શકટ હોય તે શકટી, ૨થ હોય તે ૨થી, નાવ હોય તે નાવિક, આમાં હળ, શકટ, ૨થ, નાવ આદિ અચિત્ત છે અને બળદો આદિ Íચત્ત છે. આ કારણે બંનેના સંયોગથી મિશ્ર કહેવાય છે. ક્ષેત્ર સંયોગ – જેનો ક્ષેત્ર સાથે સંયોગ હોય તે ક્ષેત્ર સંયોગ. જેમ કે ભરતદેશમાં જન્મેલો અથવા ભારત દેશમાં જેનો નિવાસ છે. તે બધાય ભારતીયો કહેવાય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ મગધ દેશનો માગધ, માલવા દેશનો માલવક, મહારાષ્ટ્રમાં જન્મેલો મહારાષ્ટ્રીય, સુરાષ્ઠ (કાઠિયાવાડ)માં જન્મેલ, સૌરાષ્ટ્રક કહેવાય છે. આ બધા નામો ક્ષેત્રજન્મ છે. નોંધ :- છતાં આ બધા ય પ્રાન્તો ભ૨ત દેશના હોવાથી, પ્રાન્તોના નામે, ભાષાના નામે, સપ્રદાયના નામે આપશમાં લડવું. ઝઘડવું તે દેશદ્રોહનું લક્ષણ છે. પ૨સ્તુ ભારતદેશની મોટામાં મોટી કરુણતા આટલી જ છે કે ધર્મના નામે ઝઘડા, મઠવાસીઓના ઝઘડાઓના અભશાપ, દેશના રાજાઓમાં, શ્રીમંતોમાં પણ વૈરઝેરના બી રોપાયા છે. ફળસ્વરૂપે જે દેશમાં મહાવીરસ્વામી, બુદ્ધ અને છેવટે મહાત્મા ગાંધી જમ્યા તે દેશ આજે સત્યધર્મ, બ્રહ્મચર્યધર્મ, તેમ જ આર્થિક દૃષ્ટિએ પણ પાયમાલ થયો છે. આ પ્રમાણે ઐરાવત, હેમવંત, હરિવર્ષ, ૨મ્ય, દેવકુર અને ઉત્તરકુરમાં જન્મેલા તે તે દેશના કહેવાશે. કાળ સંયોગ :- સુષમસુષમ, સુષમ, શુષમદુષમ, દુષમ-સુષમ દુષમ અને દુષમદુષમ કાળમાં જન્મેલા, તથા વર્ષા, વસંત, હેમન્ત, શરદ અને ગ્રીષ્મ ઋતુમાં જન્મેલા તે તે કાળના અને ઋતુનો કહેવાશે. ભાવ સંયોગ :- પ્રશસ્ત અને અપ્રશન્ત રૂપે બે ભેદ છે. દર્શન, જ્ઞાન અને ચા૨ત્રાદે પ્રશસ્તભાવ હોવાથી, Page #321 -------------------------------------------------------------------------- ________________ તે ભાગ્યશાળી શમ્યગજ્ઞાનનો માલિક શગૂજ્ઞાની, રામ્યગદર્શન અને શમ્મચારિત્રનો માલિક શમ્યગુદર્શની અને સમ્યફચારિત્રી કહેવાશે અને અપ્રશસ્તભાવ ક્રોધ, માન, માયા, લોભાદિ એટલે જ્યારે ક્રોધનો, માનનો, માયાનો અને લોભનો ઉદયભાવ વર્તતો હોય ત્યારે માનવપણ ક્રોધી, માની, માયાવી અને લોભી કહેવાય છે. કેમ કે કર્મોના ઉદયથી થનાશ વૈકારિકભાવો ક્યારેય આત્માના ધર્મો હોઈ શકે નહીં માટે તે અપ્રશસ્ત છે. પ્રમાણપદેન. જેનાથી વસ્તુનો નિશ્ચય થાય તે પ્રમાણ છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ભેદે ચાર પ્રકારે છે. નામ પ્રમાણ: એક વ્યકિતને બીજી વ્યકિતથી જૂદી કલ્પવા માટે તેમાં નામનો ઉચ્ચારણ કરવાથી ઈષ્ટ વ્યકિતની ઓળખાણ થતા વાર લાગતી નથી. વસ્તુની જાણકારીમાં હેતુ હોવાથી તે નામ પ્રમાણ કહેવાય છે. જીવનો, અજીવનો, જીવોનો, અજીવોનો અથવા બંનેનો 'પ્રમાણ' આ પ્રમાણે નામ કરાય તે નામ પ્રમાણ છે. આ કેવળ નામ માત્રથી જ પ્રમાણ છે અને સ્થાપના, દ્રવ્ય તથા ભાવ માટે હેતૂ ભૂત નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સ્થાપના પ્રમાણ – ના સાત ભેદ છે : તે આ પ્રમાણે – નક્ષત્રનામ, દેવનામ, કુલનામ, પાખંડનામ, ગણનામ, જીવિતહેતુ નામ અને આભપ્રાયક નામ, ક્રમશ: તેનો સત્યાર્થ જાણીએ. નક્ષત્રનામ :- નક્ષત્રનો આશ્રય કરી જેના નામની સ્થાપના કરાય તે સ્થાપના છે. પરન્તુ સ્થાપના નિક્ષેપમાં રહેલ સ્થાપનાનો અર્થ લેવો નહીં. કૃતિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિનું નામ કાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકા શર્મ, કૃતિકાદેવ, કૃતિકાન, કૃતિકાક્ષત આવી રીતે રોહિણી નક્ષત્રમાં જન્મેલ ૌહિણેય, શૌહણીદત્ત, શોહિણીધર્મ આદ નામ કલ્પી લેવા. પુપચંદ્ર, રેવતી દાશ, અશ્વિની કુમાર આદ ૨૮ નક્ષત્રોમાં જન્મેલાઓના નામ જાણવા. કૃતિકા, શહણી, મૃગશશ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મધા, પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તાપાઢા, અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષગુ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદ, રેવતી. અશ્વિની અને ભરણી રૂપે નક્ષત્ર અઠ્ઠાવીશ છે. શંકા:- વ્યવહારમાં અશ્વની, ભરણીનો ક્રમ છે, તો અંહે કૃતિકાને આદિમાં કેમ ગણી ? જવાબમાં જાણવાનું કે જે સમયે અભિજિત નક્ષત્રની સાથે ૨૮ નક્ષત્રોની ગણના કરાય છે. ત્યારે કૃતિકારોહિણીનો ક્રમ ઉપર પ્રમાણે જોવામાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આવે છે. કૃતિકા આદિ ૨૮ નક્ષત્રો પણ ૨૮ દેવતાઓથી ષ્ઠિત છે માટે કૃતિકા નક્ષત્રમાં જન્મેલાનું નામ ગ્ન દેવતાના આધારે ૨ખાય છે. જેમ કે ગ્નિક, નંદન, ગ્નિશર્મા, શ્વેદેવ, ગ્નદાસ, ગ્નસેન, ગ્નક્ષિત આદિ નામો જાણવા. નક્ષત્રોના દેવો નીચે પ્રમાણે ક્રમશ: જાણવા. ગ્ન, પ્રજાતિ, સોમ, રૂદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્વ પિતા, ભગ, અર્યમા, વિતા, ત્વષ્ટા, વાયુ, ઈન્દ્રર્વામિત્ર, ઈન્દ્ર, નિતિ, અંભ, વિશ્ય, બહ્મા, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, વિર્વા, પૂષા, અશ્વ, યમ, મતલબ કે જે નક્ષત્રમાં જાતક જનમ્યો છે તેના દેવોના નામે તેનું નામ ૨ખાય છે. જેમ કે વસુકુમા૨, વરૂણકુમા૨, અજય, યમલિત, ઈન્દ્રમલ આદિ નામો જાણવા. કુલનામ :- ઉગ્રકુલ, ભોગકુલ, રાજન્યકુલ, ર્થાત્રયકુલ, ઐશ્વાકુકુલ, જ્ઞાતકુલ, કૌ૨વ્યકુલ, ઉગ્રવંશ આદિ જે જે કુલોમાં જન્મ્યો હોય તેનું તેવા પ્રકારે નામ રાખવું. પાખંડનામ – જેર્વ્યક્તએ જે પાખંડનો આશ્રય લીધો હોય તેનું નામ પણ તેવા પ્રકારે રાખવું તે પાખંડનામ છે. જેમ કે કોઈએ શ્રમણનો, પાંડુરંગનો, ભિક્ષુનો, કાલિકનો, તાપસનો, પરિવ્રાજકનો, આશ્રલ લીધો હોય તે વ્યક્ત તેના નામે ઓળખાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ શ્રમણના પાંચ પ્રકા૨ છે, નિર્પ્રન્થ, શાક્ય, તાપસ, રિક અને આવિક. આ પાંચેનો આશ્રય કરીને શ્રમણ એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત શ૨ી૨વાળા પાંડુરંગ જાણવા. બુદર્શનને માનનારા ભિક્ષુ જાણવા. ૨સ્મશાનની રાખને શરીરે લગાડનારા કાર્પાલક છે. વનમાં રહી તપ કરે તે તાપસ જાણવા. ઘ૨ છોડી ચાલ્યા જાય તે ર્પારેવ્રાજક છે. – ગણનામ – શસ્ત્રર્ધાઓનો સંઘ હોય તે ગણ જાણવો. અને તેમના નામો પણ તે પ્રકારે જાણવા, જેમ કે મલ્લ, મલ્લદત્ત, મલ્લધર્મ, મલ્લશર્મા મલ્લદેવ અને મલ્લદાસ આદિ. વિતનામ – જે સ્ત્રીનો જન્મેલો છોકરો મ૨ણ પામે છે. ત્યારે લોકમર્યાદા વિચિત્ર હોવાથી હવે પછીનો છોકરો વિત રહે તેવા આશયથી ગમે તે નામ રાખે. જેમ કે જન્મેલા છોકરાને ઉકરડામાં ફેંકી નાખે. પછી તેનું નામ. અવક૨ક ઉત્કટક આદિ નામ ૨ાખે. સૂપડામાં મૂકી ત્યજેલા બાળકનું નામ સૂર્પક રાખે. આભિપ્રાયિકનામ પોતાના અભપ્રાય વશ વૃક્ષોના નામ જેવા રાખે. જેમ અંબક, નિબંક, બકુલક, પલાશક, પીલુક, ૨-સ્નેહક, કરી૨ક આદિ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આ પ્રમાણે સ્થાપના નામ જાણવાં. દ્રવ્યપ્રમાણ ધર્માંસ્તયિદિ દ્રવ્યો જે દ્રવ્યપ્રમાણ છે. કેમ કે ધર્મીસ્તકાય, અધર્મીસ્તકાય, આકાર્લાન્તકાય, જીર્ણાસ્તકાય, પુદ્ગıસ્તકાય અને અાસમય આ છતત્ત્વોને છોડી દ્રવ્ય નામનો કોઈ પદાર્થ સંસાભ૨માં ગોતવા છતાં મળે તેમ નથી. વૈષિક દર્શનમાન્ય છ દ્રવ્ય અને ધૈર્યાયક માન્ય દ્રવ્યો ઉ૫૨ના છ દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ જતાં હોવાથી જૈનશાસન માન્ય આ છ દ્રવ્યો જ પ્રમાણભૂત છે. - ભાવપ્રમાણ નિર્યુક્તજ રૂપે ચાર ભેદ છે. ના સામાસિક, તિ, ધાતુજ અને (૧) સામાસિક – એટલે બે,ત્રણ, ચા૨ આદિ પોનો સમાસ કર્યા પછી બનેલા શબ્દને સાર્કાચક કહે છે. તેના , બહુવ્રીહિ, કર્મધા૨૫, દ્વિગુ, તત્પુરૂષ, અવ્યયીભાવ અને એક શેષ રૂપે સાત ભેદ છે. બે કે ત્રણ આદિ પદોનું સમસન એટલે સંમીલન સમાસને કહે છે. જેમ કે વનાશ ઓછો ચ =નોઇ, આમાં દાંતની સંખ્યા બત્રીસ છે અને હોઠની સંખ્યા બે છે. માટે વિગ્રહ સમયે દન્ત શબ્દ બહુ વચનમાં અને ઓષ્ઠદ્વિવચનમાં છે. બંનેને ભેગા કર્યે અર્વિભક્તનો લોપ થતાં આ શબ્દ બને છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નૌર ઢ = = તનવમ્ - ઈત્યાદિ શબ્બે પ્રાણીવાચક છે. વસ્ત્રાપાર વાપાત્રમ્ - અપ્રાણીવાચક શબ્દ છે. મા મહિષાતિ ગઝલ. ગશ્ચિન ન... આમાં શાસ્વતક જાતિવૈર છે. બહુવ્રીહિ - આ અમારામાં શળે પોતાનો અર્થ ત્યાગીને ત્રીજે જ અર્થ બતલાવે છે તેથી અન્ય પાર્થને પ્રધાન આ શમાશ છે. જેમ કે આ પર્વત પર કુષ્ય અને કદંબ ખીલ્યા છે. તો પુઢિય લુક્યયંવર - કહેવાય છે. કર્મધારય – રામાનાધિકરણમાં આ માસ થાય છે. જીવમાં કે અજીવમાં તેની વિશેષતા બતાવવા માટે વિશેષણો તેની આગળ મૂકાય છે. ઉચ્ચા૨ત બળદ (વૃષભ) શબ્દને માટે સૌ કોઈને પ્રશ્ન થશે કે તે સફેદ હશે ? લાલ હશે ? કે કાળારંગનો ? તમને ક્યા બળદની આવશ્યકતા છે ? જવાબમાં કહેશે કે મને શહેરની જરૂરત છે. ત્યારે બળદવિશેષ્યને ધવલવિશેષણ સાથે સમાશમાં જોડવો પડશે. ત્યારે “વચાર વૃત્તિ વનવૃષભश्वेतपट:इति श्वेत पट: रक्तश्चासौ धटश्च नीलं च तदम्बरं च આદિ શબ્દો બનશે. श्वेतं च तदम्बरं च दिक् च तदम्बरति इति श्वेताम्बरः લિન્ડર: Page #327 -------------------------------------------------------------------------- ________________ દ્વિગુસમાસ – જે શબ્દની આગળ સંખ્યાવાચી શબ્દ હોય તે દ્વિગુમાશ છે. જેમ त्रीणि कटुकानि समाहृतानि त्रिकटुकम् त्रीणि मधुराणि સમાહતાિ રિમથુમ્. પિસ્તાવિ સંમહૂિતાનિ ત્રિમતા. આ શબે પાત્રાદિ ગણમાં હોવાથી ઈવું પ્રત્યય નથી આવ્યો અન્યથા દ્વાદશાન અંગાન સમાહર્તાન દ્વાદશાંગી. આ રીતે નવપદી શિપલી પાત્રાદે ગણમાં બીજા શબ્દો ત્રિગુણ, ત્રિપુ૨, ત્રિશ૨, ત્રિપુષ્ક૨, ત્રિબિંદુ, ત્રિપથ, પંચના શક્તગજ, નવતુગ, દશગ્રામ, દશપુ૨. - તત્પરૂષ - દ્વિતીયાદ વિભફત્યન્ત પોના સમાસને તપુરૂષ મારા કહેવાય છે. મૂળ સૂત્રમાં કેવળ સપ્તમી તપુરૂષના જ ઉદાહરણો છે. જેમ કે તીર્થેala, તીર્થ , वनहस्ति, वनवराह, वनमहिष, वनमयूर. અવ્યવીભાગ – જેમાં પૂર્વપદનો અર્થ પ્રધાન હોય તે આ સમાસ છે. જેમ કે “પ્રાસ મનુ સમીપેન મધ્યેન વા ગરા િતા મનુબ્રા એટલે કે ગામ પાસેથી કે વચ્ચેથી વિજલી ગઈ. ઈત્યાદિ ઉદાહરણો વૈયાકઓ પાસેથી જાણી લેવા. એકશેષ – શમાનરૂપ અને એક વિભકત ચુત પદોનો એક શેષ ૨હેતા, આ અમાશ થાય છે અને બીજા શબ્દ લોપાઈ જાય છે તથા જે એક શેષ રહે છે તે પોતાને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ માટે લોપાયેલા શબ્દોના અર્થમાં વર્તે છે. જેમ કે... 'પુરુષ, પુરુષતિગુરુવી, આ રીતે પુરુષશ, પુરુષ, પુરુષોતિપુરા, માતા = પિતા પિતા, સાધુ, સાધ્વી ૨ તાપૂ. આમાં પિતા અને સાધુ પુરૂષ પ્રધાનતાના ન્યાયથી શેષ ૨હ્યાં છે છતાં શેષ રહેલા પિતરૌ કે સાધૂ શબ્દમાં માતા તથા સાધ્વી શબ્દનો અર્થ સમાવિષ્ટ છે. તજ - વ્યાકરણશાસ્ત્રના તત પ્રકરણમાં બતાવેલા પ્રત્યયો જે અર્થમાં વ્યાપ્રત થાય છે. તે શબ્દો તતજ કહેવાય છે. તેના કર્મ, શિલ્પ, શ્લોક, સંયોગ, શમીપતા, સંયૂથ, ઐશ્વર્ય અને અપત્ય રૂપે આઠ ભેદ છે. તાર્ણભા૨ક, કાષ્ઠભા૨ક, પાત્રભા૨ક, દૌષ્યક', શૌત્રિક, કાપશ્ચક, ભાંડ વૈચારિક, કૌલાલિક આ કર્મના અર્થમાં આવેલ પ્રત્યયોથી બનેલા છે. પર્ય એટલે વેચવા લાયક પદાર્થ. “કુમારપક્વંય તામિાકિ, ઇમાર પડ્યું ચરા વમવિ. આ પ્રમાણે બીજા શબ્દો પણ જાણવા. શૌત્રાતિનિ મૃમડાિ પર્ણો વચ લૌત્નાત્નિ: પસ્ય અર્થમાં પ્રત્યયો આવ્યો છે. શિલ્પ અર્થમાં તૌક, તાજુવાચક, પાટકા૨ક, વારૂણક, મૌજકા૨ક, કાષ્ઠકા૨ક, છાત્રકા૨ક, બ્રાહ્મકા૨ક, પીસ્તકારક, ચૈત્યકારેક, દાંતકા૨ક, લૈપ્યકા૨ક, શૈલકા૨ક, કૌઢિમકા૨ક ઈત્યાદિ શબ્ધ શિલ્પ અર્થમાં તંદ્ધત પ્રત્યયોથી શબ્દ બન્યા છે. તુર્નશિપ જેનું છે તે તૌક્તક Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ દ૨છે. તાજુવાયક અને પાટ્ટકારક એટલે વણકર, માલિશ ક૨ના૨ હજામ ને વૃત્તિક. શ્લોક એટલે યશ, રૂપ આદિ અર્થમાં જીત પ્રત્યય લગાડવાથી શ્રમણ, બ્રાહ્મણ આંદ શબ્દે નિષ્પન થાય છે. શ્રમણા નામો પ્રશંશનીય સાધુ અર્થમાં પ્રસિદ્ધ છે. પ્રશસ્ત બ્રહ્મનો માલિક બ્રાહ્મણ છે. સંયોગ – જંબંધ અર્થમાં, રામ નજી: શમીપ - વૈદિશ: વિદિશાની પાસેનું નગર વૈદિશ કહેવાય છે. આ પ્રમાણે તાગ૨, તગરતટ, વેનાતટ આંદ. સંધૂથ - ગ્રન્થ ૨ચના રૂપ સંયૂથાર્થમાં તદ્ધિત પ્રત્યય લાગે છે. જેમ તરતી નથી તથા તાંડવત કથા. ઐશ્વર્ચ - ને બતલાવનારા શબ્દોથી તતિ પ્રત્યયો લાગે છે. જેમ રાજક, ઈશ્વ૨, તલવ૨ક, મોડવિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહક, સેનાપતિક. આમાં સ્વાર્થક પ્રત્યયો જાણવા. અપત્ય - આનો અર્થ પુત્ર થાય છે. જેમ કે તીર્થંકર માતા-તીર્થ વગરયાતવર માતા. ચક્રવર્તી માતા વાસુદેવ. (વસુદેવ મહત્યંપુમાન) त्रिशलाया अपत्यंपुमान् त्रैशेलेय : સિદ્ધાર્થી મપત્યંપુમાન સૈદ્ધાર્થિ: (મહાવીર સ્વામી) વાવ: માનિ (પાર્શ્વનાથ) Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ મદેવ (મન્ટેવ્યા: મપત્યંપુમાન) ધાતુજ – કૂતરાવાન્ - ધ વૃદ્ધી આદ નામો ધાતુથી બનેલા છે. તેમને બીજા પ્રત્યયો લાગવાથી ભૂત, ભૂત, ભવનમ્. ભાવ્ય, ભવિતવ્યું, ભવતા, ભૂયમાન, આહાર, વિહા૨, સંહા૨ પ્રહા૨, પ્રહ૨ણમ્. નિર્યાતજ, મહ્યાંતે મહિષ: ભ્રમનું રૌત ભ્રમ૨: આદિ શબ્દો જાણવા. ઉપક્રમમાં નામ શબ્દની ચર્ચા પૂર્ણ થઈ. * * * ઉપક્રમાન્તર્ગતુ પ્રમાણ એટલે શું ? | તે િપનારે.... જે અસૃતિ, પ્રસૃતિ આંદ માપવશેષ વડે ધાન્ય દ્વવ્યાદિનો પ૨ચ્છેદ થાય તે પ્રમાણ છે અથવા આનું આ આ સ્વરૂપ છે. આ પ્રકારે પ્રતિનિયત સ્વરૂપ વડે વસ્તુ મપાય તે પ્રમાણ છે. અથવા ધાન્યાદિની પ્રતિ પરિચ્છેદ એટલે ૨સ્વરૂપ જાણવું તે પ્રમાણ છે. અર્શીત, પ્રસૃતિ આદિ માપવશેષ તેમાં કારણ છે. તે દ્રવ્યવષયક પ્રમાણ દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્રવષયક ક્ષેત્રપ્રમાણ, આ રીતે દ્રવ્યપ્રમાણ અને ભાવપ્રમાણ રૂપે ચા૨ ભેદ પ્રમાણ છે. આમાં દ્રવ્યપ્રમાણ પ્રદેશન૫ત્ન અને વિભાગ Page #331 -------------------------------------------------------------------------- ________________ २८६ નિષ્પન્ન બે પ્રકારે છે. એક બે, ત્રણ આદિ પરમાણુઓથી નિષ્પન તે પ્રદેશ નિષ્પન્ન છે. ત્યાં એક પ્રદેશ નિષ્પન્ન પરમાણુ છે. દ્વિપ્રદેશથી નિષ્પન્ન દ્ધિપ્રદેશક, યાવત અનન્ત પ્રદેશોવડે નિષ્પન્ન અનન્ત પ્રદેશક કહેવાય છે. શંકા - પરમાણુ આદ અનન્ત પ્રદેશક સ્કન્ધ પર્યક્ત દ્રવ્ય જ કહેવાતા હોવાથી પ્રમેયરૂપે છે. માટે તેમાં પ્રમાણતા યુકત નથી. જવાબમાં કહેવાયું કે પ્રમેય સ્વરૂપે દ્વવ્યાદિને પ્રમાણે કહેવાની રૂઢિ છે. જેમ કે એક પ્રસ્થ (માપવિશેષ)થી મપાયેલા ધાન્યના ઢઘલાને જોઈ લોકો કહે છે કે આ ઢગલો (એટલે ઢગલામાં રહેલું ધાન્ય) દ્રોણ પ્રમાણ ધાન્ય છે. સારાંશ કે ધાન્યનો ઢગલો જે પ્રમેય રૂપે હતું તેને જ લોકો પ્રમાણરૂપે કહે છે. જેમ કે આ ધાન્ય એક કીલો છે, આ બે કીલો છે. કીલોએ પ્રમાણ માપ છે. તે પ્રમાણે એક, બે, ત્રણ પ્રદેશોથી નિપ્પા – લત્રણ વડે પોતપોતાના સ્વરૂપ વડે પ્રમાયમાન હોવાથી પરમાણુ આદિ દ્રવ્યને પણ પ્રમાણ કહેવાય છે. 'પ્રમીયતે ઈત પ્રમાણમ્ માટે જે પ્રમેય છે તે પ્રમાણ કહેવાય. વિભાગનિષ્પન્ન એટલે સ્વાગત પ્રદેશને છોડી બીજો વિશિષ્ટ ભાગ-ભંગ- વિકલ્પ વડે નિપ્પન છે. ધાન્યનું માપ અશતિ, પ્રસૃતિથી જણાશે તે પાંચ પ્રકારે છે. માન, ઉન્માન, અવમાન, ગામ અને પ્રતિમાન. તેમાં માન પ્રમાણે, ધાન્યપ્રમાણ અને ૨ચનામ પ્રમાણ બે ભેદે છે. ત્યાં ધાન્યનું Page #332 -------------------------------------------------------------------------- ________________ માપ એટલે માપ ધાન્યમાન પ્રમાણ છે, જેના વડે ધાન્ય મપાય. જેમ કે આ ધાન્ય કેટલું ? ત્યારે કહેવાશે કે ૧ શેર, ૨ શે૨, ૩ શે૨, ૧ મણ આદિ. સૂત્રમાં જે માપ અપાયા છે તે મગધ દેશ પ્રસિદ્ધ છે. ૨ અર્રાત – ૧ પ્રકૃતિ (હાથની બંને હથેલીઓ ભેગી કર્યા પછી તેમાં જે ધાન્ય મપાય તેને પ્રકૃતિ (ખોબો) કહેવાય છે) ૨ પ્રકૃતિ – ૧ સેતિકા ૪ સૈતિકા ૧ કુડવ ૧ પ્રસ્થ ૪ કુડવ ૮૦૦ આક ૧ વાહ - ૨૮૭ - - આ માપોનું પ્રયોજન હૃ૨માવતા સૂત્ર કા૨ કહે છે કે આ મુફ્તોલી (કોઠી જે નીચે ઉચ્ચે સાંકડી વચ્ચે પહોલી)માં કેટલું અનાજ છે ? નાની ગુણી, મોટી ગુણી, ગાડામાં મૂકાય તે ગુણી (બોરા)માં અનાજ કેટલા પ્રમાણમાં છે ? ઘી-તેલ આદિ ૨સના પ્રમાણ માટે પણ જાણવું કે આ વાટકામાં, ઘડામાં, કુંડીમાં, કળશમાં કેટલું ઘી છે. ? ઉન્માન પ્રમાણ – ત્રાજવામાં મૂકીને જે તોલવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહેવાય છે. પલાશમય, કચિપત્ર, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાકર આદિ ત્રાજવામાં તોલાય છે. તેનું માપ શી કરતાં અર્ધકર્ષ માપ લઘુ છે. ૨ અર્ધ કર્ણ - ૧ કર્ષ ૨ કર્ષ – ૧ અર્ધ પલ ૨ અર્ધ પલ – ૧ પલ ૫00 પલ – ૧ તુલા ૧૦ તુલા – ૧ અર્ધ ભાર ૨૦ તુલા – ૧ ભાર. અવમાન પ્રમાણ - જે હાથ, દંડ આદિથી મપાય તે અવમાન પ્રમાણ છે. તેનું માપ કોષ્ઠક. ૨૪ આંગળ – ૧ હાથ ૪ હાથ – ૧ દંડ ૪ દંડ – ૧ ધનુષ્ય ૪ ધનુષ – ૧ યુગ ૪ યુગ – ૧ નલિકા ૪ નલકા - ૧ અક્ષ ૪ અક્ષ – ૧ મુશલા આ માપથી જૂદી જૂધ વસ્તુઓ મપાય છે જેમ કે ખાત, ચિત્ત, ચિત્ત, ક્રકચિત્ત, કટ, પટ, ભિતી, પરક્ષેપારી કુપદને ખાત, ઈંટારેથી નિર્મિત પ્રાસાદ-પીઠને ચિત્ત. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ કરવતથી કપાયેલું કાષ્ઠ, ક્રર્કોચત્ત, ભીંતનું નામ, ભિત્તિ, પરિઘ (નગ૨ની પરખા)નું નામ પરિક્ષેપ કહેવાય છે. સારાંશ કે ' આ ઘર આટલા હાથ આ ખેત૨ આટલા દંડ પ્રમાણ છે. ઈત્યાદિ અવમાન પ્રમાણ છે. ગણિમ – રૂપીઆ આદિ ગણવામાં આવે તે ગમ છે. જે એક, બે, ત્રણ આદ સંખ્યાથી વસ્તુ ગણાય છે. પ્રતિમાનું પ્રમાણ – જેનાથી માપવામાં આવે તે માન છે અને મેય રૂપે સુવર્ણ છે, માન પ્રતિમાન ગુંજાદ છે, ૨ી, ઘોંગચી, ચણોટ, ગુંજાના નામ છે. ત્રાજવાના એક પલ્લામાં સુવર્ણાદિ હોય અને બીજા પલ્લામાં ગુંજાદિ હોય તે છે. ૧૫, ૨તીની - ૧ કાંકણી ૧III, ગુંજા – ૧ નિષ્પાવ ૩નિષ્પાવ - ૧ કર્મમાષક ૧૨ કર્મમાષમ – ૧ મંડળ અત્યારે વ્યવહારમાં મિલિગ્રામ, ગ્રામ અને તોલાનું વજન છે. જેનાથી સુવર્ણ, ચાંદી, મણ, મૌકતક, શંખ, પ્રવાલ આદિ દ્રવ્યોનું માન જણાય છે. આ પ્રમાણે માનદ પ્રમાણોથી પ્રતિમાન પ્રમાણ સુધી પાંચે ભેદ પૂર્ણ થયા અને તેમ થતાં દ્રવ્ય પ્રમાણ જે પ્રમાણનો Page #335 -------------------------------------------------------------------------- ________________ 20 પ્રથમ ભેદ છે તે પૂર્ણ થયો. (૨) ક્ષેત્રપ્રમાણ. જેનાથી ક્ષેત્ર મપાય તે ક્ષેત્રપ્રમાણ છે. જે પ્રદેશ નિષ્પા અને વિભાગ નિષ્ણારૂપે બે ભેદે છે. એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર પ્રમાણ જાણવો. વિભાગ નિષ્પન, ભંગ, વિકલ્પ, પ્રકાશદ, વિભાગના માનાર્થ છે. તે અંગુલ, વિતસ્ત (વંત) ૨ત્ની, કુક્ષિ, ધનુષ, ગાઉ અદથી મપાય છે. પ્રદેશ નિષ્પનમાં પ્રદેશો વડે ક્ષેત્ર જાણવામાં આવે છે અને અંગુલદથી વિભાગનિષ્પન્નતા જાણવી. અંગુલના આમાંગુલ, ઉધાંગુલ અને પ્રમાણાંગુલ રૂપે ત્રણ ભેદ જાણવા. આમાંગુલ, પોતપોતાના સમયમાં જન્મેલા ભ૨ત, શગશદ ચક્રવર્તઓની પોતાની, જે અંગુલ હોય તે આમાંગુલ છે. શાાંશ કે પોત પોતાના કાલવર્તી માણસોના અંગુલ જ આત્માગુલ છે. ૧૨ અંગુલ – ૧ મુખ. આવા નવ મુખ એટલે જે રામયે જે માણસ હોય તે પોતાના ૧૦૮, અંગુલ પ્રમાણ તે જ આત્માગુલ છે. આ પ્રમાણયુક્ત માણસ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ શ્રેષ્ઠ કહેવાય છે. એક મોટી પાણીની ભરેલી જળકુંડીનું નામ દ્રોણી છે. તેમાં પુરૂષ પ્રવેશ કરે અને દ્રોણ પ્રમાણ જળ બહાર નીકળે તો તે પુરૂષમાનયુક્ત કહેવાય છે. અથવા દ્રોણ પ્રમાણ જળ ઉપર આવી જાય તે પુરૂષમાનયુક્ત છે. ત્રાજવામાં બેસાડયા પછી જેનું અર્ધભા૨ પ્રમાણ થાય તે ઉન્માન પ્રમાણ માનવ છે. સારાંશ કે જે માનવ, માન, ઉન્માન પ્રમાણયુકત હોય, શંખ-૨સ્વસ્તક, છત્ર, કમળાદ. લક્ષણ યુક્ત હોય તથા ઉગ્રાદિકુલોમાં જન્મેલ હોય તે ઉત્તમ પુરૂષ છે, જે પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા હોય તે ઊત્તમ, ૧૦૪ અંગુલ પ્રમાણ મધ્યમ અને ૬ અંગુલ પ્રમાણ અધમ માનવ હોય છે. ઉત્તમ પુરૂષો ધીર, વીર, ગંભીર, સારા લક્ષણોથી યુકત અને મધુર ધ્વનવાળો હોય છે. ૬ અંગુલ – ૧ પાદ, ૨ પાદ – ૧ વિસ્ત, ૨ વિતત – ૧ , ૨ « – ૧ કુક્ષિ, ૨ કુક્ષિ – ૧ દંડ, ૨૦૦૦ ધનુષ – ૧ ગભૂત. ૪ ગભૂત – ૧ યોજન. આત્માગુલનું પ્રયોજન ફ૨વાવતાં સૂત્રકાર કહે છે કે આ અંગુલથી નીચે પ્રમાણે લખેલા સ્થાનોને માપવાના છે. જેમકે અવટ એટલે કુપ, તડાગ – ખોદાયેલ તલાબ, વાપ્ય ચા૨ ખુણાની વાવડી, પુષ્કરિણી ગોળ વાવડી રા૨૨૨, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્વયંભુત જળાશય, સ૨૨કિત તલાબોની પંક્તિ આરામ માધવી લતા (જેમાં દંપતી ૨મણ કરે છે) ઉદ્યાન જ્યાં ઘણા વૃક્ષો અને લતાઓ હોય. કાનન પુરુષસ્ત્રીઓને અથવા કેવળ પુરુષોને યા કેવળ સ્ત્રીઓને માટે ભિોગ્ય સ્થાન, અટવી ચારે ત૨ફ પર્વતોની માળા હોય. સભ્ય પુરુષો જ્યાં બેસીને પુસ્તક વાંચર્નાદ કરે તે સભા. રિખા, પ્રતોલી, પ્રાસાદ, શ૨ણ (ઘાસના બનેલા મકાનો) લયન (પર્વતમાં કોતરેલા મકાન, ત્રિપથ, ચતુર્થ, મહાપથ, યાન૨થ આદિ જેનાથી મપાય તે આત્માંગુલ છે. આના ત્રણ ભેદ સૂયંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ રૂપે છે. સૂચ્યાંગુલને સૂચ્યાગુલથી ગુણવી તે પ્રતરાંગુલ અને તેને ફરીથી સૂચ્યાંગુલથી ગણવી તે ધનાંગુલ છે. સૌ થી અલ્પ સૂયંગુલ તેના અસંખ્યાત ગુણા પ્રત૨ાંગુલ અને તેનાથી પણ અસંખ્યા ગુણા ધનાંગુલ છે. (૨) ઉત્સેઘાંગુલ – અનેકવિધ છે. તે આ પ્રમાણે ૫૨માણુ, ત્રસ, રેણુ, ૨થરેણુ, બાળગ્ન, લિક્ષા, જૂ, જવ, ક્રમપૂર્વક ૮-૮ ગુણાવધારે જાણવા આ ક્રમે અભિર્વાર્ધત થયું. તે ઉત્સેઘ છે. આનાથી જે અંગુલ થશે તેને ઉત્સેઘા ગુલ સમજવું જેનું પ્રયોજન ના૨ક દેવ મનુષ્ય અને તિર્યંચ જીવોના શ૨ી૨ની અવગાહના માપવાની છે. જે અનન્ત પુદ્ગલોના સમુદાયથી થાય છે. ૫૨માણુની વાત કરતાં સૂત્રકારે કહે છે કે- તે = Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ પરમાણુ, સુક્ષ્મ અને વ્યાવહા૨ક રૂપે બે ભેદે છે. સૂક્ષ્મ પરમાણુ કારણ રૂપ છે. નિત્ય છે અને એક રૂપ છે. એટલે કે તે કારણ છે કાર્ય નથી. માટે આવ્યવહારિક હોવાથી તેની ચર્ચા કરવાની નથી. પ૨સ્તુ અનન્ત સૂક્ષ્મ પ૨માણુ પુદ્ગલોમાં દ્ધિપ્રદેશિક સમુદાયો મળે છે તે વ્યાવહારેક પુદ્ગલ રૂપે બનવા પામે છે. તેમાં અનન્ત પ૨માણુઓ છતાં પણ હજી સુધી તેમાં સ્થૂલતા આવી ન હોવાથી તે વ્યવહાર પરમાણુ છે. યદ્યપિ નિશ્ચયથી સ્કન્ધ જ છે. પણ સૂક્ષ્મતા ને લઈ તેને વ્યવહારિક પુગલ માનવામાં આવ્યો છે. જે ચક્ષુગોચ૨ નથી. સ્થૂળતાને પામેલો માટે ચક્ષુગોચ૨થતો સ્કન્ધ છેડાય છે ભેદાય છે. તેવી રીતે અનન્ત પ૨માણુઓનો બનેલો વ્યવહા૨ પ૨માણુ શું. તલવા૨ કે છરાની ધા૨ પ૨ અવગાહત થાય છે. પણ તે ધા૨થી તે છેદા, ભેટાતું નથી. તેવી રીતે અનેકાયની વચ્ચે જવા છતાં બળતો નથી. મહામેઘથી પણ ભિજાતું નથી. નદીના પ્રતિકુળ સ્રોતમાં પણ તેને વાંધો આવતો નથી. પાંચ મેઘોનું સ્વરૂપ આ પ્રમાણે છે. અવસર્પિણી કાલના પાંચમાં આશના અંતમાં બાદ૨ અનેકાયનો લોપ થતાં, માનવ સૃષ્ટિની અત્યન્ત દયનીય દા થશે. વધારામાં ખારાપાણીનો વર્ષાદ, સૂર્યની ભયંકતમ ગરમી પાણીનો અભાવ થતા. પૃથ્વી પણ સૂકી નિશ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તથા વનસ્પતિને પણ ઉત્પન્ન કરવામાં અક્ષમતા વાળી થયા પામશે. માનવોના પુણ્યકર્મની અતિ નિકૃષ્ટતમ કચ્ચારાના કારણે તેમના શરીરમાં પણ ભયંક૨ોગો વધશે. અને જીવન પશુ તુલ્ય બનશે. આ રીતે છઠ્ઠોઆરો ૨૧ હજાર વર્ષનો થશે અને માનવ સૃષ્ટિને શર્વથા બદલાવી નાખશે. ત્યાર પછી ઉત્સર્પિણી કાલનો પ્રારંભ થતાં પહેલો આશ૨૧,હજાર વર્ષનો પૂર્ણ થયો. ફરીથી કાળચક્ર બદલાશે અને માનવ તથાતિર્યંચોના અમ્યુદયાર્થે નીચે પ્રમાણે ક્રમશ: વર્ષોધે થશે. (૧) પુષ્કલ સંવર્તક ઉદક ૨શ નામો પ્રથમ વર્ષાદ (૨) ક્ષીરોદ નામે બીજો બર્ષાદ. (૩) ધૃતોદ નામે ત્રીજા વર્ષાદ. (૪) અમૃતોદ નામે ચોથો વર્ષાદ. (૫) ૨શોદ નામે પાંચમો વર્ષાદ. આ વર્ષાદો થતાં જ અશુભાન ભાવ મટશે, ભુમગત બધીય ખરાબી મટશે. પ્રશસ્ત મીઠ્ઠા જળનો પ્રાદુર્ભાવ થશે. માનવ તથા પશુઓના રોગો મટશે. ભુમિની ઉખરતાં મટશે. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, અને પાંચમાં વર્ષાદ વનસ્પતિ આદિની ઉત્પતિ થશે. ધન-ધાન્ય પાકશે, વૃક્ષો ફળવાળા થશે. અને માનવ સમૂહ બધી રીતે સુખી થશે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ અને વૃદ્ધિ પામશે. સદૈવ પરિવર્તન શીલ સંસા૨નો ક્રમ હમેશા અપરિવર્તનીય હોય છે, હાનવૃદ્ધિ, દુઃખ સુખ જોગ-શોક, આદિ વ્યાધી અને ઉપાધિ જીવ માત્રના કર્મને આધીન છે. પુણ્યકર્મોના પ્રાચર્ય અને પાપકર્માના પ્રાચર્યની ગતિ બદલાતી રહે છે. ૪૨,હજાર વર્ષ સુધી બાદ૨ આંનેના અભાવે માનવોની દશા માંસાહારી જેવી ૨હેશે. તેથી ફરીને આદયુગમાં માનવો માંસાહારી હતા માટે માંસાહાર અનાદનો છે. તેવી રીતે કલ્પનાતો વિચારમૂઢ પડતો મહાપંડિતો શિવાય બીજો કોણ કરે ? ‘રિવર્તિાિ સંસારે...' નો અર્થ એટલો જ છે કે, કોઈ કાળે પણ સંસા૨નો નાશ નથી પણ તેમાં પૌદ્ગલિક ફેરફાર થવાના કારણે આજનો સંસાર શોવર્ષે હજાર વર્ષે ત્યગુમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં અને કલિયુગમાં જૂદા જૂઘ રૂપો ધારણ કે તે સ્વાભાવિક છે. સારાંશ કે ૩૩, કરોડ દેવોની જગદમ્બાઓની, કે શિવશંકર મહાદેવની પણ તાકા નથી કે રાંસા૨નો નાશ કરે ! અથવા કોઈની તાકાત નથી કે સંસા૨ને ઉત્પન્ન કરે. આ વાત કેવળજ્ઞાનથી પ્રરૂપિત જૈનશાસનની છે. માટે સંસા૨ની આદ નથી જ તેમ અન્ત પણ નથી જ કેવળ શુભાશુભ કર્મોના ઉદયકાળે ફેરફાર થતો રહે છે. તે વ્યાવહારિક પુગલ જે સૂક્ષ્માકારે છે. તેને હાન Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પહોંચાડવા માટે અગ્નિદેવ, વાયુદેવ, બહાદેવ આદિ પણ સમર્થ નથી. આ બધી વાતો ને કથનારા કેવળ ભગવંતો છે. સિદ્ધાવસ્થામાં તેઓ કોઈને પણ ઉપદેશ આપી શક્તા નથી. માટે શયોગી તીર્થંકર પરમાત્મા જ પોતાના કેવળજ્ઞાન વડે સંસા૨ના સ્વરૂપને જોઈને દેશના આપે છે. તે યર્થાથ છે, અન્યના ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરેલી શિદ્ધભગવંતો શા માટે ઉપદે આપતા થી ? કેવળી આવસ્થામાં તીર્થંકર પરમાત્માઓને અઘાતકર્મો હજી સત્તામાં હોવાથી શરીર ધારી છે. અને શરીર છે તો મુખ છે . ઘત છે, ઓષ્ઠ છે, તાલુ છે અને જીભ છે. અથવા માટે ઉપદેશ દેવાનો છે. આવિચારો થતાંજ નાભી કમળમાં વાયુનો સંચાર થાય છે અને શÈચ્ચારણ કરવા માટે ઉર્ધ્વગતિ કરે છે. ત્યારે શબ્દોને બહાર નીકળવા માટે આ સ્થાનો છે. આમાં થી કેટલાક શબ્દ કંઠને કેટલાક હોઠને, કેટલાક જીભને, કેયલાક દાંત ને સ્પર્શ કરી બહાર આવે છે. માટે શયોગી શરી૨ ધારી કેવળી ભગવંતોજ ઉપદે આપી શકે છે. જયારે શિદ્ધ પરમાત્મા નિરંજન એટલે શર્વથા શગંવિનાના છે. નિરાકાર એટલે શરીરાકાવિનાના હોવાથી. તેમને મુખ આદિ નથી જ અને જેને મુખ નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તેઓ ઉપદેશ શી રીતે આપશે ? માટે વેદો પણ અપૌરુષેય નથી પણ પૌરૂષય છે. શરીર વિના મુખ નથી, મુખવના વકૃતૃત્વ નથી. અને વસ્તૃત્વ વિના શબ્દોચ્ચા૨ણ હોતું જ નથી. આકાશ દ્રવ્ય શર્વથા જીિવ હોવાથી. ગઘેડાના શીંગની જેમ તેની પાસે શબ્દોચ્ચા૨ની આશા રાખવી. અથવા શંક૨ના ડમરૂમાંથી વ્યાકરણના સૂત્રો સરી પડવા આતો ઠોઠ નિશાળઆઓને સમજાવવા જેવી વાત છે. શબ્દમાત્ર પૌદ્ગલિક છે, કેમ કે તેને ઉત્પન્ન થવાના ૨સ્થાનોં એકે એક વિદ્વાનને માન્ય છે. અને જેની ઉત્પત છે તેનો નાશ પણ છ જ આવી પરિસ્થિતિમાં “શબ્દામા ' નું સુત્ર કે સન્માનનીય વિદ્વાનોમાં હાસ્યાસ્પદ બને તેમાં કોનો દોષ ? ઉભેઘાંગુલ એટલે શું ? અનન્ત વ્યાવહારિક પ૨માણું પુદ્ગલોના સમુદાયની ઍમતિના સમાગમથી જે પ૨માણુ જણાય છે. તે અતિશય ગ્લણ, ગ્લણ ગ્લણતાને જ ઉત્ ગ્લણ મ્લકા જાણવી. જે આગળ કહેવાશે તેનાથી લઘુતમ છે. ૮ ઉત્ શ્લણ મ્લકા ૧ શ્લષ્ણકા ૮ ઉશ્લષ્ણકા ૧ ઉધ્વરેણુ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૮ ઉતર્ધ્વરેણુ ૧ ટશરેણુ ૮ ત્રસરેણુ ૧ ૨થ રેણુ ૮ ૨થરેણુ ૧ દેવકુફ ઉત્તર કુરૂ મનુષ્યોના બાલાન ૮ દેવર ઉત્ત૨ના બાલાન ૧ હેમવર્ષ ૨મ્યક મનુષ્યોના બાલાન ૮ હરિ, ૨મ્યકૃના બાલાન ૧ હેમવંત હિરણ્યવંતના બાલાન ૮ હેમા હિરણ્યના બાલાન, ૧ પૂર્વ પશ્ચિમ વિદેહના મનુષ્યોના બાલાન ૮) પૂ. ૫. વિદેહના બાલાન ૧ ભ૨ત ઐરાવત મનુષ્યોના બાલાન ૮ ભ. ઐ. ના બાલાન ૧ લિક્ષા ૮ શિક્ષા ૧ ચૂકા ૮ યૂકા ૧ જવમધ્ય ભાગ ૮ જવમધ્ય ૧ અંગુલ ૬ અંગુલ ૧ પાદ ૧૨ અંગુલ ૧ વિર્યાસ્ત ૨૪ અંગુલ ૧ રહિત હાથ ૪૮ અંગુલ (૨ જો). ૧ વૃક્ષ ૬ અંગુલ ૧ દંડ ૨૦૦૦ ધનુષ્ય ૧ ગાઉ Page #344 -------------------------------------------------------------------------- ________________ * ૨૯ ૪ ગાઉ ૧ યોજન આગળ ચાલતા વાયુથી પ્રેરિત ને ફેણ કહે છે. ચાલતા ૨થથી ૨થરેણુ જાણવો દેવકકુરુ ઉત્ત૨ કુરૂ, હરિવર્ષ ૨મ્યફ આંદમાં રહેનારા માનવોના ઉત્ત૨ ઉત્ત૨માં બાલાનની સ્થઊળતા જાણવી તેમજ અનુભાવ હીનતા પણ જાણવી. આ ઉન્મેઘાંગુલનું પ્રયોજન ચારે ગતના જીવોના શરી૨ને માપવાનું છે. જૈન શાસન સર્વગ્રાહ્ય એટલા માટે છષ કે. તેના પ્રરૂપક કેવળજ્ઞાનના માલિક છે. અને જે કેવળજ્ઞાની છે. તેમનાં સર્વઘાતી કર્મો જે આત્માની અનન્ત શકતઓને દબાવી દેનારા છે. તે કર્મોનો શમૂળ નાશ થવાથી, અઘાત કમેન છોડીને બીજો એકેય કર્માણ હવે સત્તામાં રહ્યો નથી; માટે જ સંસા૨ના દશ્ય પદાર્થો અને છઘરસ્થોને માટે અદશ્ય તત્વોને પોતાના કેવળ દર્શન વડે જોઈ સંબંધિત હોવાથી આત્માની શાંતિના અવશેધક બનતા નથી. માટે સર્વથા અંકિચિત્ક૨ છે. આ કારણે જ નરક ગતિ કે દેવ ગતનું વર્ણન તેમનું શરી૨ શરી૨ની ઊંચાઈ તેનો વર્ણ (રૂમમરંગ) આયુષ્ય, સુખ દુ:ખ ઉપરાંત તેમના રહેઠાણોની તલસ્પર્શી સ્પષ્ટતા જેટલી જૈનાગમોમાં છે. તેનાથી ઘણી ઓછી પણ જાણકારી બીજા શાસ્ત્રોમાં નથી. કેવળ કા૨કમાં ના૨કોકે દેવલોકોમાં દેવો છે. અને થોડું વધારે તેમના સુખ દુ:ખોનું Page #345 -------------------------------------------------------------------------- ________________ 300 વર્ણન કદાચ જોવા મળે પણ જૈનાગમ જેટલું નહીં જ. કેવળ જ્ઞાનિઓની નજરમાં રાંસા૨વર્તી અનન્તાના જીવ શશિ હોવાથી. તેમના શરીરની ઉચ્ચાઈ જ ધન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી ? જધન્ય એટલે છેલ્લામાં છેલ્લી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલી ? કર્મો સૌ જીવોના જૂદા જૂદા હોવાથી. તેમના શરી૨, ઉચ્ચાઈ, રૂપરંગ તેમજ જન્મ મરણ પણ એક સામાન નથી હોતા. માટે ના૨કોની શરીર અવગાહના ભવધા૨ણીય અને ઉત્તર વૈક્રિય રૂપે બે પ્રકારે છે. જે ભવધા૨ણીય છે. તે જધન્યથી અંગુલના અસંખ્યા તમે ભાગે છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય પ્રમાણ છે. તથા ઉત્તર વૈક્રિય નારકોની જધન્ય અવગાહના અંગુલના સંખ્યા તમે ભાગે અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ્ય પ્રમાણ છે. નોંધ જેની અંદર છવો રહે છે તે ના૨ક શરીર અથવા નરક ગતિમાં ૨હેવા વાળા જીવોનું શરીર જેટલા શરીરમાં અવગાઢ છે તેને અવગાહના કહેવાય છે. જે ઉલ્યાઘાંગુલથી નરક જીવોની અવગાહના મપાય છે. તે કેટલી મોટી હોઈ શકે છે. ? કેમકે આપશ્રીમાનો એ તથા બીજા તીર્થક૨ દેવોએ, દેવ – મનુષ્યોની પરિષદામાં તેનું વર્ણન કર્યું છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! મૂળ શરીર એટલે જેટલા પ્રમાણના શરીરમાં તેઓ ઉત્પન્ન થાય તેને ભવધા૨ણીય કહે છે. અને પાપ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કર્માંન, વઅઝેર, તથા મા૨ફાટ આદિના ઋણાનુબંધશેને ભોગવવામાં ના૨કોને તથા પુણ્ય કર્મોને ભોગવવાને માટે, રિહંત પ૨માત્માના સમવસ૨ણમાં જવા માટે. અથવા તીર્થંક૨ દેવોની વૈયાવચ્ચમાં ૨હેવા માટે અથવા કેવળજ્ઞાનનો મહોત્સવ ક૨વા માટે, દેવોને વૈક્રિયર્લાબ્ધ દ્વારા શરીર બનાવવું પડે છે, તે ઉત્ત૨ વૈક્રિય કહેવાય છે. આ કારણે જ બન્ને પ્રકારે તેમની વ્યાખ્યા ક૨વાની હોય છે. સંસા૨માં જીવમાત્રના પાપકર્માંની કે પુણ્યકર્મોની રેખા એક સમાન હોઈ શકે જ નહીં. આ વાત કેવળ તીર્થંકર ૫૨માત્માઓને છોડી બીજાઓને માટે સર્વથા અગમ્ય રહી છે. શ૨ી૨ની અવગાહનાના પ્રશ્નમાં તેના બે ભેદોની વાત તો અપ્રસ્તુત છે. એમ હે ગૌતમ ! તું માનીશ નહીં કા૨ણ કે પ્રસ્તુત ચર્ચાથી વિપરીત વાતની પણ ચર્ચા ક૨વાથી એટલે કે શરી૨ની અવગાહનાના પ્રશ્નમાં ભેદની પણ ચર્ચા ક૨વામાં વાંધો નથી. ન૨કર્ગત આર્શાદમાં ૨હેવા વાળા જીવોનો શરી૨ પર્યાય તેમના આયુષ્યકર્મની તેમ સર્યાપ્ત સુધી સમજવાનો છે. માટે તેને ભવધા૨ણીય કહેવાય છે અને તેને ગ્રહણ કર્યા પછી અમુક કાર્યને લઈ બીજું શ૨ી૨ ધા૨ણ ક૨વું Page #347 -------------------------------------------------------------------------- ________________ 303 પડે તે ઉત્ત૨વૈક્રિય કહેવાય છે. ઉત્પન્ન થતાં ના૨ક જીવોની અવગાહના, અંગુલના અસંખ્યેય ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય જેટલી જાણવી. તે સાતમી નકના જીવોની અપેક્ષાએ જાણવી. ઉત્ત૨વૈક્રિય માટે જધન્યથી અંગુલના સંખ્યાતમાં ભાગે કેમ કે તેવા પ્રકા૨ના પ્રયત્નનાં અભાવ હોવાથી અસંખ્યાતમો ભાગ કરી શકતા નથી. ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ જાણવી. સામાન્ય રીતે વાત કરી હવે વિશેષ પ્રકારે વાત કહેવામાં આવે છે. કેવળ ઉત્કૃષ્ટઅવગાહનામાં બધી ન૨કમિઓમાં પોતપોતાના ચ૨મપ્રસ્ત૨માં જાણવી. તથા ભવધા૨ણીય ક૨તાં ઉત્ત૨વૈક્રિય શ૨ી૨ની ઉત્કૃષ્ટ અવગાહના દ્વિગૃણત એટલી બેવડી જાણવી. ૨ત્નપ્રભા જઘન્યથી ભવધા૨ણીય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ ત્નિ, (ત્રણ હાથ), છ અંગુલ. ઉ. વૈક્રિય - જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૧૫ ધનુષ, ૨ રત્ન અને ૧૨ અંગુલ. શર્કાપ્રભા ભવધા૨ણીય જધન્યથી અંગુલનો - Page #348 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી, ૧૫ અંગુલ, ૨ રત્ને, ૧૨ અંગુલ. 6. વૈક્રિય જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૩૧ ધનુષ, ૧ ચેત્ન. વાલુકાપ્રભા ભવધા૨ણીય જઘન્યથી, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી, ૩૧ ધનુષ, ૧ áì. 6. વૈક્રિય જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૬૨ ધનુષ, ૨ ર્રાત્ન. પંકપ્રભા ભવધા૨ણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. 303 - ઉત્કૃષ્ટથી, ૬૨ ધનુષ, ૨ ર્રાત્ને. ઉ. વૈક્રિય જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ણથી ૧૨૫ ધનુષ. ધૂમપ્રભા ભવધા૨ણીય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. - ઉત્કૃષ્ટથી, ૧૨૫ ધનુષ. 6. વૈક્રિય - અસંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ણથી ૨૫૦ ધનુષ. તમ:પ્રભા ભવધા૨ણીય જઘન્યથી અંગુલનો જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી, ૨૫૦ ધનુષ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉ. વૈક્રિય - જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી પ૦૦ ધનુષ. તમતમાં - ભવધા૨ણીય જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી, ૫૦૦ ધનુષ. ઉ. વૈક્રિય – જધન્યથી અંગુલનો રાંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૧૦૦૦ ધનુષ, ના૨કે, અસુરાદિ ભવનપતિઓ, પૃથ્વીકાયાદ, વિકળેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, માનવો, વ્યક્તો, જયોતિષ્કો, અને વૈમાનિકાદિ ચૌવીસે દંડકની પદ્ધતિએ ના૨કાદિની ચર્ચા કર્યા પછી ક્રમગત ભવનપતિદેવોની ચર્ચા પણ ભવધારણીય અને ઉત્ત૨ વૈક્રિય સ્વરૂપે કરાશે. તે આ પ્રમાણે. હે ગૌતમ ! અશુ૨કુમારોની ભવધા૨ણીય સ્થિતિ જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ૭ રત્ન પ્રમાણ. ઉત્ત૨ વૈક્રિય જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ યોજન જાણવી. આ પ્રમાણે નાગકુમા૨ સ્તનતકુમા૨, વાયુકુમા૨, વિદ્યુકુમાર, સુવર્ણકુમાર, ઉદયકુમા૨, આદિ દશે પ્રકારના દેવા માટે જાણવું. કેટલાક ઉત્કૃષ્ટ સ્થિત હજા૨યોજનની માને છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પૃથ્વીાયિકૅ માટે : સામાન્ય રીતે પૃથ્વીકાયકો, સૂક્ષ્મપૃથ્વીકાયકો, સૂક્ષ્મઅપર્યાપ્તપૃથ્વીકાયકો, સૂક્ષ્મપર્યાપ્તકો, સામાન્ય રૂપે બાદ૨પૃથ્વીકાયકો, અપર્યાપ્તબાદ૨ અને પર્યાપ્તબાદ૨ પૃથ્વીકાયો. આ શાતે પૃથ્વીકાયકોની જધન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યય ભાગે જાણવી. શંકા :- બન્નેની અવગાહના એક સરખી જ હોય તો જધન્ય અને ઉત્કૃષ્ઠની ભેદ રેખા શા માટે ? જવાબમાં જાણવાનું કે જૈન શાસનની સમયગણત્રી સૂક્ષ્મતમ હોવાથી બીજા ધર્મવાળાઓને માટે સર્વથા અકલ્પનીય રહેલી છે. યર્ધાપ અસંખ્યેય, અસંખ્યય જ હોય છે. તો પણ કેવળજ્ઞાનીની દષ્ટિએ અશાંપેયના પણ અસંખ્યય ભેદ્ય હોવાથી ઉત્કૃષ્ટ અને જધન્યમાં વિરોધ નથી. અશત્ક-કલ્પનાથી આપણે જાણવું હોય તો એક રૂપીઆના સૌ પૈસા છે અને એક પૈસાની શો કોડીઓ છે. તેમાં એકાદ પૃથ્વીકાય જીવની અવગાહના એક પૈસા જેટલી, બીજાની બે પૈસા જેટલી, કોઈની એક કોડી જેટલી બીજા બે કોડી યાવતું એક પૈસા જેટલી કે એક રૂપીઆ જેટલી પણ હોઈ શકે છે. આ પ્રમાણે અસંખ્યયના અસંખ્યય ભાગ સમજી લેવા. Page #351 -------------------------------------------------------------------------- ________________ 30 અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો માટે પણ પૃથ્વીકાયકો પ્રમાણે જ અવગાહના જાણવી અને બધાઓના સામાન્ય, સૂક્ષ્મ પર્યાપ્ત, અપર્યાપ્ત, બાદ૨, પર્યાપ્ત અને અપર્યાપ્ત આંદ સાતે સ્થાનો જાણવા. કેવળ બાદ૨ પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્તોની જધન્યથી અંગુલના અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે હજાર યોજનની અવગાહના જાણવી, તે કેવળ સમુદ્રમાં થયેલા ગોતીર્થ આદિમાં ૨હેલા કમળના ઝાડની નાલની અપેક્ષાએ હજા૨ યોજનથી વધારે છે. શંકા :- યદિ પર્યાપ્ત અને અપર્યાપપ્ત રૂપે • અવગાહના કહેવાતી હોય તો ના૨ક અને અસુરકુમારદ દેવોમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તની ભેદ રેખા શા માટે નહિ ? જવાબમાં જાણવાનું કે તે બધાય લબ્ધ પર્યાપ્તથી, પર્યાપ્ત જ હોય છે માટે તેઓમાં અપર્યાપ્ત લક્ષણનો અભાવ છે અથવા સૂત્રગત વિચિત્ર હોવાથી ના૨ક અને અસુરકુમારોને અપર્યાપ્તમાં ગણ્યા નથી. બે ઈન્દ્રય જીવોની, સામાન્ય, અપર્યાપ્ત અને પર્યાપ્ત આ ત્રણે સ્થાને અવગાહના વિચારવાની છે. કેમ કે બે ઈજયાદ છવો સૂક્ષ્મ હોતા નથી. માટે બે ઈન્દ્રયની બાદ૨ અવગાહના સ્વયંભૂરમણાટ સમુદ્રોમાં થનારા શંખના જીવોની અપેક્ષાએ બા૨ોજનની જાણવી. એટલે કે શંખો Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૭ બાર યોજન જેટલા મોટા પણ હોય છે. તેમાં કેટલાય દેવદત્ત નરશંખો પણ હશે જ. માટે જ કહેવાયું હશે કે – 'पदे पदे निधानानि, योजने रसकुम्पिका । भाग्यहीना न पश्यंति, बहुरत्ना वसुन्धरा ॥ તેઈન્દ્રય જીવોની અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની છે. તે અઢી દ્વીપની બહા૨ જન્મેલા કર્ણશૃંગાલી એટલે જૂ માટે છે. સારાંશ કે, અનન્ત સંસા૨ની અનન્તમાયાને છમસ્થો શી રીતે જાણી શકવાના હતાં. જીવવશેષ અને સ્થાનવિશેષની આ વાત છે. સંસા૨માં અસંખ્ય દ્વીપો, અને સમુદ્રો છે, અનન્ત પર્વતો છે જેમાં નાના પર્વતો, મોટા પર્વતો અને બહુમોટા પર્વતો પણ છે, વનરાજીનો પાર નથી, નદીઓનો પાર નથી. તો તેમાં થનારા જીવોની લંબાઈ, મોટાઈની ખબ૨ ચર્મચક્ષુઓના માલિકોને શી રીતે પડશે ? આપણા ઘર આંગણે કાનખજુરા કે વિંછીઓને જોયા પછી પેપરોમાં તેનાથી પણ ચા૨ ગુણા કાનખજુરા કે વિંછીઓને જોઈએ સાંભળીએ ત્યારે આપણે માનવા પણ તૈયાર નથી હોતા તો પછી ભરતક્ષેત્રનો પ૨૬ યોજનની મર્યાદાવાળો છે અને તેનાથી ચાર કે ચાલીસ ગુણા મોટા ક્ષેત્રોમાં ભયંકર ઝંગળોમાં ચંદ ઈન્દ્રયની અવગાહના ત્રણ ગાઉની શા માટે ન હોઈ શકે ? પ૨જુ આ વાત મિથ્યાદર્શની, મિથ્યાભિમાનીને કે દુ૨ભવ્યને ન સમજાય તો આપણે શું Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ક૨વાના હતાં ત્યારે જ તો આર્ય સમાજના અધિનાયક દયાનન્દ શ૨સ્વતી કહે છે કે જૈનોના ઘ૨માં જૂત્રણ ગાઉમની હોય તો જૈનોનું માથું કેટલા ગાઉનું ? જવાબમાં જાણવાનું કે સાધુવેષ, બહાચારીપણુ કે વિદ્વત્તા આંદમાં કેવળ ચર્મચક્ષુપણુ પણ હોઈ શકે છે અને તેના કારણે ઘણી વાતો સમજવામાં ન આવે અને કેવળજ્ઞાનીનું શાશન હૃદયંગમ ન થાય તે સ્પષ્ટ વાત છે. ચાર ઈન્દ્રયજીવોની અવગાહના ઉત્કૃષ્ટતાથી ચાર ગાઉની છે તે અઢી દ્વીપની બહા૨થનારા ભ્રમ૨ આંદજીવોની અપેક્ષાએ જાણવી. આ પ્રમાણે ના૨ક, અસુ૨કુમા૨, પૃથ્વીકાય અને વિકલૅન્દ્રિય જીવોની ચર્ચા કર્યા પછી પંચેન્દ્રિય તિર્યંચો માટે ના પ્રશ્નો છે અને ઉત્તશે છે. જે સામાન્ય રૂપે ઉત્કૃષ્ટતાથી હજાર યોજન અને જધન્યથી અંગુલનો અાંખ્યય ભાગ સામાન્યથી સમજી લેવાનું છે. આ કારણે ઉત્કૃષ્ટથી અવગાહનાની વાત કરીશું. જલચર, સ્થલચ૨ અને ખેચ૨ આ ત્રણ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના છે. તેમાં મગ૨મચ્છ, માછલા, કાચબા આદ જીવો જલચર કહેવાય છે. ગાય ભેંશ, હાથી, બકાદ જમીન પર ચાલનારા હોવાથી સ્થળચર કહેવાય છે અને કબૂત૨, ગીધ, ચકલા, મોર આદિ છવો આકાશમાં ઉડનારા Page #354 -------------------------------------------------------------------------- ________________ 30 હોવાથી ખેચ૨ જાણવા, તથા શમૂએંમ – ગર્ભધારણ કર્યા વિના જન્મે તે. ગર્ભજ – ગર્ભમાં રહ્યાં પછી જન્મે છે. પર્યાપ્ત – ૨ સ્વયોગ્ય પર્યાપ્તઓ પૂર્ણ કરે તે. અપર્યાપ્ત – પર્યાપ્તઓ પૂર્ણ કર્યા વિના મારે તે. - તેમાં સામાન્યરૂપે જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની: (૧) ઉત્કૃષ્ટ અવગાહના – ૧ હજા૨ યોજન. (૨) • અપર્યાપ્તકોની – અંગુલનો અરાંપેય ભાગ. (૩) " પર્યાપ્તકોની - ૧ હજા૨ યોજના (૪) " ગર્ભજની – ૧ હજા૨ યોજન. (૫) " અપર્યાપ્તકોની – અંગુલનો અશાંપેય ભાગ. (૬) " પર્યાપ્તકોની – ૧ હજા૨ યોજન. (૭) જળચ૨ શમૂમિ – ૧ હજા૨ યોજન. હજાર યોજન પ્રમાણના માછલા ૨સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. નોંધ – પાણીમાં ઉત્પન્ન થનારા આ જીવો પરસ્પર એક બીજાના પ્રાય: કરી ભક્ષ્ય ભક્ષક હોય છે. માટે જ " મના નિ’ ન્યાય પ્રશ્ચંદ્ધિમાં આવ્યો છે. મનુષ્યાવતારમાં દુબુદ્ધિવશ, માયાવશ, સ્વાર્થવશ, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિષયવાસનાવશ બનીને વ્યાપારમાં, વ્યવહારમાં, અસંખ્ય જીવોની હત્યા કરાવનારા, કપડા બનાવવાની મિલો, મશીનો, તેજાબ તથા કોલસાના વ્યાપાશે, કપાઈઓની સાથે વ્યાજના લોભમાં લેવડ-દેવડ કરનારા, વેશ્યાઓ સાથે ધી૨ધા૨ના વ્યાપા૨ ક૨ના૨ા, જંગલોમાં આગ લગાડનારા, જીવતાં ઢોશેના મર્યા પછી તેના ચામડાના વ્યાપારા ક૨નાશ. આદિ ૧૫ કર્માદાનના વ્યાપા૨માં ગળાડુબ ૨હેનારા. માનવોનેતિર્યંચ પંચેન્દ્રિયના અવતારમાં જન્મ લેવો અનિવાર્ય છે. જ્યાં ભક્ષ્ય અને ભક્ષક બની જીવન પૂર્ણ કરવાનું છે. હજા૨ યોજનના શરીરવાળા માછલાઓ બીજા માછલાઓ સાથે રણમેદાને ચઢી લોહી લુહાણ થતાં હશે ત્યારે તેમની વેદનાનો અદાજ લગાવીએ તો કંપારી આવ્યા વિના રહેવાની નથી. માછલાઓ પ્રાય: કરી સાતમી ન૨ક સુધી પણ જઈ શકે છે. તદુલમણ્યનું ઉદાહ૨ણ આપણી જીભ પ૨ જ ૨મે છે. સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચો પણ. ચઉપગા ગાય આદિ પગે ચાલનારા ઉ૨: પરેશાર્પ, શાપ આદ છાતીથી ચાલનારા ભુજ પ૨સર્પ નોળીયા, ખીસકોલી ઔદ હાથથી ચાલનારા. આમાંથી ચા૨પગા સ્થલચર પંચેન્દ્રિય માટે પ્રશ્ન છે. જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટથી Page #356 -------------------------------------------------------------------------- ________________ છ ગાઉ. સંર્માÓમ ચતુષ્પદ ઉત્કૃષ્ટથી ગાઉપૃથક્ત્વ (બે ગાઉથી નવગાઉ સુધીને પૃથક્ક્ત્વ કહેવાય છે.) અપર્યાપ્ત, સં. પંચેન્દ્રિય બન્ને પ્રકારે એટલે જધન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. પર્યાપ્તો ઉત્કૃષ્ટથી ગાઉ પૃથકત્વ. ભાગ. ભાગ. 3११ ગર્ભજ ચતુષ્પદ – ઉત્કૃષ્ટથી છ ગાઉ. - અપર્યાપ્ત – બન્ને પ્રકારે અંગુલનો અસંખ્યાતમો યોજન. પર્યાપ્તો – ઉત્કૃષ્ટથી યોજન પૃથક્ત્વ. ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ ગર્ભજ ઉ૨ર્પાસર્પ અપર્યાપ્તકો – બન્ને રીતે અંગુલનો અસંખ્યાતમાં પર્યાપ્તો - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી યોજનપૃથક્ત્વ. - ગર્ભજ ભૂજરિસર્પ - ઉત્કૃષ્ટથી ગાઉ પૃથ′′. ચર્માÓમ ભૂજરિસર્પ – ' ધનુષપૃથક્ક્ત્વ. અપર્યાપ્તકો બન્ને રીતે અંગુલનો અસંખ્યાતમો ભાગ. પર્યાપ્તકો ઉત્કૃષ્ટથી ધનુષ પ્રમાણ. અને ઉત્કૃષ્ટથી ગાઉ પૃથક્ક્ત્વ. .. 99 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગર્ભજ ખેચ૨ ઉત્કૃષ્ટથી ધનુષપૃથફલ્વ. શમૂએંમ ખેચ૨ - ૨ થી ૯ ધનુષ. ગર્ભજ – ઉત્કૃષ્ટથી ધનુષપૃથફલ્વ. અપર્યાપ્તો - બંનેથી અંગુલના અસંખ્યાતમા ભાગે. પર્યાપ્તકો – ઉત્કૃષ્ટથી ધનુષપ્રમાણ. તિર્યંચ પંચેન્દ્રિયસ્થળચર છ ગાઉનું શરીર, દેવગુરૂ, ઉત્તરકુરૂમાં જન્મેલા હાથીને આશ્રય કરી શમજવું. મનુષ્યો :- જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ તે દેવકુફ ઉત્તરકુરૂમાં જન્મેલા મનુષ્યોની અપેક્ષાએ જાણવા. શભૂમિ મનુષ્યોને માટે બંને રીતે અંગુલનો અસંખ્યાતમા ભાગે. - જીંડલ, પેશાબ, કફ, વમન, ૨ક્ત, વીર્ય, પિત્ત, પરું, એઠવાડ, આદિમાં ઉત્પન્ન થયેલા સંમૃમ જીવો ઉત્કૃષ્ટથી પણ અંગુલના અખાતમા ભાગે છે. અને અપર્યાપ્તરૂપે જ મરે છે. દેવોની અવગાહના : ભવધારણીય અને ઉત્ત૨ વૈક્રિયરૂપે અવગાહના, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ વાણમંત૨ અને જ્યોતિષ્ઠોની, અસુરકુમાશેની જેમ જાણવી. સૌધર્મદેવોની ભગધારણીય અવગાહના સાત શૈક્ત અને ઉત્ત૨ વૈશ્યિથી એક લાખ યોજન. ઈશાન દેવોની સૌધર્મની માફક જાણવી. સન્તકુમાર ઉત્કૃષ્ટથી છ રત્ન. અને માહેન્દ્રદેવલોકની પણ છ જે. બ્રહાલોક અને લાંતકની પાંચ ને. મહાશુક્ર અને સહચાર ની ચાર ને. આનત, પ્રાણત, આ૨ણ, અય્યત આ ચા૨ની ત્રણ નવરૈવેયકની બે . અનુત્તરોની એક શm. આ દેવોને ઉત્તર વૈક્રિય અવગાહના નથી. પ્રમાણાંગુલ એટલે શું ? આત્માંશુલ તથા ઉતજોધાંગુલની ચર્ચા કર્યા પછી ક્રમાગત, પ્રમાણાંગુની ચર્ચા કરતાં સૂત્રકા૨ ફરમાવે છે કે. તા. જે વિં માગુ ? અમાનુજો, પામે... ઉશૈધાંગુલનું પ્રમાણ જે કહેવાઈ ગયું છે, તેનાથી ચારસો ગુણ વધારે પ્રમાણાંગુલ હોય છે અથવા Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ૨મપ્રકષરૂપે પ્રમાણાંગુલ છે. આનાથી વધારે બીજું માપ નથી. અથવા શમસ્ત લોકવ્યવહાર અને રાજયાદ સ્થિતિનાં ઘડવૈયા તથા આ અવસંર્પણીના પ્રથમ રાજા, પ્રથમ મુનિ, પ્રથમ કેવળજ્ઞાની અને પ્રથમ તીર્થંકર પ૨માત્મા શ્રી ઋષભદેવ અથવા ભરત રાજાના અંગુલને પ્રમાણાંગુલ જાણવું. પુણ્યાતશાયી તે ચક્રવર્તીને ૧૪ ૨ત્નો હોય છે. તેમાંથી કાકણી૨ાનું જ્ઞાન શિષ્યને કરાવવા માટે સૌ પ્રથમ તે ૨0ાની વાત ક૨વાની છે. એકે એક ચક્રવર્તીને, આઠ શૌર્વાકનું એક કાકણી ૨ક્ત હોય છે. જે છે, તલાધર્મથી યુકત છે. તેની એક એક કોટિ ઉજ્જૈધાંગુલના વિધ્વંભ પ્રમાણની છે. જે ભગવાન મહાવીરસ્વામીના અર્ધગુલ પ્રમાણની છે. તેનાથી હજા૨ ગુણા વધારે પ્રમાણાંગુલ જાણવું. જે અન્યાન્ય કાળમાં થનારા ચક્રવર્તીઓનું કાકણી ૨ન તુલ્ય જાણવું. ચક્રવર્તી રાજાનું રાજય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા સમુદ્ર અને ઉત્તર દિશાના હિમવાન પર્વતની મર્યાદા સુધીનું છે. શાાંશ કે ત્રણે દિશામાં આવેલા ચામુદ્રની મર્યાદા સુધી અને ઉત્ત૨માં હિમવંત પર્વતની મર્યાદા સુધીનું રાજયસ્થિર હોય છે. આ પ્રમાણે છ ખંડનું સંપૂર્ણ ભારતદેશના રાજયનું પાલન કરનારા ભરત ચક્રવર્તી રાજા શૌ પ્રથમ ચક્રવર્તી થયા છે. આ નામ ઉપ૨થી આ દેશનું નામ ભારત પડ્યું છે. તેના પાંચ ખંડોમાં મલેચ્છો છે અને એક ખંડમાં આર્યો છે. આ છ ખંડોની પ્રજા ચક્રવર્તી રાજાની Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આજ્ઞાને શિરોધાર્ય કરી જીવન યાપન સુખ પૂર્વક પ્રસા૨ કરે છે. તેમની પાસે રહેલું કાકણી ૨જા નું પ્રમાણ – ૪ મધુ૨તૃણફળ પ્રમાણ - ૧ સફેદ શર્ષપ. ૧૬ સર્ષપ – ૧ ધાન્યમાષફળ. ૨ ધાન્યમાષકુળ – ૧ ગુંજ. ૫ ગુંજા પ્રમાણ - ૧ કર્મમાષક. ૧૬ કર્મમાષક પ્રમાણ - ૧ સુવર્ણ. સુવર્ણ એટલે શોનું નહિં પણ માપ છે. આવાં આઠ સુવર્ણોના માપ પ્રમાણ કાકણી ૨ક્ત બને છે. આમાં મધુ૨તૃણફળ, ભરત ચક્રવતીના કાળમાં થનારા સમજવા. તે ૨ાના ચારે દિશામાં ચા૨ અને ઉચ્ચનીચે ૨ મળીને છ તલ હોય છે. અને પ્રત્યેકને ૧૨, અગ્ન એટલે ખૂણા હોય છે અને કાકણી પોતે સોના૨ના એરણ તુલ્ય જાણવી. તેની એક એક કોટિ ઉધાંગુલ જાણવી. કેટલાક ચા૨ અંગુલ પ્રમાણ કાકણી ૨નને માને છે. સત્ય કેવળજ્ઞાની જાણે. આ પ્રમાણાંગુલથી નરકભૂમિના ૨ક્તકાંડો, પાતાલ કળશાઓ, દેવોના ભવનો, તેમના પ્રસ્તશે ના૨કના પ્રસ્તશે, દેતૃવમાનો, ટંક, કુંડ, પર્વત, શિખ૨ વાળા પર્વતો, વિજયો, વર્ષધ૨ પર્વતો, દ્વીપો, સમુદ્રો અને માપવા. એ જ એનું પ્રયોજન છે. નોંધ - દેશની ભૌગોંલક અને ઐતિહારાક Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પોર્રાતિ ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવર્રાર્પણી હોય છે. તેને છ આરા હોય છે. ૪ કોડાકોડી સાગરોપમ-પહેલો આશે. ૩ કોડાકોડી સાગરોપમનો બીજો આશે, ૨ કોડાકોડી સાગરોપમનો ત્રીજો આશે, ૪૨ હજા૨ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમનો ચોથો આશે, ૨૧ હજા૨ વર્ષનો પાંચમો આશે અને ૨૧ હજા૨ વર્ષનો છઠ્ઠો આરો અને અવર્રાર્પણી પૂર્ણ થાય છે. સંસા૨ કોઈનાથી પણ ઉત્પાદ્ય ન હોવાથી અર્નાદિકાળનો છે. એક સમયને માટે પણ સંસારનો માનવ, પશુ, પંખી, કીર્વાદનો નાશ થતો નથી. તેમ તેમને કોઈ ઉત્પન્ન કરી શકતો નથી. સંસા૨ જેવો આજે છે. તેવો જ ભૂતકાળમાં હતો અને ભાવી કાળમાં પણ રહેવાનો. જીવોના કર્મો જૂદા જૂદા હોવાથી હવામાનને લઈ, જીવનધર્મમાં ફે૨ પડે તે સંસારનો સ્વભાવ છે. છતાં સર્વશ્રેષ્ઠ અને સૌને ઉપાદેય માનવધર્મ ક્યારે ય નાશ પામતો નથી. વનસ્પતિ સૃષ્ટિ પણ માનવસમાજના પુણ્ય પાપને આધીન હોવાથી એક સમય તેવો હતો જ્યાં નજ૨ નાખો ત્યાં કલ્પવૃક્ષો જ પ્રચૂરમાત્રામાં દેખાતા હતાં. જેનાથી માનવમાત્ર પોતાની ક્ષુધા-પ્યાસ અને બીજા પણ ખાવાપીવાના પદાર્થોથી પોતાનો નિર્વાહ આરામ પૂર્વક કરી લેતો હતો. સામગ્રી જ એટલી બધી હતી કે, કોઈને પણ સંગ્રહ કરવાની, ચોરી ક૨વાની અથવા બીજાને અંગૂઠો બતાવવાની આવશ્યકતા - Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પણ ન હતી. આવા સમયે જે માનવસમાજ હતો તે યુગ્ગલયાના નામે ઓળખાતો હતો. પહેલો બીજો આ૨ો એટલે સાત કાડાકોડી, સાગરોપમના સમય સુધી યુર્ગાલયા હતા, યુર્ગાલયા પણ આપણા જેવા માનવ જ હોય છે. જેઓ માતાની કુક્ષિમાં ૯ માસ ૨હી તે જન્મતા હતાં સ્તનપાન, ભૂખ-પ્યાસ આદિ પ્રવૃત્તિઓ આપણી જેમ જ હતી, ત્યાં પરિગ્રહનો અભાવ હોવાથી ક્લેશ, કંકાસ, મા૨ફાટ, વૈવિરોધ આદિ દૂષણો તેમના હોતા નથી. માટે ત્યાં કોઈ રાજા હે, સિપાઈ ર્નાહ, વ્યાપા૨ી હિ. તો પછી ગુંડાતત્ત્વ ત્યાં હોય જ શા માટે ? અને ત્રીજો આશે પણ ઘણો ઘણો પૂર્ણ થયો ત્યાં સુધી યુર્ગાલયા હતાં. પણ હવામાન કોઈ કાળે એક સમાન હોતો નથી અને કલ્પવૃક્ષોનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો ગયો. સાવ ઘટતો ગયો. ખાવાપીવાની વસ્તુઓ ઓછી થતી ગઈ. તેના કા૨ણે એટલે ભૂખ ર્રાહ સંતોષાતી હોવાના કા૨ણે કષાયો વધતાં ગયા, ચીજોને સંતાડી દેવાની ભાવના વધતી ગઈ. સમયે સમયે જીભા-જોડી પણ થતી ગઈ. પરિણામે નાભિરાજા (કુળક૨)એ પોતાના પુત્ર ઋષભદેવને રાજા બનાવ્યા. રાજર્નીત ઘડાઈ દંડ્યને દંડની, અને માન્યને માન દેવાની નીતિઓ પણ રચાઈ, ત્યારે સમજાયું કે હવે યુગ્ગલઓનું ર્પારવર્તન કરી તેમને માનવ કર્તવ્યની દિશામાં પરિર્વાર્તત કરી લેવા જોઈએ અને આ રીતે તેમને સમજાવીને, બુઝાવીને ધમકાવીને પણ માનવધર્મની સ્થાપના થતાં પુત્ર Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પુત્રીઓની લગ્નસંસ્થામાં આમૂલચૂલ રિવર્તન ક૨વામાં આવતાં. લગ્નસંસ્થાને ૫૨૫૨ એટલે મા૨ી પુત્રી તમને, તમારી પુત્રી ત્રીજાને, ત્રીજાની પુત્રી ચોથાને...આપવાનું થતાં, સગાસ્નેહી વધતાં ગયા. લેવડદેવડની પણ કલ્પના થતાં યુગ્ગલયાઓમાંથી યૌગ્ગલક વ્યવસ્થાના બદલે માનવકર્મની વ્યવસ્થા સાથે માનવસમાજ હોંશે હોંશે વધતો ગયો. ઋષભદેવ જે તીર્થંક૨ રૂપે અવતર્યા હતાં, ત્રણજ્ઞાનથી યુક્ત હતાં, મોક્ષગામી જીવ હતાં તો પણ માનવસમાજનું કલ્યાણ તેમના જીવનની કળાઓ, શિક્ષણો આદિ આપવામાં પણ માનવસમાજનું કલ્યાણ સમજી તીર્થંકર હોવા છતાં પણ ઋષભદેવે ‘વાહિયાવતિ પ્રજાના હિતને માટે ર્નાપત, કુંભા૨, સુથા૨, લુહા૨, ધોબી આદિની કળાઓનું શિક્ષણ ઋષભદેવે આપ્યું છે. અવર્રાર્પણી કાળ હોવાથી એટલે પડતો કાળ હોવાથી જયાં લેવડ દેવડ હોય છે ત્યાં ધૈર, વિરોધ, લડાઈ, ઝઘડા ઉદ્ભવે છે, વધે છે, વધારાય છે અને મા૨ફાટ પણ થઈ જાય છે અને તેના કારણે દંડીતિ પણ કડક બનાવવી પડે છે. આ પ્રમાણે માનવ સમાજને ધર્માર્મક, વ્યાવહારિક, વ્યાપારિક અને કૌર્ડામ્બક ષ્ટિએ સદ્દ૨ કર્યા પછી અને પોતાના આયુષ્યમાંથી એક લાખ પૂર્વ બાકી ૨હ્યાં ત્યારે, સંસા૨ની માયાનો ત્યાગ કરી ઋષભદેવે નિગ્રન્થ ધર્મનો સ્વીકા૨ કર્યો એટલે દીક્ષાનો માર્ગ સ્વીકાર્યો અને જગત જીવો ઉ૫૨ સર્વથા દ્વિતીય ઉપકાર Page #364 -------------------------------------------------------------------------- ________________ 3१८ કરી, જેની ભવિતવ્યતા પ૨પક્વ થઈ હતી તેમને સંયમ માર્ગ અપનાવ્યો અને લાખો કરોડો જીવોને મોક્ષ માર્ગ બતાવ્યો. ઈત્યાદિ કારણોને લઈ પ્રભુને સ્તવતા કહ્યું કે દેવો, દેવેન્દ્રોથી અર્ચિત હે પ્રભો ! તમે જ સંસારને શમ્યમ્ બુદ્ધિનો બોધ કરાવેલો હોવાથી તમારા સિવાય બીજો કોઈ બુદ્ધદેવ છે જ નહિ. કેમ કે આહા૨ દાન, પાણીદાન, ઔષધદાન, સુવર્ષ કે ગાયદાનો દાવો કરતાં પણ મોહકર્મી આત્માઓને શબુદ્ધનું દાન જ સર્વશ્રેષ્ઠ દાન છે. ત્રણે ભુવનના માનવામાનને આધ્યાત્મિક શાંત દેવાવાળા હોવાથી તમારા સિવાય બીજે શંકર મહાદેવ છે જ નહિ સંતતિ શર’ ભૌતિકવાદપુત્રવાદ, સ્ત્રીવાદ, આદિના આશીર્વાદ દેવા વાળા ઘણા છે. પણ માનવને મિથ્યાત્વના અંધકા૨માંથી સમ્યકત્વના પ્રકાશમાં પાપકર્મોના સેવનથી મૃત્યુના મુખમાં જતાં જીવોને અહિંસાદ અમૃત તત્ત્વોનું પ્રકાશ આપીને જીવોને સુખશાંતિ અને સમાધનો માર્ગ બતાવનાર હોવાથી વસ્તુત: તમે જ શંકર છો અને સંસારની માયા સ્વરૂપ શૃંખલામાં બંધાયેલા ફસાયેલા માનવોને મોક્ષમાર્ગ બતાવના૨ તમારા શિવાય બીજો બ્રહમા કયો ? અર્થાત્ તમે જ બ્રહ્યા છો. સમવસરણમાં ચતુર્મુખે દેશના આપેલી હોવાથી તમે જ ચતુર્મુખવાળા બ્રહ્માજી છો. માટે ત્રણે લોકના માનવ તથા Page #365 -------------------------------------------------------------------------- ________________ 0 દેવ ક૨તાં પણ સ્પષ્ટ છે કે તમારાશિવાય બીજો પુરૂષોત્તમ કોઈ નથી. આ પ્રમાણે આ દેશમાં આધ્યાત્મિકના માર્ગનું નિર્માણ કરી મોક્ષ માર્ગના દ્વાર ખૂલા કર્યા અને નિર્વાણ પામ્યા. ત્યાર પછી થોડા વર્ષોમાં ત્રીજે આશે પૂર્ણ થયો. ચોથો આશે બેઠો. જેમાં અંજતનાથ પ્રભુથી લઈ મહાવીરસ્વામી સુધીનો તેવીશ તીર્થંકશે થયાં. સંસા૨ના માનવોની રસમયે રામયે જયારે પુણ્યકર્મતા ઘટતી જતી હોય ત્યારે, દેશને સંભાળવાની તાકાત ચક્રવર્તીમાં જ હોવા થી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી આ ભારત દેશના સર્વપ્રથમ ચક્રવર્તી થયા. તીર્થંકશે, અને ચક્રવર્તીઓનો જન્મ. ૧૪ સ્વપ્ન સૂચિત હોવાથી તીર્થકરોથી ઉત૨તાં. પુણ્યકર્મી ચક્રવર્તઓ હોય છે. પૂર્વભવમાં શુદેવ (અરિહંત પરમાત્મા) સુગુરૂ (પંચમહાવ્રતધારી મુનિ ભગવંતો) તથા દયાધર્મથી પરિપૂર્ણ જૈનધર્મની અભૂતપૂર્વ આરાધનાના કારણે લાખો, કરોડો, અબજો, સંખ્યાત, અસંખ્યાત જીવોને અભયદાન દેવાના કા૨ણે ન કલ્પી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન કરેલો હોવાથી, તથા પીડિતોની પીડા, દુ:ખીઓના દુ:ખ, દૂર કરવાના કારણે હજાશે, લાખો, કરોડો માનવો મનુષ્યાવતા૨માં કે દેવાવતા૨માં તે ચક્રવર્તીના મિત્રો પ૨મમત્રો બનેલા હોવાથી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ હર સમયે દેવો તેમની સેવામાં ઉર્પાસ્થત જ હોય છે. તેમની પાસેના ૧૪ ૨ત્નો પણ હજારો દેવોથી ષ્ઠિત હોવાના કા૨ણે ૨ાજય વ્યવસ્થામાં ક્યાં ય ગડબડ કેવિશેધ આવતો નથી. ૫૨ક યોજન ૬ કળા (૧ યોજનના ૧૯ ભાગ પૈકી છ ભાગ) પ્રમાણ ભરત ક્ષેત્રને પૂર્વ [શ્ચમમાંસ્થિત વૈતાઢ્ય પર્વત બે વિભાગમાં વિયોજિત કરે છે. છતાં પણ ચક્રવર્તીઓ પોતાના ૨ત્નોના કા૨ણે તે પર્વતની મહાભયંક૨ ર્તામેચા ગુફામાંથી પહેલી પા૨ જઈને પણ ત્યાંના ખંડોને જીતી લે છે. આ પ્રમાણે છ ખંડના પૂર્ણ ભોક્તા ચક્રવર્તી હોય છે. તેમની પાસે સ્થિત દેવ ષ્ઠિત ૨ત્નો કેટલા પ્રભાવશાળી હોય છે તેનું વર્ણન પણ જાણી લઈએ... (૧) ચક્ર૨ન :- ધનુષ પ્રમાણયુક્ત આ ચક્ર શત્રુના મસ્તકને છેદે છે એટલે કે સર્વથા અજેય હોય છે. (૨) છત્રરત્ન :- ધનુષ પ્રમાણયુક્ત આ રત્ન ચક્રવર્તીના હાથનો ૨૫ર્શ થતાં જ બા૨ યોજન વિસ્તૃત થાય છે. (૩) દંડ૨ત્ન :- ધનુષ પ્રમાણ આ ૨ત્ન ખાડા ટેકરાવાળી વિષમ ભૂમિને એક સ૨ખી કરે છે અને જરૂ૨ પડે ત્યારે હજા૨ યોજન ભૂમિ ખોદે છે. છ ખંડ સાધવા માટે આ દંડ ૨ત્નથી સંસારની ભૌગોર્ગોલક સ્થિતિ એક સમાન રહેતી નથી. માટે આવશ્યકતાનુસારે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમુદ્રના અને મોટી નદીઓના પ્રવાહને પણ બદલી નાખવાની ક્ષમતા આ ૨ામાં છે. (૪) ચર્મરત્ન :- બે હાથ પ્રમાણ આ રત્ન જરૂર પડે ત્યારે ચક્રવર્તીના સ્પર્શથી બાર યોજન લાંબુ થાય ફળાદેશમાં સવારે ધાન્ય વાવ્યું હોય તો સાંજે ખાવા લાયક બની જાય છે. (૫) ખગરત્ન :- બત્રીસ આંગળના આ ૨ન વડે ચક્રવર્તી સદૈવ અજેય રહેવા પામે છે. (૬) કાકણીરત્ન :- ચાર આંગળનું આ ઉત્ન વૈતાઢય પર્વતની અને ગુફામાં બન્ને બાજુ પ્રકાશ આપે છે. (૭) મણિરત્ન :- ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળું હોય છે. તેને છત્રરત્નના તંબ ઉપર બાંધવાથી બાર યોજન સુધી પ્રકાશ થાય છે. તથા હાથે કે માથે બાંધ્યું હોય તો સર્વ વ્યાધિઓનો નાશ કરે છે. આ વાતે ૨ત્નો એકેન્દ્રિય જાતિના છે. (૮) પુરોહિત૨ત્ન :- શાંતકર્મ કરનારા છે. (૯/૧૦) અશ્વ અને ગજ ૨ા :- મહા પ્રરાક્રમી હોય છે. (૧૧) શેનાનીરત્ન - ચક્રવર્તીની સહાયતા વિના પણ ગંગા અને રિવધુના ઉપ૨ નીચેના મળી ચા૨ ખંડ જીતે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩ (૧૨) ગૃહપતરા :- ઘરની સઘળી ચિંતા બરાબર રાખનાર છે. (૧૩) વાર્ધકીરત્ન :- મકાનો તથા નદી પરના પુલોને બાંધે છે. (૧૪) સ્ત્રીરત્ન :- ચક્રવતન જ ભોગ્ય આ સ્ત્રી ઉત્ન રૂપવતી હોય છે. ઉપર પ્રમાણેના આ ૨ત્નો એક એક હજા૨ યક્ષોથી અધિષ્ઠત હોય છે. બે હજાર યક્ષો ચક્રવર્તીના બે બાહના રક્ષક છે. એન્જ૨ ૧૬ હજા૨ યક્ષો ચક્રવર્તીના સેવક હોય છે. આ ઉપરાંત બૈરાર્પ, પાંડુક, પિંગલક, સર્વ૨ન, મહાપમ, કાળ, મહાકાળ, માણવક અને મહા શંખ આ નવે નિધાનો પણ ચક્રવર્તીના તાબે હોય છે. આ નિધાનો ઉલ્લેઘાંગુલે આઠ યોજન ઉચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ ૨હેલા હોય છે. ચક્રવર્તી છ ખંડ સાથે ત્યાર પછી તેમની સાથે જ નગરમાં પ્રવેશે છે અને પાતાલભૂમિમાં ૨હે છે. આ પ્રમાણે ચક્રવર્તીઓના ૨નોના કારણે દેશની ભૌગોલિક સ્થિતિ બદલાતી રહેતી હોય છે. - Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કાલ પ્રમાણ: જે પ્રદેશનષ્પા અને વિભાગનષ્પા રૂપે બે પ્રકારે છે. તેમાં એક સમય માટેની જ જેની સ્થિત હોય તે એક રામય રિસ્થતિવાળો. આ પ્રમાણે બે, ત્રણ, દશ યાવતું અસંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કન્ધ પ્રદેશનષ્પન્ન કહેવાય છે. વિભાગનષ્પન્ન કાલ પ્રમાણ આ પ્રમાણે છે. શમય, આવલિકા, મુહર્ત, દિવસ, અહોરાત, પક્ષક્ષ (પખવાડિયું) માસ, સંવા૨, યુગ, પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલ પરાવર્તન ના જે ભાગો છે. તે જ પ્રદેશોછે. તેથી ઉત્પન્ન થતો, એકસમયની સ્થિતિવાળાથી લઈ અસંખ્યાત સુધી જાણવું. આનાથી આગળ પુદ્ગલોની એકરૂપમાં સ્થિતિ હોતી નથી. આવલકા આદિ જે કાલ પ્રમાણ છે તે વિભાગનષ્પા છે. સમય એટલે શું ? . સૂક્ષ્માતિ સૂક્ષ્મ વસ્તુનો જ્ઞાતા જૈનશાશન હોવાથી, કાલની મર્યાદાને છેલ્લામાં છેલ્લી મર્યાદા સુધી લઈ જવા માંગે છે. તેમાં પણ સમય કોને કહેવાય ? તે વાત સૂત્રકાર પોતે જ ફ૨માવે છે. કેવળ વ્યવહાર અથવા ચામડાની આંખવાળા પંડિતો એક મિનિટને કે એક સેકંડને પણ સમયના નામે ઓળખાવે છે. પ૨સ્તુ જૈનશાશન પ્રમાણે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ખે રાય કહી શકાતો નથી. માટે અત્યન્ત વિસ્તૃત અને વિશદ ચર્ચાથી સમય શું હોઈ શકે ? તેની સમજણ ઉદાહ૨ણના માધ્યમથી આ પ્રમાણે આવે છે. હૃષ્ટ-પુષ્ટ, સત્યુગમાં જન્મેલો, નિરોગ, સ્થિર હાથવાળો, બાહુની તાકાતવાળો, રોજ વ્યાયામ કરનાશે, અત્યન્ત દઢ શરીરવાળો, પોતાના કાર્યમાં સાવધાન, કાપડને ફાડવાની આવડત વાળો, વિચારપૂર્વક કામ ક૨નાશે, મેધાવી, નિપુણ, ચતુ૨, યુવાન દ૨જીના છોકરાના હાથમાં એક સાડી આપીએ અને આંખના પલકારે જ એક હાથ જેટલી સાડીને ફાડી નાખે. તો, શું હે ભગવંત ! આને એક સમય કહેવાંશે ? અર્થાત્ એક જ સમયમાં તેણે શાડી ફાડી નાખી એમ કહેવામાં વાંધો શું છે ? જવાબમાં ભગવંતે કહ્યું, 'હે ગૌતમ ! આખી દુનિયાની નજ૨ સામે ભલે તે દ૨જીના છોકરાએ એક જ ઝપાટામાં સાડી હાડી, પણ તેના ઉપ૨ના એક દોશને હાડ્યા વિના તેના નીચેના ઘેરા શી રીતે હાડશે ? માટે ઉપ૨ના દોરાને ફાટવાનો સમય જુદો અને નીચેનો કાલ જૂદો શ્રમજવો. ત્યારે શું જે સમય ઉપરનો દેશે તૂટટ્યો તેને જ સમય માની લેવાનું ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, 'હે ગૌતમ ! તેને પણ સમય ન કહેવાય. કેમ કે ઉપ૨ના એક દોરામાં પણ સંખ્યાત સંખ્યાના તંતુઓ ગોઠવાયેલા છે. તેમાં ઉપ૨નો રેસો છેદાય નહિ ત્યાં સુધી નીચેનો રેસો શી રીતે છેદાશે ? ત્યારે શું ઉપરલો રેસો Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬ છેદાયો તેને જ સમય માની લઈએ. ભગવતે કહ્યું કે, એક રેશામાં પણ અનન્ત પો ૨હેલા જોવાય છે. માટે ઉપરનો પક્સ જે સૂક્ષ્મ હોય છે તે ન છેદાય ત્યાં સુધી નીચેનો પક્સ છેદાતો નથી, માટે તેનાથી પણ શમય સૂક્ષમત૨ છે. તેથી શૌથી ઉપરનો પદ્મનો જે છેદનકાલ છે તેના કરતાં પણ 'एत्तोविणं, सुहुमतराए समये' આ સમયનો વિભાગ થઈ શકતો નથી. એટલે કે શમય છેલ્લામાં છેલ્લો નિરંશકાલ છે. જેને અદ્ધા કહેવાય છે. કોષ્ટક આવા અસંખ્ય સમય સંખ્યાત આવલકા સંખ્યાત આવલિકા - ૧ આવલિકા. – ૧ ઉચ્છવાશ. - ૧ નિશ્વાસ. જે વૃદ્ધ, શેગી ન હોય અને યુવાન હોય તેનો શ્વાસોશ્વાસ, ૧ પ્રાણ. ૭ પ્રાણ ૭ સ્ટોક ૭૭ લવ – ૧ સ્તોક, – ૧ લવ. - ૧ મુહૂર્ત. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ૩૭૭૩ ઉચ્છવાસ ૩૦ મુહૂર્ત ૧૫ દિવસરાત ૨ પક્ષ ૨ માસ ૩ ઋતુ ૨ અયન ૫ વર્ષ ૨૦ યુગ દાશો વર્ષ ૮૪ લાખ વર્ષ ૮૪ લાખ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વ ૮૪ લાખ ત્રુટિતાંગ ૮૪ લાખ ત્રુટિત ૮૪ લાખ અટડાંગ ૮૪ લાખ અડદ - ૧ મુહૂર્ત. - ૧ દિવસરાત. ૧ પક્ષ. – ૧ માસ. ૧ ઋતુ. ૧ અયન. - ૧ વર્ષ. - ૧ યુગ. - ૧૦૦ વર્ષ. - ૧ હજા૨ વર્ષ. - ૧ પૂર્વાગ. - ૧ પૂર્વ. - ૧ ત્રુટિતાંગ. - ૧ ત્રુટિત. – ૧ અટડાંગ. – ૧ અડદ. - ૧ અવવાંગ. – ૧ અવવ. - ૧ હહુકાંગ. – ૧ હ૭ક. - ૧ ઉત્પલાંગ. – ૧ ઉત્પલ. - ૧ પધ્રાંગ. " અવવાંગ " '' અવવ હહુકાંગ ઉત્પલાંગ ઉપલ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ " " " પડ્યાંગ - ૧ પદ્મ. " પદ્મ - ૧ નલનાંગ. " નલનાંગ - ૧ નંલન. " નયન - ૧ અચ્છનશિંગ. " " અચ્છનિકુરાંગ - ૧ અયુતાંગ. "" અયુતાંગ - ૧ અયુત. અયુત – ૧ પ્રયુતાંગ. પ્રયુતાંગ – ૧ પ્રયુગ. " " પ્રયુગ - ૧ નયુતાંગ. નયુતાંગ - ૧ નયુત. " " નયુત - ૧ ચૂલકાંગ. "ચૂલકાંગ – ૧ ચૂલિકા. "" ચૂલિકા - ૧ શીર્ષપ્રહેલિકાંગ " " શીર્ષપ્રહેલિકાંગ - ૧ શીર્ષપ્રહેલિકા. અહિં શુધી ગણિતનો વિષય છે. આગળ નથી માટે ઉપમાઓથી સમજવાનું છે. ' શીર્ષપ્રહેલિકા સુધીમાં વર્ષોની સંખ્યા આંકડામાં જાણકાર પાસેથી જાણી લેવી. ઔપમિક કાલ ભૂતકાલ અને ભવિષ્યકાલ અનર્વાધ હોવાથી કેટલીક વાતોને સંખ્યામાં ગણી શકવા જેટલી ક્ષમતા હોતી નથી. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ત્યારે તેને જણાવવા માટે ઉપમાનો આશ્રય લેવો અંનવાર્ય છે. દેવો તથા નારકોની આયુષ્યમર્યાદા, તથા બાંઘેલા કર્મો આત્માના પ્રદેશો સાથે કેટલી મર્યાદામાં રહેશે ? ઈત્યાદિ પ્રશાંગોને કહેવા માટે સંખ્યાવાચક શબ્દો જયારે કોઈની પાસે પણ નથી હોતા ત્યારે શિષ્યોને ૨ામજાવવા માટે ઉપમા આપીને તે વાત શમાવવી પડશે, કેમ કે સંખ્યાની ગણત્રી શીર્ષપ્રહેલિકામાં સમાપ્ત થઈ જાય છે. માટે ઉપમાથી બનેલું હોય તે ઔપમક છે. જ્ઞાનતિશય વિનાના આપણા જેવાઓ ઉપમા વિના કાલની મર્યાદાને ગ્રહણ કરી શકવા માટે સમર્થ નથી. પલ્યોપમ અને સાગરોપમ રૂપે ઔપમક બે પ્રકારે છે. આગળ કહેવાશે તેવા ધાન્ય માપવાના પલ્યની ઉપમા જેમાં દેખાય તેને પલ્યોપમ કહેવાય છે તથા સાગર (સમુદ્ર) ની ઉપમાને સાર્થક કરતો સાગરોપમ નામે બીજો ભેદ છે. - ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ રૂપે પલ્યોપમના ત્રણ ભેદ છે. તેવી રીતે ઉદ્ધા શાગરોપમ, અદ્ધાસાગરોપમ અને ક્ષેત્રસાગરોપમના પણ ત્રણ ભેદ છે. આગળ કહેવાશે તે વાતાગ્રોનો, તેના ખંડોનો પ્રત સમય તે ખાડામાંથી ઉદ્ધ૨ણ, અપહ૨ણ એટલે બહા૨ કાઢવો તે ઉદ્ધાર પલ્યોપમ છે. અને શો શો વર્ષે બહા૨ કાઢવો તે અદ્ધાપલ્યોપમ છે. તેવી રીતે ક્ષેત્રપલ્યોપમ પણ જાણવો. Page #375 -------------------------------------------------------------------------- ________________ 330 ઉદ્વા૨પલ્યોપમ એટલે ? આ સૂક્ષ્મ તથા વ્યાવર્ણાક રૂપે આના બે ભેદ છે. તેમાં સૂક્ષ્મની વાત પછી કરીશું, પણ તેને સા૨ી ૨ીતે સમજવા માટે સૌ પ્રથમ વ્યાવર્ધારકની વાત ક૨વી ઠીક રહેશે. સંસા૨માં ઘણી વા૨ અનુભવાય છે કે, ચર્ચાપ આ વાતનું ખાસ પ્રયોજન નથી તો પણ તેને એટલા માટે સમજવાની જરૂ છે જેથી આવશ્યક અને પ્રયોજનવાળી વાતને સમજવામાં વા૨ લાગતી નથી. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગૃહ્યમાન હોવાથી યર્થાસ્થત બાળો અખંડિત અગ્રભાગો જ વ્યવહારોપયોગમાં આવતા હોવાથી વ્યાવહારિક કહેવાય છે. તે આ પ્રમાણે. ધાન્ય માપવાના પલ્ય જેવું ગોલ, ઉત્સેધાગુલથી નિષ્પન્ન એક યોજન લંબાઈ, એક યોજન પળોહાઈ, અને એક યોજન ઉંડાઈ અને કંઈક ન્યૂન એક યોજનનો છઠ્ઠો ભાગ વધારે ત્રણ યોજન ર્પાધિવાળા ખાડામાં એક, બે, ત્રણથી લઈ સાત રાત સુધીના વાલાગ્રોને તે ખાડામાં ઠાંસી ઠાંસીને તેવી રીતે ભ૨વામાં આવે, જેમાં ગ્ન અને વાયુ પણ પ્રવેશી શકે હેિ. કોઈ જાતનો સડો લાગવા ન પામે. તેવી રીતે વાલાગ્રોથી ભરેલા ખાડામાંથી એક એક સમયે એક એક વાતાગ્રને બહા૨ કાઢતાં, જેટલા સમયે ખાડો સર્વથા ખાલી થાય એટલે કે, તેમાં એક પણ વાલાત્ર રહેવા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ન પામે. તેટલી કાલમર્યાદાને ઉદ્ધા૨પલ્યોપમ કહેવામાં આવે છે. તેવા દશ કરોડને દશ કરોડથી ગુણતા ઉદ્ધા૨સાગરોપમ કહેવાશે. શિષ્ય પોતાના ગુરૂને પૂછે છે કે, આવી રીતના વ્યાવહા૨ક પલ્યોપમ સાગરોપમનું પ્રયોજન શું છે ? જવાબમાં કહેવાયું કે, આનું પ્રયોજન કંઈ પણ નથી. તો પછી તેનો ઉપન્યાસ નિરર્થક થયો કહેવાશે ? જવાબમાં જાણવાનું કે - બાદ૨ની પ્રરૂપણા વિના સૂક્ષ્મ પલ્યોપમ જાણી શકાય નહિ માટે ચૂમની જાણકારી સ૨ળ બને તે માટે વ્યાવહા૨ક કરી હોવાથી સાર્થક છે. સૂમ ઉદ્ધરપલ્યોપમ... વ્યાવહારિકમાં સહજ રૂપે વાલા2ો જે લીધા છે તેના તેવા લાગ્રના અસંખ્યય ટૂકડા કર્યા પછી તે ખાડામાં ભ૨વાના છે. તે ટૂકડાને વિશુદ્ધ ચક્ષુદર્શની જ જોઈ શકે છે. છતાં પણ તેનું પ્રમાણ બતલાવતા કહ્યું કે – તેનો અસંખ્યય ભાગ પણ સૂક્ષ્મ પનક (લીલકૂલ)ના શરીરની અવગાહના કરતાં પણ અસંખ્યયગુણ છે. તે લંબાઈ, ઉંડાઈ અને ચૌડાઈ વાળા ખાડામાં તે વાલા2ોના ખંડો ભ૨વા અને સમયે સમયે તેનો ઉદ્ધાર કરવો તે સૂક્ષ્મ ઉદ્ધા૨પલ્યોપમ કહેવાય છે. ૧૦ કોડાકોડી પલ્યોપમને એક સૂક્ષમ સાગરોપમ જાણવો, એનો માપ ૨૫ કોડાકોડી પલ્યોપમ = શા સાગરોપમ દ્વીપ, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમુદ્રોની સંખ્યાની ગણના આ પલ્યોપમથી થાય છે. જે ૨૫ કોડાકોડી પલ્યોપમ પ્રમાણ છે. અધ્યાપલ્યોપમ... - સૂક્ષ્મ અને વ્યાવહારિક રૂપે બે પ્રકારે છે. પૂર્વોકત પ્રકારે, એક એક યોજન પ્રમાણ લાંબા ઉંડા અને પહોળા ખાડામાં તે વાલાઝો ભ૨વા, ઠાંસી ઠાંસીને ભરવા અને શો શો વર્ષે એક એક વાસાગ્ર બહાર કાઢવો જેટલો સમય લાગે તે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ કહેવાય છે અને દશ કોડાકોડી પલ્યોપમનો એક અદ્ધા સાગરોપમ છે. સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ માટે તે વાલાગનો અાંપેય ભાગ લેવો અને તેને શો સો વર્ષબહાર કાઢવો. તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ છે. ૧૦ કોડાકોડીનો સાગરોપમ કહેવાશે. ૧૦ કોડાકોડી ૨૧મ અદ્ધાપલ્યોપમ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. આ અદ્ધાપલ્યોપમ કે સાગરોપમનું પ્રયોજન ના૨ક, દેવ, મનુષ્ય અને તિર્યંચ જીવાત્માઓના આયુષ્યનો નિર્ણય કરવાનું છે. અર્થાત્ ના૨ક દેવોના 33, સાગરોપમ કંઈ રીતે લેવા તેનો નિર્ણય આ અદ્ધાપલ્યોપમ આપે છે. સૂત્રકાર જ ફ૨માવે છે કે, ચારે ગતના જીવોના આયુષ્યનો નિર્ણય અદ્ધા પલ્યોપમ કે સાગરોપમથી ક૨વાનો છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ૨૪ દંડકની પદ્ધતિએજીવોના આયુષ્યની ચર્ચા કરાય છે. તેમાં સૌ પ્રથમ નારકોની ચર્ચા છે જધન્ય એટલે છેલ્લામાં છેલ્લી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે આયુષ્યની મર્યાદા કેટલી ? જેનાથી નાકાદિ ભાવોમાં ૨હેવાય, એટલે કે આયુષ્યકર્મના અનુભવની પરિણતિ થાય તેને સ્થિતિ કહેવામાં આવી છે. યદ્યપિ આયુષ્ય કર્મના બંધનથી નિર્જરાકાલ સુધીની સામાન્ય રૂપે કર્મશાસ્ત્રોમાં સ્થિતિ કહેવાઈ ગઈ છે, તો પણ આયુષ્યકર્મોનો પુગલોનો અનુભવ કરવો તે જીવત છે. શાસ્ત્રકારોને પણ દશ હજાર વર્ષ આદિની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે જ ઈષ્ટ છે. અન્યથા ન૨કર્ણાતમાં આવતાં પહેલાના ભવમાં, જેટલો કાલા જીવ રહે તો કંઈક વધારે દશ હજા૨ની મર્યાદા કહી હોત. પ૨જુ વધારે શબ્દનો પ્રયોગ કર્યા વિના દશ હજા૨ વર્ષ કહ્યાં છે માટે ન૨કગતિને પ્રાપ્ત થતાં જીવોના પ્રથમ સમયથી જ ના૨કાયુષ્યનો જે અનુભવાલ છે તેને સ્થિતિ જાણવી. મતલબ કે ગત નામ કર્મના કારણે ન૨કગતિમાં ઉત્પન થનાશેજીવ તેલમયથી જ આયુષ્ય કર્મનો અનુભવ કરે છે. સાતે નરકભૂમિની આયુષ્ય સ્થિતિ. સામાન્ય રૂપે દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩, સાગરોપમની છે. ૨ત્નપ્રભાના નામની પ્રથમ નરકની જધન્ય સ્થિત Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે અપર્યાપ્ત (કરણ અપર્યાપ્તની અપેક્ષાયે) પ્રથમ નારકોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની છે. તે પછી તે જીવ પર્યાપ્તત્વને પામે છે. પર્યાપ્ત નારકો જપથ્થી અન્તમુહૂર્ત અલ્પ દશ હજા૨ વર્ષ અને ઉત્કૃષથી અત્તમુહૂર્ત અલ્પ, ૧ સાગરોપમની જાણવી. બીજી શર્કરપ્રભા, જધન્ય, ૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ, ૩ સાગરોપમ. વાલુકાપ્રભા, જધન્યથી ૩ સાગશેપમ, ઉત્કૃષ્ટ, ૭ સાગશેપમ. પંકપ્રભા, જધન્યથી, ૩ સાગશેપમ, ઉત્કૃષ્ટથી ૧૦ સાગશેપમ. . ધૂમપ્રભા, જધન્યથી ૧૦ સાગરોપમાં ઉત્કૃષ્ટથી ૧૭ સાગરોપમ. તમ:પ્રભા, જધન્યથી ૧૭ સાગશેપમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમ. તમસ્તમા, જધન્યથી ૨૨ સાગરોપમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ. અપર્યાપ્તોનો અન્તમુહર્ત કાલ જાણવો, સામાન્ય રૂપે અપર્યાપ્તોના કાલને બાદ કરી જેરિસ્થતિ૨હે તે પર્યાપ્તકોની Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ જણવી. ના૨ક, દેવ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યો, કરણ અપેક્ષાએ અપર્યાપ્ત હોવા છતાં લબ્ધપર્યાપ્તને લઈ પર્યાજ માનવાના છે, શેષ જીવો લબ્ધથી પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. અસુકુમાશદિને માટે આયુષ્યસ્થીત. જધન્યથી દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ કંઈ વધારે સાગરોપમ. | દેવીઓ ઉત્કૃષ્ટ ૪ પલ્યોપમ. નાગકુમાર. જધન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ કંઈક અલ્પ બે પલ્યોપમ. દેવીઓ કંઈક ઓછા ૧ પલ્યોપમ. આ પ્રમાણે સ્તનત સુધીના દેવોની આયુષ્યસ્થિત જાણવી. પૃથ્વીકાયકો માટે - પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂયમપૃથ્વીકાય તથા બાદ૨ અપર્યાપ્તક પૃથ્વીકાયકો, જધન્ય અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્તની આયુષ્ય મર્યાદ છે. - બાદ૨ પર્યાપ્ત પૃથ્વીકાયિકો જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષની સ્થિતિ વાળા છે. અપકાયો, પર્યાપ્તક, અપર્યાપ્તક સૂક્ષ્મઅપૂકાયો અને બાદ૨ અપર્યાપ્તક અપૂકાયકોની જધન્ય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત આયુસ્થતિ છે. જયારે Page #381 -------------------------------------------------------------------------- ________________ 339 બાદ૨ પર્યાપ્તકોની જધન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથ સાત હજા૨ વર્ષની તેજસ્કર્ણાયક (તેઉકાય) પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય બાદ૨ અપર્યાપ્ત તેઉકાય જધન્ય, ઉત્કૃષ્ટથી અંતમુહૂíર્થાત બાદ૨. પર્યાપ્ત તેઉક્ય જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ત્રણ અહો૨ાત. વાયુકર્તાકો સૂક્ષ્મ પર્યાપ્ત અપર્યાપ્ત અને બાદ૨ અપર્યાપ્તકેની ધન્ય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત બાદ પર્યાપ્તક વાયુર્કાયકોની જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ હાર વર્ષની. વનસ્પતિકાયિક: સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત અને બદ૨ પર્યાપ્ત, અપર્યાપ્ત સાધા૨ણ વનસ્પતિકાય, બા૨ અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય પ્રત્યેક વનતિકાયની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂત સ્થિત અને આર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિન્ત જઘન્યથી અંતમુર્હુત ચને ઉત્કૃષ્ટથી દશ હજા૨ વર્ષ છે.. બેઈન્દ્રિય :- ધન્યથી અન્ત મુર્હુતની ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની છે. અપર્યાપ્તક બેન્દ્રિય જધન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટ થી અન્ત મુર્હુતકમ ૧૨ વર્ષની છે. તેઈન્દ્રિય :- જઘન્યથી અન્ત મુર્હુત ઉત્કૃષ્ટથી ૪૯ અહોરાતની અપર્યાપ્ત તેઈન્દ્રિયની બંને રીતે અન્ત મુર્હુતની પર્યાપ્ત તેઈન્દ્રિય જઘન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટથી Page #382 -------------------------------------------------------------------------- ________________ અન્તમુર્હુત કમ. ૪૯ દિવસની. ચતુરિન્દ્રિય :- જધન્યથી અન્ત મુર્હુત પર્યાપ્તકોની બન્ને રીતે અન્તમુર્હુત પર્યાપ્તકોની જધન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટથી અન્તમુર્હુત કમ છમાસની. પંચેન્દ્રિય તિર્યંચોની :- જધન્યથી અન્તમુર્હુત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની આયુષ્ય મર્યાદા છે. જલચર તિર્યંચોની જધન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોર્પોટ એટલે એક કોડ પૂર્વની જા૨વી. સંમૂચ્છિમ જલચર:- જધન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વ. અપર્યાપ્તકોની બન્ને પ્રકારે અન્તમુર્હુતની જાણવી. અને ઉત્કૃષ્ટથી અન્તમુર્હુત કમ એક કરોડ વર્ષની. જધન્ય ઉત્કઽષ્ટ ગર્ભજ જલચ૨ પર્યાપ્ત ગર્ભજ અપર્યાપ્ત સÍચ્છમ જલચર પર્યાપ્ત ૩૩૭ અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્ત અપર્યાપ્ત 9. .. અંતમુર્હુત પૂર્વ ક્રોડ વર્ષ અંતમુર્હુત ૧ પૂર્વક્રૉડ પર્વ અંતમુર્હુત ત્રણ પલ્યોપમ અંતમુર્હુત Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : ૮૪ હજાર વર્ષ : : અંત મુહૂત ૧ પૂર્વકોડ વર્ષ : અંતમુહૂત પ૩ હજા૨ વર્ષ : રામુએંમ ચતુષ્પદ પર્યાપ્ત " અપર્યાપ્ત ગર્ભજ ઉરૂપરિસર્પ પર્યાપ્ત " અપર્યાપ્ત શમ્મુ ઉપરશુર્પ પર્યાપ્ત " અપર્યાપ્ત ગર્ભજ ભુજપરાર્પ પર્યાપ્ત " અપર્યાપ્ત શમ્મુ. ભુજપરાર્ધ પર્યાપ્ત " અપર્યાપ્ત ગર્ભજ ખેચ૨ પર્યાપ્ત : અંતમુક્ત ૧ પૂર્વ ફ્રોડ વર્ષ : : અંતમુહૂત ૪૨ હજા૨ વર્ષ : : : : એક પલ્યોપમનો અરબંખ્યાનમો ભાગ અંતમુહૂત ૭૨ હજા૨ વર્ષ અંતમુહુત " અપર્યાપ્ત શમ્મુ. ખેચ૨ પર્યાપ્ત " અપર્યાપ્ત : ગર્ભજ ખેચ૨ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પર્યાપ્ત ખેચર ઉત્કૃષ્ટથી અન્તમુર્હત કમ એક પલ્યોપમ અરાંખ્યાતમો Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ભાગ સર્વત્ર અપર્યાપ્તકોની અન્તમુહૂત જાણવી. અપર્યાપ્તમાંથી પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અન્ત મુર્હત કમ જાણવી. હે પ્રભો ! મનુષ્યોની આયુષ્યસ્થતિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! જધન્યથી અન્ત મ્હૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ જેટલી છે. સંમૂએંમ મનુષ્યોની બન્ને પ્રકારે અન્ત મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તની ઉત્કૃષ્ટસ્થતિ જયાં અંતર્મુહૂર્ત ન્યૂળ જણાવી છે તે કરણ પર્યાપ્તની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી. અપર્યાપ્ત મનુષ્ય બન્ને રીતે અન્તર્મુહૂર્તસ્થતિવાળા છે અને પર્યાપ્ત મનુષ્યો જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યુન ત્રણ પલ્યોપમ સ્થિતિવાળા છે. વાનમન્ત૨ (વાણવ્યંત૨) દેવો જધન્યથી દશ હજા૨ વર્ષ અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ જાણવી. વાનમન્ત દેવીઓ જધન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૦| પલ્યોપમ જાણવી. જયોતિષ જધન્ય સ્થિતિ પ્યોપમનો આઠમો ભાગ (૧/૮ પલ્યોપમ). જયોતિષદેવીઓ જધન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ વધારે on પલ્યોપમ જાણવી. Page #385 -------------------------------------------------------------------------- ________________ 3xo ચન્દ્રવિમાનોના દેવોની જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ વધારે પલ્યોપમની. ચન્દ્રવિમાનના દેવીઓ જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ વધારે અર્ધ પલ્યોપમની. સૂર્યવિમાન દેવ, જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી એક હજા૨ વર્ષ અંધક એક પલ્યોપમ. - સૂર્યવિમાનની દેવીઓ જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષ વધારે on પલ્યોપમ. ગ્રહદેવો જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ. ગ્રહદેવીઓ જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી મા પલ્યોપમ. નક્ષત્રદેવો જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ. ઉત્કૃષ્ટથી olી પલ્યોપમ. નક્ષત્રદેવીઓ જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ. ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમનો ચોથો ભાગ. તારાદેવો જધન્યથી કંઈક વધારે પલ્યોપમનો આઠમો ભાગ. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો ચોથો ભાગ. તારાદેવીઓ જધન્યથી પલ્યોપમનો આઠમો ભાગ. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમનો આઠમો ભાગ. વૈમાનિક દેવો જધન્યથી એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ. "દેવીઓ જધન્યથી પલ્યોપમ જેટલી. ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમ. ૧. શીધર્મદેવો જધન્યથી એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી બે સાગરોપમ. પરિગૃહીત દેવીઓ જધન્યથી એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ. અપરિગૃહીત દેવીઓ જધન્યથી એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી પચાશ પલ્યોપમ. ૨. ઈશાનદેવો જઘન્યથી કંઈક વધારે પલ્યોપમ. ઉત્કૃષ્ટથી કંઈક વધારે બે સાગશેપમ. પરિગૃહીત દેવીઓ જધન્યથી કંઈક વધારે એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી ૯ પલ્યોપમ. અપરિગૃહીત દેવીઓ જધન્યથી કંઈક વધારે એક પલ્યોપમ. ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમ. ૩. શનકુમારદેવો જધન્યથી ૨ સાગરોપમ. ઉત્કૃષ્ટથી ૭ સાગશેપમ. Page #387 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૨ ૪. માહેન્દ્રદેવો જધન્યથી કંઈક વધારે ૨ સાગરોપમ. ઉત્કૃષ્ટથી કંઈક વધારે ૭ સાગરોપમ. ૫. બ્રહાલોકદેવો જધન્યથી ૭ સાગરોપમ. ઉત્કૃષ્ટથી ૧૦ સાગરોપમ. ૬. લાન્તક જધન્યથી " ". ઉત્કૃષ્ટથી ૧૪ સાગશેપમ. ૭. મહાશુક્રદેવ જધન્યથી " ". - ઉત્કૃષ્ટથી ૧૭ સાગરોપમ. ૮. શહચારદેવ જધન્યથી "". ઉત્કૃષ્ટથી ૧૮ શાગશેપમ. ૯. આનતદેવ જઘન્યથી " ". ઉત્કૃષ્ટથી ૧૯ સાગશેપમ. ૧૦. પ્રાણતદેવ જધન્યથી " ". ઉત્કૃષ્ટથી ૨૦ સાગરોપમ. ૧૧. આણદેવ જઘન્યથી " ". ઉત્કૃષ્ટથી ૨૧ સાગશેપમ. ૧૨. અશ્રુતદેવ જધન્યથી " ". ઉત્કૃષ્ટથી ૨૨ સાગરોપમ. આ પ્રમાણે નવરૈવેયક જધન્ય અને ઉત્કૃષ્ટથી ૧-૧ સાગરોપમ વધારતાં જધન્યથી 30 સાગરોપમ અને Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ઉત્કૃષ્ટથી ૩૧ સાગરોપમ થશે. વિજય, વૈજયંત, જયંત અને અપશકિતમાં આ ચારે દેવલોકની જધન્યસ્થતિ ૩૧ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. જયારે સર્વાથ સિદ્ધ વિમાનમાં જધન્ય અને ઉત્કૃષ્ટ રૂપે ૩૩ સાગરોપમની જાણવી. બધા ય દેવો અપર્યાપ્ત અવસ્થામાંથી નિયમ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરશે. ક્ષેત્ર પલ્યોપમ શપ્રયોજન અદ્ધાપલ્યોપમની ચર્ચા પૂર્ણ થઈ છે, હવે વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને ક્ષેત્ર સાગરોપમની વાત ક૨વાની છે. એક યોજન લંબાઈ, ઉડાઈ અને પહોળાઈ વાળા ખાડામાં એક, બે, ત્રણ યાવતું સાત દિવસના વાળાગ્રો, ઠાંસી ઠાંસીને ભરવાં, જેમાં અને કે વાયુનો પણ પ્રવેશ અશકય બને. તે પલ્યના આકાશ પ્રદેશોને વ્યાપ્ત થયેલા વાળાગ્રોને એક એક સમયે બહાર કાડવા તે જેટલા સમયમાં પૂર્ણ થાય તે ક્ષેત્ર પલ્યોપમ છે. ૧૦, કોડાકોડીથી ગુણતાં ૧ વાગશેપમ થાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ માટે જાણવાનું કે ખાડાના આકાશ પ્રદેશો સાથે પૃષ્ટ અસ્પષ્ટ વાળાગ્રો લેવા તે પણ તેના અસંખ્ય ટૂકડા લેવા. આકાશપ્રદેશ ચૂક્ષ્મ હોવાથી વાળાગ્રોથી પૃષ્ટ પણ હોઈ શકે અને અસ્પૃષ્ટ પણ હોઈ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શકે છે. શંકા :- ઠાંસી ઠાંસીને વાળાગ્રો ભરેલા હોય ત્યારે આકાશ પ્રદેશથી અસ્કૃષ્ટ કંઈ રીતે હોઈ શકે ? જવાબમાં જાણવાનું કે જેમ એક કોઠામાં, મોટા મોટા કોળાઓ પૂર્ણ રૂપે ભરી દીધેલા હોય તે સમયે સૌ કોઈને લાગે કે કોઠો પૂર્ણ રૂપે ભરેલો છે. પણ જાણવાનું કે કોળા મોટા આકારે હોવાથી એક અને બીજા કોળાની વચ્ચે ઘણી જગ્યા અવકાશવાળી હોવાથી તેમાં બીજોરા નાખવામાં આવે તો પણ બે, ત્રણ, ચાર, પાંચ કોળાઓના પોલાણમાં જે જગ્યા ૨હેલી છે. તેમાં બીજોરા સમાઈ શકે છે. બીજા પણ મોટા હોય છે. તેના પોલાણમાં વિલ્વો, તેનાથી નાના બોર, રા૨શવ, છેવટે ગંગા નદીની બારીક રેત પણ નાખીએ તો પણ કોળાઓથી અપૃષ્ટ ૨હેલા આકાશ પ્રદેશોમાં બંધાય રામાઈ જાય છે. તેવી રીતે આકાશ પ્રદેશો સૂક્ષ્મ છે અને એક એક વાળાગ્રના અસંખ્ય ટૂકડા સ્થળ છે માટે અવકાશ હોવાની સંભાવના છે. અથવા અત્યન્ત નિબિડ ૨સ્તભમાં પણ લોખંડની ખીલીનો સમાવેશ થાય છે. તેવી રીતે હે પણ જાણવો. આ ક્ષેત્ર પલ્યોપમ, દષ્ટિવાદના કેટલાક પદાથન માપવા માટેનું પ્રયોજન છે. આ પ્રમાણે ઉદ્ધા૨, અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમની તથા સાગરોપમની વાતો પૂર્ણ થઈ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ દ્રવ્યો કેટલા પ્રકારે છે ? ર્યાદ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમથી દ્રવ્યો મપાતા હોય તો હે પ્રભો ! તે દ્રવ્યો કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! તે દ્રવ્યો જીવ અને અજીવ રૂપે બે પ્રકારે છે. ૩ ભવ ૫૨માત્મ સ્વરૂપને પ્રાપ્ત ક૨વાની સમ્પૂર્ણ યોગ્યતાને પ્રાપ્ત થયેલા તીર્થંકરદેવોના જીવો, પહેલા એટલા બધા ભાવદયાલુ હોય છે જેના કા૨ણે તેમના રોમે રોમમાં આવી ભાવનાનો ઉદ્ભવ થાય છે. તે આ પ્રમાણે છે. - (૧) જીવાત્માઓના ર્બોહાત્માથી અન્તરાત્મામાં અને છેવટે ૫૨માત્મપદ પ્રાપ્ત કરાવવા માટે હું ર્ગાક્તમાન થાઉં. (૨) અહિંસા, સંયમ અને તપથી પરિપૂર્ણ અ૨હંત ૫૨માત્માનું શાસન છે. તેને જગતના જીવો સમજે, હૃદયંગમ કરે અને પોતાના વ્યવહા૨માં ઉતા૨વા પામે તે રીતે મારે પોતાને પણ પૂર્ણ હંસક, સંયમી અને તપોધર્મી બનવા સિવાય બીજો માર્ગ નથી. (૩) શ્રીમંતાઈ અને સત્તા બન્ને ભાવ રોગ હોવાથી મારે તે માર્ગે જવા કરતાં, ત્યાગ, સર્વસ્વત્યાગ, યાવત્ કાયાની માયાને પણ છોડીને તપશ્ચર્યા રૂપી ગ્નમાં મારા કર્માંન શીઘ્રતાથી બાળી નાખનારો બનવા પામુ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જેથી કેવળ જ્ઞાનની જયોત પ્રાપ્ત કરી શકું. (૪) સંસા૨ના જીવોને જાતિવાદ, સપ્રદાયવાદ, અને મિથ્યાજ્ઞાનમાંથી બહાર લાવીને સત્યસ્વરૂપ આત્મધર્મમાં સ્થિર કરી તેમને મુકિતમાર્ગ બતાવનારો થાઉં. (૫) માયામૃષાવાદનું પોષણ કરે તેવાં હિરણકાદ ક્રિયાકાંડોનો ત્યાગ કરાવી તેમને અહિરાક ક્રિયાના માલિક બનાવના૨ થાઉં. ઈત્યાદિ ભાવદયાથી પ્રેરાઈને, તીર્થંકર પરમાત્માના જીવો સંયમ સ્વીકાર કરીને મોહકર્મના મૂળિયા ઉખેડી નાખે છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જાણે “વિશ્વપાર જ મૂર્ત તર્ક [ નિંતિ. 'વિશ્વના ઉપકાર માટે જ ઉપાર્જત તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે. સમવરા૨ણમાં બિરાજમાન થઈ યથાર્થવાદની દેશના આપે છે. ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો !દ્રવ્યો કેટલા પ્રકારે હોઈ શકે છે ? ગતમ સ્વામી ચા૨ જ્ઞાનના માલિક છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની ચરમસીમામાં પ્રવિષ્ટથઈ ગયેલા છતાં પણ જગત જીવોના કલ્યાણ માટે દ્રવ્યો સંબંધી પ્રશ્નો પૂછે છે. જીવોને જયાં સુધી દ્રવ્યોનું સત્ય સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેમનું મિથ્યાજ્ઞાન, શ્રમજ્ઞાન, સંશયજ્ઞાન Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ અને વિપરીત જ્ઞાનની માયા ક્યારે ય મટવાની નથી. પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! સંસારના પંડિતોએ ગમે તેવા દ્રવ્યોની કલ્પના કરી હોય તો પણ તે બધા ય કાં તો તે દ્રવ્યત્વને પ્રાપ્ત થઈ શકતાં નથી અથવા તો આગળ કહેવાશે તે છ દ્રવ્યોમાં સમાવેશ પામી શકે છે. ગુણ અને ગુણીનો તાદામ્ય સંબંધ સૌને પ્રત્યક્ષ છે તો પછી શમવાયને માનવાની આવશ્યકતા રહેતી નથી. પહેલા તો, ગુણી ને ગુણો ક્યારે ય જૂદા પડતા નથી. બેશક ! તારતમ્ય ભાવને લઈ ઓછાવત્તાપણું થાય તેમાં કંઈ પણ કહેવાપણું નથી. સામાન્યવિશેષને પણ જૂઘ માનવાની જરૂર નથી કેમ કે ઘટ જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે ઘટત્વ નામનું સામાન્ય સ્વયં ઉત્પન્ન થઈ જાય છે. તેવી રીતે લાલ રંગનો ઘડો આમાં પણ લાલ વિશેષણને ભાડુતી માનવાની જરૂર નથી પણ વસ્તુમાત્રમાં વિશષધર્મો સ્વત:રિપજી છે. જયારે જલ્પા વિતંડાવાદની ભાષા સભ્ય પુરૂષોની હોઈ શકે જ નહિં. સંસા૨ના માનવોને સુખ, શાન્ત અને સમાજની ચાહના જ હોય તો તેના માટે શમ્યજ્ઞાન જ સર્વગ્રાહી ઉપાદેય છે. જીવ (ચેતન) અજીવ (જડ) આ બે દ્રવ્યોના મિશ્રણ સિવાય ત્રીજો પદાર્થ ક્યાંય દેખાતો નથી. તેમ જ કોઈએ જોયો પણ નથી. તેથી સારી રીતે જાણી શકાય છે કે ચેતન અને જડ આ બે તત્ત્વો મુખ્ય છે. જેમાં થોડી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઘણી પણ ચેતના, જ્ઞાનસંજ્ઞા દેખાય તે જીવ છે. ચાહે પછી તે વન૨ર્પતમાં હોય કે શહેનશાહમાં હોય તે બધા ય જીવ દ્રવ્યો છે. અન્યથા જમીનમાં ગેહું આદિના દાણા પડતાં જ અંકુરા કયાંથી થાય. તેને ડાળો, ફળો પાંદડાઓ પણ ક્યાંથી હોય ? જમીનમાંથી લાખો કરોડો ટન, લોખંડ, પત્થ૨, સોનું, ચાંદી, પિત્તલ, તાંબુ, કોલસા આદિ નીકળે છે છતાં તે દ્રવ્યો ક્યારે ય ખૂટયા નથી. જ્યારે જડ પદાર્થ જે અજીવ છે તેમાં ક્યારે ય ચેતના દેખાતી નથી, કોઈએ જોઈ પણ નથી. અને હજા૨ પ્રયત્ન કર્યે કોઈ જોઈ શકવાનો નથી. આ કા૨ણે જ યથાર્થવાદી, સર્વજ્ઞ સર્વદર્શી ૫૨માત્માઓ ફ૨માવે છે કે, જીવ અને અજીવ રૂપે દ્રવ્યો બે જ છે. ત હે પ્રભો અજીવ દ્રવ્ય કેટલા પ્રકારે છે ? સૂત્રમાં જીવ દ્રવ્ય પ્રથમ સ્થાને હોવા છતાં અજીવ દ્રવ્ય માટેનો પ્રશ્ન શા માટે ? જવાબમાં જાણવાનું કે, જીવ દ્રવ્ય માટેનું વક્તવ્ય થોડું હોવાથી સૌ પ્રથમ અજીવની ચર્ચા કરી લેવામાં બાધ નથી. તે રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય રૂપે અજીવના બે ભેદ છે. રૂપી એટલે જેમાં ૨૫ર્શ, ૨૨, ગંધ અને વર્ણ હોય તે રૂપી કહેવાય છે અને જેમાં આ ચારે ગુણો ન હોય તે અરૂપી કહેવાય છે. અરૂપી અજીવ દ્રવ્યો કેટલા પ્રકારે છે ? Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ હે ગૌતમ! તેના આ પ્રમાણે દશ ભેદ છે. (૧) ધર્મીસ્તકાયસ્કંધ, (૨) ધર્મીસ્તકાય દેશ, (૩) ધર્માન્તકાય પ્રદેશ, (૪) અધર્મીસ્તકાય, (૫) અધર્મીસ્તકાય દેશ, (૬) અધર્મીસ્તકાય પ્રદેશ, (૭) આકાશાસ્તકાય, (૮) આકાર્માસ્તકાય દેશ, (૯) આકાશર્શાસ્તકાય પ્રદેશ, (૧૦) અછાકાલદ્રવ્ય. 'धम्माऽधम्मागासा तियतिय भेदा, तहेव अद्धा य खंध देश પસ.. (નવ તત્ત્વગાથા – ૮) - યર્ધાપ આ ત્રણે દ્રવ્યો, અખંડ અને એક જ છે, તેમાં ભેદની કલ્પના નથી છતાં પણ નયવાદને લઈ તેમાં ત્રણ ત્રણ ભેદ પડ્યાં છે. સંગ્રહનયની માન્યતા છે કે, ધર્મીસ્તકાય એક જ છે અને અખંડ છે, માટે તેમાં ભેદની કલ્પના ક૨વી ઠીક નથી. વ્યવહા૨નયનો ભપ્રાયે બુદ્ધિથી રિકલ્પિત બે ભાગ, ત્રણ ભાગ રૂપ દેશ. તથા પ્રદેશ જે પ્રમાણે સંપૂર્ણ ધર્મીસ્તકાય જીવ અને પુદ્ગલોને ગૃત સહાયક બને છે. તે પ્રમાણે તેના દેશો પણ જીવદિને ગૃત સહાયક બનવામાં બાધ નથી કરતાં. જયારે ઋજુસૂત્ર નયનું માનવું છે કે, પોતપોતાના સામર્થ્ય વડે જીવ પુદ્ગલને ગતિમાં ધર્માંસ્તકાયના પ્રદેશો પણ સહાયક બને છે. તે પ્રદેશ બુદ્ધિ કલ્પિત અને બીજો વિભાગ ન પાડી શકાય તથા ધર્મીસ્તકાયથી જૂદે પણ ન પડી શકે તેને પ્રદેશ કહેવાય Page #395 -------------------------------------------------------------------------- ________________ зЧО છે. સારાંશ કે ધર્માસ્તિકાયની માફક તેના દેશો અને પ્રદેશો પણ ગતિ સહાયક બને છે માટે દેશ, પ્રદેશ અને ધર્માસ્તકાય આમ ત્રણ ભેદ પડે છે તેવી રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તકાયના પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. અબ્બાસમય - આમાં એક વચન હોવાનું કારણ વર્તમાનકાલ એક જ સમય રૂપ હોય છે અને અતીત (ભૂતકાલ) નિશ્ચયનયના મતે વિનષ્ટ થઈ, ગયેલો હોવાથી અને અનાગત (ભવિષ્યકાલ) હજી અનુત્પન્ન હોવાથી અશત્ છે. આ કારણે જ એક સમય પ્રમાણ કાલ દ્રવ્યની દેશ પ્રદેશની ચિંતા કરવાની નથી. કેમ કે એક જ સમયમાં, શાર્વથા નિરંશ હોવાથી દેશ-પ્રદેશની કલ્પના અસંભવિત છે. આ પ્રમાણે. અરૂપી અજીવ દ્રવ્યો દશ પ્રકારે પૂર્ણ થયા. રૂ૫, ૨શ, ગંધ અને સ્પર્શ જેમાં નથી તે અરૂપી હોવાથી ચક્ષુગોચર નથી. ચક્ષુગોચર ધર્માસ્તિકાયાદ નથી તો તેમને માનવા શા માટે ? જવાબમાં જાણવાનું કે સંસારમાં ઘણા પદાર્થો તેવા છે જે ચક્ષુગોચર ન હોવા છતાં માનવા જ પડે છે. આ પણી ચોથી પેઢીના આગેવાન કોણ હતાં ? કયા નામે હતાં ? કેવા સ્વભાવના હતાં ? તે આપણે મુદલ જાણતા નથી છતાં રાગ, દ્વેષના ભરેલા આપણ માતાપિતાના કહેવાથી માનવા પડે છે, દેશ દેશાન્ત૨ની વાતોને, ભૂગોળને Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ ઈતિહાસને પણ સ્કૂલના માસ્તરો દ્વારા જાણવી પડે અને સાચી માનવી પડે છે. તો પછી જે અતીન્દ્રિય જ્ઞાની છે, તેમનાં જીવનમાં રાગ છેષ ન હોવાથી તેમને અસત્યભાષણનું પ્રયોજન રહેતું નથી, માટે જ શર્વથા સત્યભાષણ અરિહંત પ૨માત્માઓનુ હોવાથી તેમની કરેલી પ્રરૂપણા ને માનવાની જ રહી. બીજી વાત આ છે કે ઘણા પદાર્થો ચક્ષુગોચ૨ ન હોય પણ સ્પર્શેન્દ્રિય ગોચ૨ હોય તો માનવા જ પડે છે. બીજી વાત આ છે કે, ૫ લાખ યોજન રાશિલાના અન્તમાં કોઈએ ભીંત બનાવી નથી. તો પણ સિદ્ધાત્માને અલોકાકાશમાં જતો રોકનાર તો ધર્મારૂકાય જ છે, કારણ કે અલોકાકાશમાં તેની સત્તા હર હાલતમાં પણ નથી, માટે સિદ્ધના જીવોને આગળ જવા માટે શક્યતા નથી. તેવી રીતે ગતિમાં સહાયક ધર્માસ્તિકાયની સત્તા પણ લોકાકાશના અન્તમાં વિરામ પામે છે તેથી અલોકાકાશમાં જવા માટે સહાયક ન હોવાથી તે ત્યાં જઈ શકવા માટે સમર્થ નથી. જૈનશાસનની આ મર્યાદાને શંકરાચાર્ય જાણતા ન હોવાના કારણે કહી શકે છે કે જૈનોના તીર્થંકરો હજી પણ આકાશમાં ભટકી રહ્યાં છે પણ હકીકતમાં ધર્માસ્તિકાયના અભાવે જીવ રિપદ્ધશિલાને ઉલ્લંઘી શકતો નથી અને અધર્માસ્તિકાયના કારણે જીવો રિપદ્ધશિલાના અન્તમાં Page #397 -------------------------------------------------------------------------- ________________ સ્થિર થઈ જાય છે. પુદ્ગıસ્તકાય સ્કંધ, દેશ, પ્રદેશ અને ૫૨માણુ રૂપે ચા૨ પ્રકા૨ છે યણુક, ઋણુક, યાવત્ અનન્ત ૫૨માણુ નિષ્પન્ન કન્ધ છે. ૩૫૨ દેશ સ્કન્ધ, પ્રતિબદ્ધ વિભાજય (જેના વિભાગ થઈ શકે તે) ભાગ દેશ. સ્કન્ધ પ્રતિબદ્ધ (સાથે જોડાયેલ) અવિભાજ્ય (જેના બે ભાગની કલ્પના કેવલજ્ઞાનમાં પણ ન થઈ શકે તે) ભાગ પ્રદેશ. પ્રદેશ - ૫૨માણુ - સ્કન્ધથી છૂટો અવિભાજય ભાગ તે ૫૨માણુ. તેમાં હજી બીજો ૫૨માણુ મળ્યો નથી. તે ૫૨માણુ છે. આમાં રૂપ, રસ, ગંધ અને વર્ણ રહેલા હોવાથી પુદ્ગલદ્રવ્ય રૂપી છે. અનન્ત ૫૨માણુ નિષ્પન્ન સ્કન્ધો જેમ અનન્ત છે તેમ દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, સંખ્યાત, અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધો પણ અનન્ત અનન્તની સંખ્યામાં છે. જીવ દ્રવ્યની અનન્તા કેવી રીતે ? આ પ્રમાણે જીવ દ્રવ્યો પણ અનન્તની સંખ્યામાં જાણવા કેવી રીતે ? જવાબમાં સૂત્રકા૨ જ ફ૨માવે છે હે ગૌતમ ! સાતે ન૨૬ર્ગાતમાં ૨હેલા ના૨ક જીવો કે Page #398 -------------------------------------------------------------------------- ________________ 343 અસંખ્યાત છે. ભવનપતિદેવોની સંખ્યા અસંખ્યાત છે. વાયુકાયક જીવો અસંખ્યાત છે. પૃથ્વીકાયક જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાયકજીવો અનન્ત છે. બેઈન્દ્રય જીવો અસંખ્યાત છે. આ પ્રમાણે તેઈન્દ્રય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચજીવો, મનુષ્યો, વાણમંત૨, જયોતિષ અને વૈમાનિક દેવો પણ અસંખ્યાત છે. જયારે રિદ્ધિશિલામાં વિરાજમાન જીવો અનન્ત છે માટે ગૌતમ ! હું અને પહેલાના તીર્થકો અથવા ભવિષ્યના તીર્થંકરો પણ એક જ વાત કહે છે કે જીવો અનન્ત છે. તો પરમાત્માઓ પણ હોઈ શકશે ? રિદ્ધિના જીવો અન્ત છે. તો પ૨માતમાઓને પણ અનન્ત માનવા પડશે ? જવાબમાં જાણવાનું કે શુદ્ધ, પવિત્ર અને નિર્મમત્વ ભાવની વર્લ્ડકા, તપશ્ચર્યા રૂપી અંનેમાં કમેના મૂળીયાઓને સર્વથા નિર્મુલ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ પરમાત્મ પદને પ્રાપ્ત કરેલા પરમાત્મા, શાકા૨ અને શયોગી નિરાકાર અને અયોગી અવસ્થા મેળવે છે. માટે પ૨માત્માઓ અનન્ત હોય તે માન્ય કરવા યોગ્ય વાત છે, “પરમેશ્વર ગામ રેતિ પરી ” અપૂર્વકરણ વડે અનાદિ રાગ-દ્વેષની ગ્રંથને તોડી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અનવૃત્તિકરણ (અધ્યવસાય વિશેષ) દ્વારા આગળ વધતાં શમ્યગદર્શનની સ્પર્શના થતાં શારીશંદથી ૫૨ આત્માનુભવ થવો તે અંતરાત્મા અને ધાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન-દર્શન પ્રગટ થતાં જ્ઞાનાનંદમાં મગ્ન પ૨માત્મા, સાંસારની માયામાં ૨ચ્યો પચ્યો બહાત્મા પોતાની અદમ્ય ઉત્સાહ શંકત વડે, જ્યારે ક્યારે અપૂર્વ અને અનિવૃત્ત પુરૂષુથના જોરે, અનાદિકાળની કર્મશત્તા ને મારી ભગાડે છે, ત્યારે તેઓ પરમાત્મા બનવા પામે છે. આજ સુધીમાં અનન્ત જીવો પ૨માત્મ પદને પ્રાપ્ત થયેલા છે. એક ભ૨ત આશ્રયી એક કાલચક્રમાં ચોવીશી-૨ પાંચ ભરત, પાંચ ઐરાવત આશ્રયી એક કાલચક્રમાં ચોવીશી-૨૦ થાય. એક ઉસ્મૃર્પિણી કાલમાં એક ચોવીશી અને અવર્સીર્પિણીમાં પણ એક ચૌવીસી, આમ ૨૦ કોડાકોડી સાગરોપમના એક કાલચક્રમાં બે ચૌવીસી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત તીર્થંકર પરમાત્મા પોતાની વિદ્યમાનતામાં લાખો, કરોડો જીવોને “સખ્ય ના ચારિત્રાળ મોજ મા !” આ માર્ગની શમ્યમ્ આરાધનામાં જોડાવી આપે છે. તેમાંથી કેટલા ય જીવો, કેવળજ્ઞાનની જયોત પ્રાપ્ત કરી મોક્ષના માલિક બને છે જયારે બીજાઓ આરાધના બલે, તેવા ઉચ્ચા સ્થાને પહોંચી જાય છે કે જેનાથી ત્રણ, ચાર, પાંચ કે સાતમાં ભવે મોક્ષમાં જાય છે. કોઈક વળી ૨૫-૫૦ ભવે મોક્ષમાં જાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ આકાશમાં ચન્દ્ર અને સૂર્યની હાજરી અચૂક હોય જ છે. તેવી રીતે અરિહંત તીર્થકરોની હાજરી પણ શાર્વથા અનિવાર્ય છે. કોઈક સમય પણ તેવો નથી જેમાં તીર્થંકર પરમાત્માઓની અવદ્યમાનતા હોઈ શકે. બેશક ! ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકશેની હાજરી સદાકાળ માટે નથી હોતી પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો શદાકાલ તેઓ; વિધમાન હોય જ છે. અત્યારે પણ પાંચ પાંચ મહાવિદેહના મળી ૨૦ તીર્થંકશે છે. અસંખ્ય દ્વીપ સમૃદ્ધો આ ભૂખંડમાં છે. તેમાં અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં આવેલા ભ૨ત ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જ તીર્થંકશે, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો અને પ્રતિવાસુદેવો તેમ જ ધર્મની આરાધના ૨હેલી છે. જ્યારે અઢી દ્વીપના અન્ય ક્ષેત્રો જે અકર્મભૂમિઓ છે તેમાં તીર્થંકશે આદિનો જન્મ નથી ગમનાગમન નથી તેમ જ કોઈ ધર્મારાધના નથી. વધારેમાં વધારે ૧૭૦, તીર્થંક૨ અને ઓછામાં ઓછા ૨૦ તીર્થકરોની વિદ્યમાનતા હોય છે. આવી પરિસ્થિતિમાં સિદ્ધશિલામાં અનન્ત આત્માઓ પ૨માત્મપદને ભોગવી હ્યાં છે. જૈનશાસનની અકાય માન્યતા છે કે સિદ્ધશિલાના આત્માઓ બધા ય પરમાત્મા છે જે ચારગત રૂપ સંસા૨ના દેવો, દેવેન્દ્રો, માનવો, ચક્રવર્તીઓ. વાસુદેવો અને રાજા મહારાજાઓને માટે સર્વથા અને સર્વદા પૂજય છે, આરાધ્ય છે, વંદનીય છે માટે તેમની પૂજા કરીને વન્દના કરીને Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ માનવમાત્ર સંસા૨ની માયાપ્રત્યે ઉદાસીન બને છે વૈરાગ્યવંત બને છે અને કમ્મપંજ૨માંથી મુક્ત બની સંયમી બને છે. આવા રિહંત ૫૨માત્માઓનિરંજન, નિરાકા૨ અને શુદ્ધ સ્વરૂપી હોવાથી સંસા૨ના ઉત્પાદનમાં સંરક્ષણમાં અને સંહા૨માં શા માટે ભાગ લેશે? મતલબ કે, સંસારની માયાવી રચનામાં, પાલનમાં, અને સંસા૨નો નાશ કરવામાં ક્યારે ય પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેતા નથી, તેમ હસ્તક્ષેપ પણ ક૨તાં નથી અને કરે તે ઈશ્વર હોઈ શકે નહિં. જેઓએ એક જ ઈશ્વરની કલ્પના કરી છે, તેમના મતે આત્મા ત્રણ પ્રકારના છે. ૧. સંસારી આત્મા. ૨. મુફ્ત આત્મા. ૩. અવતા૨ી આત્મા. તેઓની માન્યતા છે કે સંસારને જ્યારે જરૂ૨ પડે ત્યારે અવતા૨ લેવાનો ઠેકો એક જ આત્મા પાસે હોય તો સારૂં પણ તેમનો આ તર્ક કે માન્યતા બુદ્ધિગમ્ય નથી. કેમ કે અવતા૨ લેનારો જ્યારે અવર્તા૨ત થવાનો હોય ત્યારે મલમૂત્રાદિથી પરિપૂર્ણ માતાની ગંદી કુક્ષિમાં નવર્માહતા પૂર્ણ કરે છે, જન્મે છે, બાલ્યક્રીડા કરે છે, ૫૨ણે છે, ભોર્ગાવલાસોની મજા લુટે છે, રણમેદાનો ૨મે છે, લાખો કરોડો Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ માનવોને, હાથીઓને, ઘોડાઓ છે. ઉોને મૃત્યુની ઘરે મોકલે છે, મરેલા માનવોની પત્ની વિધવાના વેપwાં આવીને, તથા તેમની માતા પુત્રવનાથી બનીને ચોધાર રડે છે, કલ્પાન્ત કરે છે, છાતી કુટી કુટીને, મૃત્યુ જેવી દશા ભોગવે છે. ઈત્યાદિ કારણોને લઈ આપણે તેમને પૂછીએ કે આવા કમ, રાગ-દ્વેષ વિના થતાં નથી અને જયાં જયાં શગ દ્વેષ જન્ય કીડાઓ છે ત્યાં તેમને એટલે અવતારીઓને પાપ નહિ લાગતું હોય ? અંદ આપણા જેવાઓને પાપ લાગતું હોય તો અવતારી આત્માને પાપ ન લાગે. આવું કેવી રીતે બનશે ? સંસા૨ની ક્રિયા માત્રમાં ક્યાં ય રાગ, કયાં ય દ્વેષ તો સૌને માટે એક સરખા જ રહેલા હોય છે. ૧૬-૧૬ હજા૨ સ્ત્રીઓ સાથે વિલાસ ક૨ના૨ આત્મા રાગ વિનાનો હોઈ શકશે ? લાખો માનવોને મારનારામાં દ્વેષ બુદ્ધિ શી રીતે નકારાશે ? બાલ્ય ક્રીડામાં પણ ગોપીઓના વસ્ત્રહરણ કરી તેમને નગ્નાવસ્થામાં જેવી અથવા તેમને સંતાપવી અથવા નજ૨ ચૂકવીને તેમના માખણની ચોરી કરવી આંદ કાર્યોમાં કયાં ય પણ ઈશ્વરીયતત્ત્વ દેખાતું નથી. સંસા૨ને ઈશ્વરે જ બનાવ્યું હોય તો રામચન્દ્ર ભગવાનની ઘરવાળી સીતાને ઉપાડી જનાર અને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ૨ણમેદાનમાં રામને મારી નાખવાનો ભાવ રાખનાર રાવણને શા માટે બનાવ્યો ? કૃષ્ણના માથા પ૨ કંશ, દુર્યોધન, શિશુપાલ, અને જરાસંઘ જેવા શત્રુઓને ન બનાવ્યા હોત તો પરમાત્માને શું વાંધો હતો ? કાચ તમે કહેશો કે - કર્યા કર્મો તો સૌ કોઈને ભોગવવા જ પડે છે. તો પછી સૌથી વધારેમાં વધારે બળ ધરાવનારી કર્મસત્તા જ રહી પછી બેચારા ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી જ. ઈત્યાદિ કારણોને લઈ અરિહંતોનું શાસન અવતા૨વાદને માનવા તૈયાર નથી. સંસા૨ના સંચાલનમાં ઈશ્વરીય હસ્તક્ષેપ નથી. પણ વિશિષ્ટ શક્તિ રાષ્પન્ન શાંસારી આત્મા ચાહે ચક્રવર્તી હોય, વાસુદેવ (અર્ધચક્રવર્તી) હોય બલદેવ હોય યા રાજા મહારાજા હોય તેઓ જ પોતાની શંકતવિશેષથી સંસારનું આધિપત્ય ભોગવે છે અને જયારે રાંસા૨ના ભોગવટામાંથી વૈરાગ્યભાવ, ઉદાસીનભાવ, અનિર્મમત્વભાવનો પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે સારા સંસારની માયાનો ત્યાગ કરી, રાંયમી બને છે, તપસ્વી બને છે અને કર્મોનો ખાતમો કરી કેવળજ્ઞાનના માલિક બને છે. અર્થાત્ શત્ય સ્વરૂપે પરમાત્મા બને છે, આવા પરમાત્માઓને સંસાર સાથે સંસારની માયા સાથે કંઈ પણ લેણાદેણી નથી હોતી. કેમ Page #404 -------------------------------------------------------------------------- ________________ કે તેઓ હવે કૃતકૃત્ય થઈ ગયા છે. સારાંશ કે જન્મતાં જ કોઈ ભગવાન હોતા નથી પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પાંચહÇાક્ષ૨થી આયુષ્ય ધિક હોય ત્યાં સુધી સાકાર સયોગી ૫૨માત્મા અને પાંચહÇાક્ષ૨ આયુષ્ય શેષ રહે ત્યાંથી ઉનાકા૨ અયોગી ૫૨માત્મા કહેવાય છે. - ૩૫૯ - ભગવાન મહાવી૨ સ્વામીએ કહ્યું કે હે ગૌતમ ! સિશિલા પ્રાપ્ત કરેલા જીવો જ્યારે અનન્ત છે તો જીવ દ્રવ્યો પણ અનન્ત હોય તે માનવા જેવી વાત છે. આમાં આટલું જાણવાનું કે, નરદિની અસંખ્ય ગણત્રી સામાન્યરૂપે કહી છે માટે અસંખ્યેયનું પ્રમાણ શું ? તે જણાતું નથી, માટે ઔરિક શ૨ી૨ સ્વરૂપ બોધ થયા પછી જણાશે તેથી તે શરીરોની ચર્ચા હવે કરી લઈએ હે પ્રભો શરીર કેટલા પ્રકારે કહ્યાં છે ? ગૌતમ ! સંસા૨ભ૨ના અનન્ત શરીરશે પાંચ પ્રકારે હોય છે. અર્થાત્ પાંચ શીરોમાં બધા ય જીવોના સમાવેશ થઈ જાય છે. શરીરોના નામ આ પ્રમાણે છે. ઔર્ધારક, વૈક્રિય, આહા૨ક, તૈજસ અને કાર્યણ. જીવ અને શરીરનો સંબંધ. નોંધ :- અદિકાલથી જીવોએ કર્મોને સંગૃહીત કરેલા Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ હોવાથી, સુવર્ણની ખાણમાં સોનું અને માટી જેમ પુરૂષ કે ઈશ્વ૨ના પણ પ્રયત્ન વિશેષ વિના ભેગા મળેલા છે. શોનું અને માટી કોણે ભેગા કર્યા ? શા માટે કર્યા ? કયારે કર્યા ? કયા સાધનોથી કર્યા ? ઈત્યાદિ પ્રશ્નોનરર્થકાર્વથાનિરર્થક એટલા માટે છે કે તેનો જવાબ કોઈની પાસે પણ નથી કેમ કે :- કેટલા ય પદાર્થો પ્રકૃતિ શિદ્ધ હોય છે. અનાદિ અનન્ત શક્તિનો પ્રાદુર્ભાવ થતાં જીવાત્મા જેમ કર્મોથી વિમુક્ત બને છે અને શિશિલામાં અનન્ત સુખોનો ભોક્તા બને છે. સુવર્ણકાર (શોની) પણ માટીથી સુવર્ણને જૂદું ક્યાં નથી કરતો ? અને પ્રયોગ વિશેષથી શર્વથા શુદ્ધ થયેલા સુવર્ણમાં માટીનો એક પણ પરમાણુ ૨હેવા પામતો નથી. તેવી રીતે જીવાત્મા, ભવ્યાત્મા, આરાન ભવ્યાત્મા. તભવમુકતગામી આત્મા પણ તપશ્ચર્યા વિશેષથી શાર્વથા શુદ્ધ થઈ જાય છે. પ૨સ્તુ જ્યાં સુધી તે શુદ્ધતમ થતો નથી. ત્યાં સુધી કરેલા, કાવેલા શુભાશુભ કર્મોથી આવૃત્ત હોવાના કારણે તથા તે કમેન ભોગવવાને માટે શરી૨ ગ્રહણ કરવાની ફરજ પડે છે. ‘પોગાયતને શરીરનું તાત્પર્ય એટલું જ છે કે શરીરના માધ્યમથી જ કર્મો ભોગવાય છે. માટે મુકતાત્મા શિવાય કોઈ જીવ વિશેષ શરી૨ વિનાનો હોઈ શકે નહિ. શરીર સૂક્ષ્મ અને બાદ૨ (ધૂળ) બે પ્રકારે છે. ૨મૂક્ષ્મનો અર્થ એટલો જ છે કે એક સમયને માટે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ પણ ચાહે તે વિગ્રહ ગતિમાં હોય કે અવગ્ર ગતિમાં હોય તો પણ તૈકશ અને કાશ્મણ શરી૨ આત્માની સાથે જ ૨હે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આ બન્ને શરીરો પ૨મસૂમ છે એટલે ચક્ષુગોચર નથી. અપ્રતિઘાત એટલે આ બને શરીશે કોઈનાથી પણ પ્રતિઘાત થતાં નથી તેમ પોતે પણ કોઈને પ્રતિઘાત કરતાં નથી. જીવાત્માની સાથે અનાદ સંબંધથી સંબંધિત છે. એટલે કે જીવ સૌ પ્રથમ કર્મ વિનાનો હતો પછી સંસારની માયામાં લપાયો અને કર્મોથી સંબંધિત થયો. આ વાત જૈન શાસનને એટલા માટે માન્ય નથી કે કમ વિનાનો જીવાત્મા કયારે ય હતો નહિ અને કર્મમુકત જીવાત્માને કયારે ય ક લાગતા નથી. (ઘઉ) ગેડુંના બીજમાંથી બીજતત્ત્વ બળી ગયું હોય પછી તેને અંકુરો કયાંથી કુટવાનો હતો. આવી રીતે જીવ ચાહે બ્રહાલોકનો બ્રહ્મા હોય, દેવલોકનો દેવેન્દ્ર હોય તો પણ કર્મમુફત ન હોવાથી તેમને પણ કમના કારણે જન્મ મરણ ક૨વા સર્વથા અનિવાર્ય છે માટે જ બ્રહ્માઓ અને ઈન્દ્રો પણ અસંખ્ય થયા છે અને થશે. અવતારી આત્માનો ભેદ જૈનશાસનને માન્ય નથી કેમ કે જૈન શાસને સંપંરી અને મુક્ત જીવ આ પ્રમાણે જીવોના બે ભેદ જ માન્યા છે. અવતારીને અવતાર એટલા માટે લેવાનો છે કે તે હજી સંસારી છે. આ કારણે જ આ બન્ને શરીરે સંસારી જીવમાત્રને હોય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જ્યારે ઔદા૨ક, વૈક્રિય અને આહા૨ક શરીરો ઋણાનુબંધોને ભોગવવા માટે અમુક સમયની મર્યાદા પ્રમાણે ધારણ કરવાં પડે છે અને છોડવા પડે છે. કેમ કે તે શરીરશે સ્થૂળ હોવાથી, આયુષ્ય કર્મનો અન્તમપ્રદેશ, એટલે કે શ્વાસોશ્વાસનો છેલ્લો શ્વારા પૂર્ણ થયે મનુષ્ય અને તિર્યંચોનું ઔઘરેક શરીર નાશક તથા દેવોનું વૈક્રિય શરીર અને ચતુર્દશ પૂર્વધારીઓને આહા૨ક લબ્ધ ફોરવ્વા પછી તેનો કાળ પૂર્ણ થતાં આહા૨ક શરીર છોડી દીધા વિના બીજે કોઈ માર્ગ નથી. (યધપ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા તિર્યંચોને ઔદા૨ક શરીર સૂક્ષ્મ હોય છે અર્થાત્ ચક્ષુગોચર હોતું નથી) આ પ્રમાણે અંશાશ૨ના સ્ટે જ પ૨ અનન્ત ચક્રવતઓ, વાસુદેવો. પ્રતિવાસુદેવો, બલદેવો, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, જગદમ્બાઓ અને મૂછ પણ નીંબુ ફેરવનારાઓ પણ આવ્યા અને અમુક સમય સુધી ૨યા, કૂદયા, મોજ મજા કરી, ભોગવિલાશો માણી નગ્નરૂપે આવ્યા હતાં અને નનરૂપે જ પાછા અનન્ત આકાશમાં ગ૨કાવ થઈ ગયા. બેશક ! કોઈ રોતા ગયા, રોવડાવતાં ગયા, કોઈ ભૂખે મરતાં ગયા, કોઈ છાતી કૂટતા ગયા, રીબાતા ગયા, લડતા ઝઘડતાં ગયા. સારાંશ કે શંશા૨ના સ્ટેજે કોઈને પણ અમ૨ બનાવ્યો નથી. વાંસા૨સ્વયં નાશવંત હોય વિનશ્વર હોય, ચંચલ હોય, તો બીજાને શી રીતે અમર બનાવી શકશે ? હવે પાંચે શરીરોના તાત્પર્યને શામજીએ.. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ (૧) ઔદારક શરીર. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓ અને ગણધર આદિ ભગવંતો જેવા મહાપુરૂષોના શરીરની અપેક્ષાએ તથા બાકીના ચારે શરીરો કરતાં પણ શ્રેષ્ઠતમ, ઉદા૨ તત્ત્વોથી પરિપૂર્ણ હોવાના કારણે આ શરીર ઔદારેક કહેવાય છે. અથવા કંઈક વધારે હજા૨ યોજનના પ્રમાણવાળું અને શેષ શરીશે ક૨તાં મોટું હોવાથી ઘ૨ક કહેવાય છે. માટે જ દેવદુર્લભ છે. કેમ કે :- મુકત-મોક્ષમાં જવા માટે આ શરી૨ જ મુખ્ય દ્વાર છે. જેની પ્રાપ્તિમાં પૂર્વભવના ઘણા ભવોમાં કરેલા પુણ્યકર્મો કામ કરતા હોવાથી સંસા૨ની અનંત જીવશમાં, અપેક્ષાયે ઔઘરેક શરી૨ ધારી માનવવધારે સુખી દેખાય છે. બેશક !ક્રિયમાણ પુણ્યકર્મોની સાથોસાથ પાપકર્મો વધારે પડતાં પાપકર્મો જયારે મિશ્રિત થાય છે, ત્યારે હલ્કી ખાનદાની મળે, ગરીબાઈ વધારે રહે, ત્રણ સાંધતા તેર તૂટે, વસ્ત્ર, ભોજન, ૨હેઠાણ. મિત્રમંડળી, કુટુંબ પ૨વા૨ની અનુકૂળતા ન રહે, તેમ છતાં અનુભવ આમ કહે છે કે બીજી જીવસૃષ્ટિ કરતાં માનવસૃષ્ટિને કુદરતની મદદ વધારે મળે છે. પૃથ્વી, પાણી, આંને, વનસ્પતિ, સૂર્ય-ચન્દ્રનું તેજ અને છાયા સૌને માટે એક શમાન જ છે. મતલબ કે કુદરતને ત્યાં કોઈનો પણ પક્ષપાત નથી જ છતાં જે ભેદ રેખા દેખાય છે તે સ્વાર્થાન્ત માનવટ્ઝર્જત છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ (૨) વૈશ્યિ શરીર. અત્યન્ત પાપકર્મી અને પૂણ્યકર્મી જીવાત્માઓ ન૨કભૂમિ કે દેવગતિમાં પગ મૂકતાં જ પોતપોતાના પાપ અને પુણ્ય કમેન ભોગવવા માટે તેમને વૈક્રિય શરીરની પ્રાપ્ત થાય છે. એટલે કે દેવ અને નારકોના શરીર વૈક્રિય હોય છે. આ શરી૨ ના૨ક જીવોને સીમાંતીત કરેલા પાપ કમ, વૈર કર્યો, હત્યા કર્મો આદિને ભોગવવા માટે અને દાન, શિયળ, તપ તથા શુદ્ધ અને પવિત્ર ભાવોથી ઉપાર્જિત પુણ્ય કમેન ભોગવવા માટે દેવોને પણ આ વૈક્રિય શરીર હોય છે. તેમનું ઉત્તર વયિ શરી૨ લાખ યોજન અને ભવધારણીય શરીર પાંચસો ધનુષ્ય પ્રમાણ હોય છે. આ શરી૨ના કારણે તેઓ નાના, મોટા રૂપો બનાવી શકે છે. આકાશમાં ઉડી શકે છે. જળ, સ્થળના ગમે તે સ્થાને આંખના પલકારે જઈ શકે છે. દશ્ય અને અદશ્ય રૂપો ધારી શકે છે. ઈત્યાદિ જૂદી જૂદી જાતની વિક્રિયાઓનું કારણ વૈજ્યિ શરી૨ છે. પારા જેવું હોવાથી નારકીય જીવો એકબીજાથી અથવા પ૨માધામી જેવા મહાદુષ્ટ અસુરૃદેવોથી ગમે તેટલા કૂટાચ, છેદાય, હાડાય, ફોડાય, શેકાય અથવા કુહાડા કે ક૨વતથી કપાય તો પણવિખરાયેલા પારાની જેમ રાંધાતા વાર લાગતી નથી. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ વૈરાનુંબંધી, હિંસાનુબંધી, રૌદ્રધ્યાનાનુબંધી અને વિષયાનુબંધી આઈ તીવ્રત તીવ્ર રૂપે કરેલા કરાયવેલા કમેન ન૨કાદિ ગતિમાં ભોગવ્યા વિના છુટકો નથી. તથા અનપવર્તનીય આયુષ્યકર્મના કારણે તેમનાં ભાગ્યમાં અકાળ મૃત્યુ પણ નથી. તેમ જ નકભૂમિમાંથી ભાગી છુટવા માટે બારીબારણા પણ નથી. દેવો પુણ્યતિશાયી હોવાથી તેમને શાતા વેદનીય કર્મના કારણે ગમે તેટલા રૂપાળા શરીર હોય, કપૂરની ગોટી જેવી સુગન્ધી કાયા હોય, અત્તરની વાવડીમાં સ્નાન કરતાં હોય, પોત પોતાની પરિગૃહીત દેવીઓ સાથે અને ત્રીજા દેવલોકથી બા૨માં દેવલોક સુધીના દેવોઅપરિગૃહીત દેવીઓ સાથે મનગમતી શરીર-સ્પર્શ, સંગીત કે માનસૅિકે મોજ કરી લેતાં હોય. પરસેવાની પીડાથી મુક્ત હોય અને મનોભોજન ક૨નાશ હોય તો પણ છેવટે આયુષ્યકર્મ ક્ષીણ થતાં જ કાચી ઘડીમાં જ મર્યા વિના છુટકો નથી. જે પુજે કર્યત્નોવિન્સિ' (3) આહારક શરીર. તથવિધ વિશિષ્ટ પ્રયોજનવશ, ચતુર્દશ પૂર્વધારીઓને પોતાની લંબ્ધવશેષ વડે હાથ પ્રમાણ શરીર ગ્રહણ કરવું પડે તે આહા૨ક શરી૨ છે. અથવા જૈન શાસન અતીવસૂક્ષ્મતમ હોવાથી દ્રવ્યાનુયોગના ઘણા પદાર્થો Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જાણકારી બહાર હોવાના કારણે શંકા પડતાં જ તે ચતુર્દશ પૂર્વધારીઓ શમીપમાં વિહરમાન કેળવી ભગવંત પાશે આ શરીરે જાય છે. શંકાનું નિવારણ થયા પછી આહારક શરીરને સંકેલી લે છે. અને પોતાના મૂળ શરીરમાં પ્રવેશ પામે છે. આવા વિશિષ્ટ જ્ઞાાનિઓને શંકા શા માટે પડે ? આપણે એટલે ભ૨ત તથા ઐરાવત ક્ષેત્રના મુનિઓ શ્રુતજ્ઞાન રૂપી સમુદ્રના આ કિનારે જ છીએ. ત્યારે ચતુર્દશ પૂર્વધારીઓ શ્રુતકેવળી કહેવાતાં હોવાના કારણે શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રના સામે કાંઠે પહોંચી ગયેલા હોવા છતાં તેવા મહાપુરૂષોને શ્રુતજ્ઞાનની અમુક ધારામાં શંકા શા માટે પડતી હશે ? કેવળીગમ્ય કારણ ભલે ગમે તે હોય પ૨સ્તુ અનુમાનથી આપણે પણ જાણી શકીએ છીએ કે જ્યારે જયારે આ જીવને ચાહે તે અગ્યારમે ગુણ સ્થાનકે બિરાજમાન હોય કે ચતુર્દશ પૂર્વધારી હોય. આ બંને હજી છદ્મસ્થ હોવાના કારણે જીવતી ડાકણ જેવી અથવા કાળી નાગણ જેવી મોહનીય કર્મની ૨૮ પ્રવૃત્તિઓ મોઢું ફાડીને તે સાધકને ગમે ત્યારે પણ નીચે સ્થાને લાવી શકવા માટે પૂર્ણ સમર્થ છે. મોહકર્મની પ્રકૃત્તિઓમાં વૈષયક અને કાષાયક ભાવોનું બળ જેટલું ધારીએ તેટલું ઓછું નથી. ભણતાં ગુણતાં કે આવૃત્તિ કરતાં જે ક્ષણે ઉદયથી કે ઉદીરણાથી આંખ સામે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નૃત્ય કરતી આ બંનેના કારણે થોડીવા૨ને માટે પણ સ્મરણશકિત બુદ્ધદેવના છૂજ્યવાદ જેવી બની જાય છે. તેવી રીતે વ્યાખ્યાન કરતાં પૂર્વધારીઓને પણ કંઈક આવું જ થતું હશે. જેના કારણે શંકા ઉભવે છે. પણ પાપભીરતા તથા ઉચૂત્ર પ્રરૂપણાનો ભયંકરતમ શેષ જયારે ખ્યાલમાં આવે છે. ત્યારે તે મહાપુરૂષો પોતાની લબ્ધવિશેષથી આહા૨ક શરી૨ના માધ્યમથી કેવળી પાસે જઈ નિ:શંક થાય છે. (૪) તૈજસ શરીર. તૈજસ પ૨મામાણુઓથી નિષ્પા શરીરને તૈજસ શરીર કહેવાય છે. જે ખાધેલા આહારને પચાવવાનું કામ કરે છે. એટલે કે જે કંઈ ખોરાક ખવાય છે. તેને પચાવવાનું કામ ઈશ્વરનું નથી. પણ તૈશ શરીરનું છે. અથવા તેજલંબ્ધનું કારણ તૈજસ શરી૨ છે. નોંધ :- વૈદિક સંસ્કૃતિએ શંસા૨ના સંચાલનની પ્રત્યેક બાબતોમાં ઈશ્વરને વચ્ચે લાવી મૂક્યા છે. કોઈ પણ જાત્ત્વની સૂક્ષ્મત્તામાં પ્રવેશ કરવાની ક્ષમતા જયારે પડતોની પાસે હોતી નથી. ત્યારે વચ્ચે વચ્ચે બીજી વ્યકિતને લાવવાની અપેક્ષા રહે છે. સાધારણ વ્યકત પ૨ તો સંસા૨ના માનવોને શા માટે શ્રદ્ધા ઉત્પન્ન થાય. ત્યારે ઈશ્વર જેવી વ્યકતને ગોતવા સિવાય બીજો માર્ગ તેમની પાસે રહ્યો Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ નથી આવી સ્થિતિમાં... આત્માની અનન્ત જ્ઞાનર્સાક્તને દબાવી દેના૨ જ્ઞાનાવ૨ણીયદિ ચારે ઘતિકર્મોના સમૂલ નાશ કર્યા પછી કેવળ જ્ઞાનની જ્યોત પ્રાપ્ત થતાં ‘“નામના વધિનું તયન્ વતપ્રિયા’' રામનવત્ – હાથમાં રહેલા નિર્મળ જળની જેમ. દશે દિશાઓથી બ૨ાબ૨ નિર્ણીત થાય છે, તેમ કેવળજ્ઞાર્નાનઓ પોતાના નિર્મળજ્ઞાનથી પૂરા બહ્માંડને સ્પષ્ટતાથી જોઈ શકે છે, જાણી શકે છે, આત્મામાં જેમ અનન્તર્ણાક્ત રહેલી છે, તેવી રીતે કર્મસત્તા પણ અનન્ત ર્શાક્ત ધરાવતી હોવાથી સંસા૨ના બધા ય પ્રપંચો, ચેષ્ટાઓ, કર્માધીન છે. અને જ્યારે તેનો ઉદયકાળ આવવાનો હોય છે. ત્યારે પુદ્ગલ ૫૨માણુઓ પણ તેવી જ રીતે ગોઠવાઈ જઈ જાતકને ફળ દેવામાં સમર્થ બને છે. માતાની કુક્ષિમાં જે સમયે જીવ અવતરે છે, ત્યારે પૂર્વભવીય ઉપર્જિત આહા૨ પર્યાપ્ત નામ કર્મનો ઉદય થતાં જીવમાત્રને ઓજઆહા૨ રૂપે માર્કાપતાના મિશ્રિત થયેલા શુક્ર૨જને ગ્રહણ કર્યા વિના એટલે તેવા પ્રકા૨ના ગંદા પદાર્થોનો આહા૨ જીવમાત્રને લીધા વિના બીજો માર્ગ ર્થાત વિશેષને માટે પણ છે જ ર્નાર્હ અને લીધેલા આહારને પચાવવા માટે તૈજસ શરીર નામકર્મનો ઉદય થતાં આ શ૨ી૨ પોતાનું કામ કરે છે અને આહા૨ને પચાવી દે છે. કેમ કે તેના Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પછી જ શરી૨ પર્યાપ્તનો ઉદય કાળ રાહ જોઈને બેઠો છે. આ બધી ઘટનાઓમાં ઈશ્વ૨ ક્યાં ય દેખાતો નથી. કોઈએ દેખ્યો નથી. અને હજા૨ પ્રયત્ને દેખાશે પણ નહિ. છતાં સંસા૨નું સંચાલન વિના રોક ટોક અવિરત ચાલુ જ છે. ઉત્પત્તિ સ્થાને આવતાં જ અપર્યાપ્ત કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો પ્રથમ સમયે જ પુગલો ગ્રહણ કરે છે અને તે સમયથી જ કર્માનુસા૨ શરીરાદિ પર્યાપ્તની ૨ચનાનું કાર્ય શરૂ થાય છે. તૈશ શરીર નામકર્મ ધ્રુવોદયી છે તેથી ઉદયનિરંતર ચાલુ હોય છે. આ શરી૨ જેમ ખાધેલું પચાવે છે. તેમ સામે વાળાને શાપ કે આશીર્વાદ દેવામાં પણ સમર્થ છે. બેશક ! આ લબ્ધનો વિકાસ જીવે કર્યો છે કે નહિ ? કેટલા પ્રમાણમાં કર્યો છે ? તે વાત જુદી છે. માનવ પોતાના જીવનમાં સમતા, દયા, પ્રેમ, સંહિષ્ણુતા ઉપરાન્ત પરોપકારતાના ગુણો કેળવે ! તો તેમના આશીર્વાદથી બીજાઓનું ભલું થાય છે. તેમાં નવાઈ નથી. તેવી રીતે વૈરભાવ, ક્રોધભાવ અંદનો વિકાસ કરશે તો વાતે વાતે બીજાઓને શાપ દીધા કરશે. સારાંશ કે... સૌને આશીર્વાદ દેવા અને સૌના આશીર્વાદ લેવા તે દેવતાઈ ગુણ છે અને શૌને શાપ કેવા કે લેવા તે રાક્ષસી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩SO ગુણ છે. મતલબ કે આવા ભગ્યશાલઓ રાક્ષશ કરતાં પણ ભૂંડા છે. આ કારણે જ કહેવાયું હશે કે...મેટ્રિક પાસ થઈને એજ્યુકેટેડ થઈ. એરકંડિશનમાં બેસી અમન ચમન ક૨વાં અથવા શ્રીમંતાઈ કે ૨ાત્તા પ્રાપ્ત ક૨વી તે શાળ છે. પણ દેવતાઈ ગુણોની કેલવણી અત્યન્ત અઘરું કામ છે. [IT IS VERY DIFFICULT] કર્મણ શરીર. આઠ પ્રકારના કમની અનન્ત અનન્ત વર્ગણાઓથી નિષ્પન્ન થયેલું અને પુનર્જીવનન પુનમ પુરાવાની ન વન' ને સત્યાર્થ ક૨તું આ કાર્મણ શરી૨ છે. એટલે કે વારંવાર ઔદારિક, વૈક્રિય, આહા૨ક શરીરોને લેવાનું અને મૂકવાનું મૌલિક કા૨ણ કોઈ હોય તો ઈશ્વર નથી ઈશ્વ૨ની સત્તા નથી. અથવા યમરાજ કે ધર્મરાજના હાથની પણ વાત નથી જ. જૈન શાશાને આ કાર્મણ શરી૨નેજ મુખ્ય સૂત્રધાર રૂપે માન્યું હોવાથી જયારે જયારે, જેની સાથે, જે સમયમાં કમનો ઉદય આવતાં જ તે તે ગતમાં જવું પડે. અને તેવા પ્રકારના જ સદાચારી કે દુરાચારી માતાપિતા મળે. ગરીબાઈ કે શ્રીમંતાઈ મળે, શેગી કે નિરોગી શરીર મળે, મતલબ કે આ સૂક્ષ્મશરી૨ના કા૨ણે જ સંસાર ના સ્ટેજ પર એક ઘાતક બને છે. તો બીજો ઘાલ્ય બને છે. એક મા૨ક તો બીજો માર્ય, એક ગાલી દેનાર અને બીજે Page #416 -------------------------------------------------------------------------- ________________ 3७१ ગાલી ખાના૨, એક ક૨જદા૨ બીજો લેણદાર બને છે. ઘરનો આગેવાન દેણદાર છે તો તેની પત્ની, પુત્રવધૂ, પૌત્ર, બેન, બેટી આંદે પૂરી ફેમીલીના જીવો તે આગેવાનના લેણદાર બનીને આવે છે. કેપસુલ કે સાકરની ચાસણીમાં લપટાયેલી કડવી દવા પણ કડવી લાગતી નથી. તેવી રીતે મોહકર્મની જબરદસ્ત માયામાં લપટાયેલા જીવને તેમાં આનદ આવે છે. ત્યારેજ તો એક બાજુ પુત્રોની કે પુત્રવધુઓની ગાળો ખાતો જાય, અપમાન સહન કરતો જાય છે. અને બીજા બાજુ 'રામજી રાજી હોય તો જ પુત્રાદની પ્રાપ્તિ થાય છે. આના જેવા બધાય મામલામાં આ શરી૨નો ચમત્કા૨ ૨સ્પષ્ટ દેખાઈ આવે છે. ઈશ્વ૨ કોઈને ગાળો ભાંડવાનું કે કોઈની ધર્મ પત્નીને ઉપાડી જવાનું કહેતો નથી. તેમજ નથી કોઈને પણ દુર્બુદ્ધિ આપતો કે નથી શબુદ્ધિ આપતો. આ કા૨ણેજ ઈશ્વરનું અનન્ય ભકત જૈનશાસન ઈશ્વ૨ને પૂછ્યું, આરાધ્ય સેવ્ય અને વન્દનીય માનીને ઈશ્વરની ઉપાસના કરે છે. અને ડંકાની ચોટ સાથે લલકાર કરે છે. કે, સંસા૨ના સંચાલનમાં ઈશ્વ૨નો હાથ નથી પણ કાર્મણ શરી૨નો હાથ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. તેના એક એક પ્રદેશ પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અન્તરાય, વેદનીય, આયુ નામ અને ગોત્ર કર્મની વર્ગણાઓ ચોટેલી છે. આ કારણેજ ઈશ્વ૨ની સત્તા ધરાવના૨ આત્મા અત્યારે ઈશ્વ૨પણ નથી. નિરંજન - નિ૨કા૨ નથી. પ૨સ્તુ કર્મોના ભારથી દબાઈ ગયેલો રંક હોવાથી અર્ધી રોટલીના ટૂકડાને માટે પણ બીજાનો દાસ બનીને બેઠો છે. પાવલી પૈસો ભેગો કરવા માટે શ્રીમંતોને હાથ જોડે છે. અને વિષય વાસનાનો આનન્દ લુટવા માટે ધર્મ પત્નીનો ગુલામ બનીને તેના ઈશારે નાચવા વાળો બને છે. પોતાના પુણ્યકર્મોનું દેવાળું કાઢીને પણ તેને ખુશ રાખવા માટે પોતાની અપૂર્ણ શકતનો ઉપયોગ કરે છે. એક માનવ જ્ઞાની છે બીજો અજ્ઞાની. એક આંખે અંધ, કાને બહેશે, પગે લંગડો બને છે. જયારે બીજે આંખ, કાન અને પગે સશત બનવા પામે છે. એક ક્રોધનો અવતાર મો છે. તો બીજે શમતાનો સાગર છે. ઈત્યાદિ કાર્યોમાં કાર્મણ શરી૨નું પ્રભુત્વ સ્વીકારવું તેજ સમ્યગ જ્ઞાન છે. કયાં જીવોને કેટલા શરીરે હોય છે નરક ગતિમાં રહેલા ના૨ક જીવોને વૈક્રિય સૈજશ અને કાશ્મણ શરીરે હોય છે. અસુર કુમારશદ સ્તનત સુધીના દેવોને પણ વૈક્રિય તૈજસ અને કાર્મણ શરીશે હોય છે. પૃથ્વી કાયક અપ્રકાયિક તેજસ્કાયક અને વનસ્પતિ કાયકોને ઔદારેક તૈજસ અને કાર્મણ શરીરો Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ નણવા. વાયુ કાયકોને ઔદા૨ક વૈક્રિય તૈજસ અને કાર્પણ શરીરો હોય છે. નોંઘ:- વાયુકાયક જીવો પણ એકેન્દ્રિય છે, તો પણ આગમમાં લબ્ધના હિસાબે વાઉકાય – ગતત્રસ કહ્યા છે. વૈક્રિય લબ્ધ બે પ્રકારે છે. નાક અને દેવોને તે ગતમાં પગ મૂકતાજ સ્વાભાવિક વૈક્રિય શરીર હોય છે. જયારે મનુષ્ય અને તૈર્યચોને તપવિશેષની શંતવડે અમૂકોને આલંબ્ધ પ્રાપ્ત થાય છે. અને વાયુકાયકોને સ્વાભાવિક કે તપો લબ્ધ વિના પણ જન્મસદ્ધ કૃત્રિમ હોય છે. જેથી દશેદિશાઓમાં હરી ફરી શકે છે. વિકળેન્દ્રિયો પૃથ્વીકાયકોની જેમ જાણવા. મનુષ્યોને ઔદ૨ક, વૈક્રિય, આહા૨ક, લૈજરા, સૂક્ષ્મ – બાદ૨, પર્યાપ્ત કે અપર્યાપ્ત હોય તે બધાય ઔદારક શરીરવાળા છે. બેઈન્દ્રિય ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં પાણીમાં ચાલનારા, જમીનપ૨ ચાલનારા, ગાય, ભેંસ આદ અને આકાશમાં ઉડનારા, કાગડા, કબૂત૨ આદ જીવોને ઔદા૨ક શરીર છે. અસંખ્ય સમુદ્રોમાં થનારા માછલા, મગરમચ્છો, તલાબોમાં થનારા કાચબા દેડકા આદિ જીવોને ઔદા૨ક શરી૨ છે. લીલ ફૂલ, શાક ભાગી હોય. કીડા – મકોડા કે સાપ નોલીયા હોય. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ માખી- મચ્છ૨ કે તીડ હોય. તે બધાય અને અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં થનારા અસંખ્ય જાતિના ના મોટા છવો હોય. લીંબડા, નીંબુ. રાયણ કે જામફળ આદિના ફળો હોય. તે બધાય તથા યુગલયા, વિધાધશે કે મારવાડ, ગુજરાત આંદ બ્રહ્મામાં થનારા માનવો કે સ્ત્રીઓ હોય. અથવા તેમના પેટમાં કોડલામાં ઉત્પન થનારા કરમીયા હોય. જૂ. કે માકણ હોય તે બધાય ઔદારેક શરી૨ના માલિકો છે. જગતભરના ઔદારિક શરીરોની સંખ્યા કેટલી ? ત્યારે હવે જાણવાનું રહેશે કે, આ બધા ઔદારેક શરીરોનું સંખ્યા પ્રમાણ કેટલું ? જવાબમાં ચરાચર સંસા૨ને પ્રત્યક્ષ ક૨નારા તીર્થંકર પ૨માત્માઓએ કહ્યું કે, હે ગૌતમ ! આ શરી૨ બદ્ધ અને મુક્ત રૂપે બે પ્રકારે જાણવાનું છે. એટલે કે, બદ્ધ ઔદારિક અને મુક્ત ઔદા૨ક નામે, દારિક શરીરો બે પ્રકારે જાણવા. પ્રશ્ન કરવાના સમયે કે તેના પહેલા પણ જેઓ ઔદા૨ક શરીરમાં છે. તે બધાય બદ્ધ ઔદા૨ક શરી૨વાળા છે. અને મોક્ષમાં જવાના સમયે કે ભવાન્ત૨ના સમયે જીવાત્માઓથી છોડી દીધેલા શરીરોને મુક્ત ઔદારક જાણવા. શરીરોની સંખ્યા માટેના પ્રશ્નમાં મેથેની વાત તેમની Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ સંખ્યા કહેવામાં સુગમતા પડતી હોવાથી સાર્થક છે. સંખ્યાનું પ્રમાણ કોઈક સ્થળે અભવ્યોને આશ્રય કરી દ્રવ્યવડે શ્રેણી પ્રત૨નો આશ્રય કરી ક્ષેત્રવડે, અને સમયદિવડે કાળથી કહેવાશે. દ્રવ્યમાં ભાવનોસમાવેશ કરી લીધો હોવાથી. તેને જૂદો કહેવાનો અર્થ નથી. બદ્ર ઔરિક શરીરોનું પ્રમાણ કાળ અને ક્ષેત્રથી આ પ્રમાણે છે. ના૨ક અને દેવોને ઔદર્શારેક શ૨ી૨ ન હોવાથી શેષ તિર્યંચ અને મનુષ્યોને ઔરિક નામકર્મને લઇ તેમને આ શ૨ી૨ લેવાની ફ૨જ પડે છે. બ ઔરિક શરીશે અસંખ્યેય કહેવામાં આવ્યા છે. અસંખ્યેયના પણ અસંખ્યેય પ્રકા૨ હોવાથી. ભગવંતે કહ્યું કે; અસંખ્ય ઉર્રાર્પણી અને અવર્રાર્પણીના જેટલા સમયો છે. તેટલા પ્રમાણના ઔદર્શારેક શરીરો છે. સારાંશ કે એક સમયમાં ર્યાદ એક એક શરી૨ મૂકવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી અને અવર્રાર્પણીઓના જેટલા સમયો હોય. તેટલા બ ઔદર્શારેક શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યેય પ્રદેશાત્મક પોત પોતાની શ૨ી૨ અવગાહનામાં ર્યાદ એક એક શ૨ી૨ સ્થાપિત ક૨વામાં આવે તો તે શીરોથી અસંખ્ય લોકો ભરાઈ જાય છે. એટલે કે આકાશના એક એક પ્રદેશ ૫૨ ર્યાદ ઔદરિક શરીરોને મૂકવામાં આવે તો લોકો ભરાઇ જાય તેટલા ઔર્ધારક શરીરશે છે. ૫૨ન્તુ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શાસ્ત્ર નિષિદ્ધ આ કલ્પના કરતાં પહેલી કલ્પના બંધ બેસતી છે. કેમકે સિદ્ધાંતમાં એક શરીરની જઘન્ય અવગાહના લોકાકાશના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. અને લોકોકાશનો અસંખ્યાતમો ભાગપણ અસંખ્યાત પ્રેદશાત્મક છે. શંકા:- જીવો અનન્ત છે, એવું અમે સાંભલતા આવ્યા છીએ. તો તેમના શરીરોમાં પણ અનન્ત હોવા જોઈએ છતાં આપશ્રી અસંખ્યાત કેમ ફ૨માવો છો. જવાબમાં જાણવાનું કે, પ્રત્યેક શરીરી એટલે કે સાધારણને, છોડી શેષ જીવો અસંખ્યય છે. જ્યારે સાધારણ જાતિમાં રહેલા જીવો અનન્ત છે. શી રીતે ? જવાબમાં ફરમાવ્યું કે, સાધારણમાં રહેલા છે. એટલે કે એક શરીરમાં અનન્ત જીવો ૨હે તે અનન્ત કાય કહેવાય છે. માટે દરેક જીવો અનન્ત હોવા છતાં પણ તેના શરીરને અસંખ્ય છે. તેમ કહેવામાં વાંધો નથી. મુકત જીવો અર્થાત્ ભવાન્ત૨ શમયે યા મોક્ષ ગમન સમયે જીવો જે ઔદા૨ક શરીરોનો ત્યાગ કર્યો છે. તે શરીરો અનન્ત છે. પ્રતિશયમે એક એક શરીરની સ્થાપના કર્યો અનન્ત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓનો જે સમય હોય તેની તુલ્ય હોય છે. દ્રવ્યથી અભવ્ય જીવાત્માઓ, દ્રવ્યાખ્યાથી અનન્ત ગુણા છે, અને સિદ્ધાત્માઓની અપેક્ષા અનન્ત ભાગે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ શયત્વ પ્રાપ્ત કર્યા પછી પુન: મિથ્યાત્વને પ્રાપ્ત કરનારા જીવો પ્રતિ પતિત કહેવાય છે. તેમનાથી મુફત ઔદા૨ક શરીરો, અભવ્યોથી અનન્ત ગુણા અને રિદ્ધિોથી અનન્ત ભાગે કહેવાયા છે. તુલ્યથી જાણવું કે કદાચ હીન હોય શમ હોય વધારે હોય ! શંકા - મુક્ત ઔદારેક શરીરોનું અનન્ત પણ એટલે કે આ શરી૨ના માલિક બે હોય છે. એકતો મુકત તરફ પ્રસ્થાન ક૨નાથી ત્યાજાયેલુ અને બીજુ મુત્યુના ક્ષણે મ૨નારાઓએ ત્યજી દીધેલું શરી૨ અહિં બીજાને માટે શંકા કરતાં ગૌતમસ્વામીજી પૂછે છે કે, શ્મશનદ ગત તે શરીશે શું અક્ષત ૨હેતા હશે ? કે ખંડીભૂત થયેલા અને પરમાણુત્વ પરિણામ પામેલા લેવા ? પહેલો પક્ષ ઠીક નથી. કેમકે મશાનમાં ગયેલું તે શરીર અનન્ત કાળ સુધી અવસ્થત રહેતું નથી. એટલે કે થોડો સમય પછી ભસ્મીભૂત થતું હોવાથી. તેમાં આનત્ય નથી. બીજો પક્ષ પણ ઠીક નથી. કેમકે, એવો કોઈ પુગલ પરમાણું નથી. જે ભૂતકાળમાં એક એક છવામાએ દા૨ક શરી૨ તરીકે તે પુદ્ગલોને અનન્તીવા૨ પરિણામીને મુક્ત કરેલા ન હોય ? તેથી શપૂર્ણ પુદ્ગલાસ્ત કાયને આ જીવે ગ્રહણ કરેલ છે. આમ થાય તો અભવ્યો કરતાં અનન્ત ગુણા અને સિદ્ધો કરતા અનન્ત ભાગે આ શાસ્ત્રીય વચનને વાંધો આવશે. Page #423 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૮ જવાબમાં ભગવંતે કહ્યું કે- હે ગૌતમ! તમારા કલ્પેલા બને પક્ષો જૈનશાસનને માન્ય નથી. ઔઘરિક શરીરોની અસંખ્યતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ જૈન શાશનની સમય ગણત્રી કે જીવસંખ્યાની ગણત્રીનો ખ્યાલ થી કોઈ ના મગજમાં શીઘ્રતાથી ન આવે તે માનવા યોગ્ય છે. પણ હકીકત હકીકત છે. આપણા જેવા છ મોરો ત્યાં સુધી ન પહોંચી શકીએ તો પણ બુદ્ધિને થોડી સૂક્ષ્મ, પૂર્વગ્રહ રહિત અને મનને શ્રદ્ધાન્વત કરી લઈએ તો સર્વથા અગમ્ય વાતોને થોડે ઘણે અંશે અનુમાનિત કરી શકીએ છીએ. અસંખ્ય ઉન્નર્પિણી અને અવર્લ્સર્પિણીના ૨ામયો જેટલા બદ્ધ ઔદા૨ક શરીશે અત્યારે પણ ૨૫ષ્ટ દેખાય છે. જેમકે:- કેવળજ્ઞાન થી સ્પષ્ટ દેખાયેલા દ્વીપો અને સમુદ્રોને કેવળજ્ઞાનીએ અસંખ્યની સંખ્યામાં માન્યા છે. એટલે કે પ્રત્યક્ષ જોયા છે. સૌ કોઈને પ્રત્યક્ષ દેખાતી વનસ્પતિને જ રામે રાખીને વાત વિચારીએ તો માલુમ પડશે કે કેવળીગમ્ય રિદ્ધાન્ત ખરેખ૨ સત્ય સિદ્ધાન્ત છે. આપણા ગામના ભાગોલમાં ૨હેલી નાની મોટી વનસ્પતિઓના ઝાડો છોડો વેળાઓની સંખ્યા કેટલી ? તે પણ ગણી શકાતી નથી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯ એક પાડે એક જીવ છે. તે તો આકાર વિશેષથી પણ જાણી શકીએ છીએ. આવી પરિસ્થિતિમાં એક ઝાડના પાંદડા પણ નથી ગણી શકાતા તો પછી ગામમાં, ખેતશેમાં, પર્વતોમાં, નદીનાળાના કિનારામાં રહેલી એકજ ગામની વનસ્પતિના પાંદડા શી રીતે ગણાશે ? કોણ ગણશે ? તો પછી પૂરા બ્રહમાંડમાં રહેલા ઝાડ, પાંદડાને ગણવાની શકયતા તો ૩૩, કરોડ દેવ દેવીઓ પાસે પણ ક્યાંથી હોય ? આંગળીમાંથી ટપકતા પાણીના એક બુંદમાં ૩૬૫૦ ચાલતા ફરતા જીવોને આજના સાયન્સે પણ કબૂલ્યા છે. આ સંખ્યા તો તેમાં ઉત્પન્ન થયેલા ત્રસજીવોની છે. ત્યારે પાણીના બુંદમાં જીવો કેટલા ? અને યત્રવારે તત્ર વનસ્પતિ આન્યાયે તેના જીવો કેટલા ? કોણ માપી શકવાનો હતો ? તો પછી એક ગ્લાસમાં માટલામાં, વાવડીમાં, તલાબમાં અને છેવટે સ્વયંભૂરમણ સુધીના સમુદ્રમાં રહેલા પાણીના જીવો શી રીતે મપાશે ? તેમાં ૨હેલા કલ્પનાતીત માછલા, મગ૨ આંદના નાના મોટા જીવોને, તલાબ નદીમાં રહેલા દેડકા, કાચબા આદિ જળચર જીવોને ગણવા કોણ સમર્થ છે ? વનસ્પતિમાં પણ ભીડાં, કરેલા, કંકોડા, તુરીયા, મરચા, કોથમીર આંદે શાક ભાજીઓ ફુટમાં રહેલા ઢગલા Page #425 -------------------------------------------------------------------------- ________________ 40 બંદ જાતિના ફળો, પુષ્પો અને તેમાં રહેલા બીજ તથા માખી મચ્છ૨ માકણ જૂ લીખ આદિ શુદ્ધ સ્તુઓની સંખ્યાતો શાર્વથા કલ્પનાતીત છે. તેમ છતાં આ પદાર્થો છે. જીવો છે આ બધી વાતો પ્રત્યક્ષ ગમ્ય જ છે. છતાં માપવાની શક્યતાં નથી જ છતાં આની સંખ્યા અસંખ્યય છે. જયારે સાધારણ વનસ્પતિમાં હેલા જીવો અનન્ત છે. પણ શરીરોતો અસંખ્યય જ છે. વૈક્રિય શરીર પણ બદ્ધ અને મુફતરૂપે બે પ્રકારે છે તેમાં બદ્રક્રિય શરી૨ અસંખ્ય છે અને અસંખ્ય ઉત્સર્પિણી અને અવર્ણાર્પણી ના સમય પ્રમાણમાં છે. આ શરીર ના૨ક (નરક ગતિમાં રહેલા ના૨કો) દેવો (ચારે પ્રકા૨ની દેવગતિઓમાં ૨હેલા દેવો) ને, તથા વૈક્રિય લબ્ધવાળાઓને ઉત્ત૨વૈક્રિય શરીરના ક૨ણ કાળે વૈક્રિય શરીર હોય છે. તેથી સામાન્ય રૂપે ચા૨ ગતિના જીવોને આશરી૨ અરાંખ્ય માત્રામાં જાણવા જાણવા, મુફત વૈક્રિય શરી૨ ઘ૨કની જેમ અનન્ત જાણવા. દેવોની સંખ્યાતો, ૩૩ કરોડનીજ મનાઈ છે. જવાબમાં જાણવાનું કે ૨હંત પ૨માત્માનું શાસન ત્રિકાળાબાંધત હોવાના કારણે, દેવો અસંખ્ય માત્રામાં છે. વ્યવહા૨ માર્ગ ચર્મ ચક્ષગ્રાહ્ય છે ત્યારે કેવળી શાસનદિવ્યદૃષ્ટિ ગ્રાહ્ય છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ આહારક શરીર. આ શરી૨ ચતુર્દશપૂર્વધારી રિવાય બીજે ક્યાંય પણ હોતું નથી. દેવો, દેવેન્દ્રો, ચક્રવર્તીઓ કે વાસુદેવો ગમે તેટલા શતરા૫ા હોઈ શકે છે. પણ સંસા૨ની કેટલીય વસ્તુઓને પ્રાપ્ત ક૨વા માટે શારીરિક શકિત કામે નથી આવતી અને ખાસ જાણવાનું કે સંયમની શકત તેના કરતાં પણ ઘણી વધારે છે. આ કારણે જ ચક્રવર્તીઓ કે ઈન્દ્રોના મસ્તક પણ સંયમી ને ઝુકે છે. માટે છઠ્ઠાગુણ સ્થાનકે સ્થિત ચતુર્દશ પૂર્વલબ્ધ શમ્પા આત્માને જ આ શરી૨ ગ્રહણ કરવાની શકિત શુલભ હોય છે. વિ૨હ કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ છે. બદ્ધ આહા૨ક શરી૨ ક્યારે હોય અને કયારે ન હોય. યદિ હોય તો જધન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજા૨થી નવ હજાર સુધી જાણવા જયારે મુફત આહા૨ક શરીરો અનન્ત છે. જીવોથી મૂકાયેલા આહા૨ક શરી૨ જયારે અનન્ત છે. ત્યારે આપણા આત્માનો પણ નંબર લાગ્યો જ હશે ? કેટલી વા૨ આહા૨ક શરીર આપણાથી મૂકાયું હશે તે ભગવાન જાણે... હકીકત આ છે કે તેનાથી આગળ આપણે વધી ન શકયા. કારણમાં શરીરની, તથા સંસારની માયા શિવાય બીજું કયું કારણ ? અને સંસારની માયામાં પણ વિષયવાસનાની માયા. કષાયોની માયા, ઈન્દ્રયોની ગુલામી અહંતત્વની જો૨દા૨ ઉપાસના રિાવાય બીજુ કંઈ માયા ? Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તથા અગ્યારમે ઉપશાન્ત ગુણસ્થાનકે પહોંચ્યા પછી અધ:પતન થવામાં કર્યું કારણ ? મતલબ કે મોહનીયકર્મના ક્ષય ત૨ફ આપણે આજ સુધી આગળ વધી ન શકયા માટે જ ઠાણાંગ સૂત્રમાં કહેવાયું છે કે સંયમીએ સોમુડે, માનકુંડે, માયામુદે અને નોમુકે ત૨ફ જ ધ્યાન આપવાનું હતું પણ... હાય રે રાંરવારની માયા ! તૈજસ શરીર. બઇ તૈજસ શરીરશે અનન્તની સંખ્યામાં જાણવા. કાળથી અનન્ત ઉર્ન્સર્પિણી અવસ્સર્પિણીના સમયોની તુલ્ય છે. ક્ષેત્રથી અનન્તલોકના પ્રદેશોની Íશ રામાન છે. (લોક એક જ છે. અનંત સંખ્યા જણાવવા અસત્કલ્પનાએ અનંતલોક સમજવા) દ્રવ્યથી અનગુણા અર્થાત્ ભાગ ન્યૂન શર્વે જીવોની સંખ્યા પ્રમાણ છે. કેમ કે તૈજગ્ન શરીરના માલિકો અનન્ત છે. ઔદારેક શરીર મનુષ્ય અને ચિંચોને જ હોવાથી તેમને અનન્ત કહ્યાં નથી. કેવળ શાધા૨ણ શરી૨ અનન્ત છે. જયારે તૈશ શરી૨ના માલિકો ચારે ગતના જીવો છે. રાંસારી જીવો સિદ્ધોથી અનન્તગુણા છે. કેવળ રિાદ્ધોને તૈજસ શરીર નથી. તૈજશ અને કાશ્મણના સ્વામી રામાન છે અને શર્વદા સાથે જ રહેનારા છે. માટે કાર્મણની વકતવ્યતા Page #428 -------------------------------------------------------------------------- ________________ તૈજસની સમાન જાણવી. ૩૮૩ ૨૪ દંડક જીવોમાં ક્રમશઃ એની વિચારણા— નાકોને ઔદરિક શ૨ી૨ ન હોવાથી તેઓ બ ઔર્ધારક નથી. જ્યારે મુક્ત ઔર્ઘારક શરીશે અનન્તા કહ્યાં છે. સારાંશ કે વર્તમાનમાં વૈક્રિય શ૨ી૨વાળા હોવાથી ઔર્ધારકનો અભાવ છે અને ભૂતમાળમાં તિર્યંચદિ ગંતમાં હોવાથી મુક્ત ઔર્ધારક અનન્તા જાણવા. બદ્ધ વૈક્રિય શ૨ી૨ અસંખ્યેય છે. કા૨ણ કે પ્રાંતના૨ક તે એક એક વૈક્રિય શરી૨ હોય છે અને ના૨કો અસંખ્યેય છે. કાળથી અસંખ્ય ઉત્ત્તર્પણી અવર્રાર્પણીઓના સમય પ્રમાણમાં છે. ક્ષેત્રથી પ્રત૨ના અસંખ્યય ભાગમાં ૨હેનાર અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ સંખ્યા પ્રમાણમાં જાણવા. આહા૨ક શરીરની સંભાવના ના૨કોને નથી. છતાં મુફ્ત આહા૨ક શરીરો ઔર્વાકની જેમ અનન્ત જાણવા. કેમ કે, પૂર્વભવીય મનુષ્યાવતારોમાં લીધેલા અને મૂકેલા આહા૨ક શરીરો પ્રમાદિના કા૨ણે પતિત થઈ ના૨કોમાં ઉત્પત્તિની સંભાવના હોવાથી અનન્તા મનાયા છે. તૈજસ અને કાર્યણ શરીશે વૈક્રિયની સમાન જાણવા. મતલબ કે સાતે ન૨કર્ગાતમાં રહેલા, ના૨ક જીવો એક, બે, હજાર, લાખ, કરોડ, દશ કરોડ, ૧૦૦ કરોડ આદિ નથી પણ અસંખ્યેય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અસુર્ગાદકુમા૨ દેવો પણ ના૨કની જેમ જાણવા. કેવળ સંખ્યામાં અલ્પ કહ્યાં છે. માટે શરીરો પણ થોડા છે. બદ્ધ આહા૨ક શરી૨ નથી. પૃથ્વીર્ણાયકો – બદ્ધ અને મુક્ત શરીરો ઔરિકની જેમ સમજવા. બ શીશે અસંખ્યેય પ્રમાણ જે કહ્યું છે તે લઘુત૨ અસંખ્યેય જાણવું. આ રીતે અપૃકાય અને તેજસ માટે પણ જાણવું. વાયુર્ણાયકો - પૃથ્વીયિકોની જેમ જાણવા કેવળ બ વૈક્રિય શરીરો અસંખ્ય છે. વનસ્પતિ કાયિકો માટે ઘણી વનસ્પતિઓના ૨ાધારણ શ૨ી૨ હોવાથી જીવો અનન્ત હોવા છતાં શરીરો અસંખ્યાત જાણવા. તૈજસ અને કાર્યણ શરીરો પ્રત્યેક જીવોના જૂદા હોવાથી અનન્ત છે. બે ત્રણ અને ચરિન્દ્રિયોના બદ્ધ ઔર્ધારક શરીરો અસંખ્યેય છે. મુફ્ત શ૨ી૨ો અનન્તા છે. વૈક્રિય અને આહા૨ક શ૨ી૨ બ નથી. પણ મુક્ત શ૨ીશે અનન્તા છે. પંચેન્દ્રિય માટે જાણવાનું કે બદ્ધ અસંખ્યેય છે અને મુફ્ત અનન્તા છે. સંસા૨ભ૨માં સૌથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચા૨ ઈન્દ્રિય જીવો વિશેષ અધિક છે. તેનાથી તેન્દ્રિય જીવો વધારે છે. બે ઈન્દ્રિયો તેનાથી વધારે છે. અને સૌથી Page #430 -------------------------------------------------------------------------- ________________ વધારે એકેન્દ્રિય જીવો અનન્તા ગુણ વધારે જાણવા. મનુષ્યોને માટે જાણવાનું કે બદ્ધ ઔદા૨ક શરીરો કદાચ સંખ્યય પણ હોય અને અાંખ્યય પણ હોય. જઘન્ય પદે શંખેય જાણવા. કેમ કે, મનુષ્યો બે પ્રકારે છે. એક તો વમન, પિત્તદમાં ઉત્પન્જન થયેલા સંમ્મો અને બીજા સ્ત્રી ગર્ભથી ઉત્પન્ન થયેલા ગર્ભ, તેમાંથી સંમૂર્ચ્છમાં ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતા, જધન્યથી તેમનો વિરહકાલ એક સમયનો છે. ઉત્પન્ન શમૂછમો જધન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સ્થિતિવાળા હોવાથી આગળ તેમનો વિરહકાળ છે. જ્યારે તેઓ થાય છે ત્યારે જધન્યથી એક, બે, ત્રણની સંખ્યામાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાત. શેષ મનુષ્યો શંખેય હોય છે. પણ અસંખ્યેય હોતા નથી. જયારે સંમૂચ્છમો હોતા નથી ત્યારે ગર્ભ ગ્રહણ કરવાં અન્યથા જઘન્યપદ નિરર્થક બનશે. માટે સ્વભાવથી જ સંખ્યેય છે અને તેમના શરીરો પણ બદ્ધ સંપૅય જાણવા મુક્ત ઔદારેક અનન્તા છે. શેષ વાણમંત૨, જ્યોતિષ અને વૈમાનિકોને મૂળ અને ટીકાથી જાણવા જે સ્પષ્ટ છે. આ પ્રોત્તરોનો રહસ્યાર્થ શું છે ? આ પ્રશ્નો અને જવાબોનો ભાવ આ છે. અનાદિકાળના આ સંસારમાં અત્યાર સુધી અનન્ત કાલચક્ર પૂરા થયા Page #431 -------------------------------------------------------------------------- ________________ છે. જીવમાત્રેપણ માયાવી સંસારમાં ૨ખડપટ્ટી કરતાં કરતાં અનન્તકાલ ચક્રો પૂર્ણ કર્યા છે. શરી૨ વિનાનો કોઈ પણ જીવ ક્યારે ય ૨હી શકતો નથી. ત્યારે અત્યાર સુધી આ જીવાત્માએ કેટલા શરીશે ધારણ કર્યા હશે ? તેની સંખ્યા બતાવવાનો ઉદ્દેશ આ પૂત્રમાં રહ્યો છે. ઔઘરેક શરીરે અનન્ત સંખ્યામાં લીધા છે અને છોડ્યા છે; કેમ કે જે શરીર ધારણ કર્યું હોય તેને પાછો મૂક્યા વિના, છોડ્યા વિના જીવવિશેષને પણ બીજો માર્ગ નથી. ઈન્દ્રો, બ્રહાઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો. ચક્રવતીઓ, તપસ્વીઓ, મહાતપસ્વીઓ, ગરીબો, મહાગરીબો, ઈન્દ્રાણીઓ, દેવીઓ, જગદમ્બાઓએ પણ શુભાશુભ કમાન ભોગવવા માટે શરીરે લીધા, પાછા છોડવા પડ્યા અને અનન્ત આકાશમાં ૨ખડપટ્ટી કરી. પાછા બીજા અવતારમાં અત્યારે ક્યાં હશે ? તે ભગવાન જાણે ! કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જયાં સુધી જવાનો ચાન્સ નશીબમાં નથી હોતો ત્યાં સુધી રાંસા૨ની ચારે ગતિના ચોગાનમાં ૨ખડપટ્ટી મટવાની નથી. આ કારણે ઔદા૨ક શરીરો પણ અનન્તા લીધા. અને મૂકયા, વક્રિય શરીરે દેવયોનિ કે ન૨કગીતમાં પણ અનન્તો વાર ગયા અને નીકલ્યા. આહા૨ક લબ્ધ સંસારચક્રમાં એક જીવને વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે. ૧૪ પૂર્વના માલિકો પણ અનન્ત વાર બન્યા અને Page #432 -------------------------------------------------------------------------- ________________ ૭. પાછા ન૨કના અવતાર ને પામ્યા મતલબ કે ચતુર્દશ પૂર્વધારીપણામાં આહા૨ક શરીરો અને અગ્યારમે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ તે શરીશે છોડવા પડ્યાં અને ચારે ગતમાં ૨ખડતા રહ્યાં. અને “પુનરજનન પુનરજ મા પુનરજનનન કરે શયન' જન્મવું, મરવું અને માતાની ગંદકોટડીમાં કેદ્ય બનવું શૌના ભાગ્યમાં લખાયેલું છે. જે જીવો સાથે વૈઝેરના કે મિત્રતાના સંબંધો બાંધેલા છે અને તેઓ જ્યાં જગ્યા છે. ત્યાં આપણે પણ જન્મ લેવાનું ફરજીયાત છે. પછી કાલબાદેવી રોડ, પ્રભાદેવી, મુંબાદેવી, ગણદેવી, નાગદેવી રોડ હોય, ગાંધી, નહેરૂ, કસ્તૂરબા, ભૂલાભાઈ આદિ શેડ હોય ત્યાં તથા પાછા પાપકર્મોનો ઉદય આવે ત્યારે નરક, ભૂંડ, કાગડા, દીપડાના અવતારો લેવાના રહે છે. આવી રીતે અન્ત કાલચક્રો ૨ખડપટ્ટીમાં પૂર્ણ કર્યા. યમદૂતોના કે પરમાધામીઓના ડંડા ખાવા પડ્યાં કોઈક ભવમાં બીજાના હાથે માર ખાતાં ખાતાં ભૂખે મરતાં અને રબાતાં રીબાતાં ભવો પૂર્ણ કરવા પડયાં. આમાં બધેસ્થળે સંસારની માયાનો ચમત્કાર છે. જીવતી ડાકણ કરતાં પણ વધારે ખતરનાક આ માયા ડાકણને જે ભાગ્યશાળી જિનેશ્વ૨ દેવની છાવણીમાં આવશે. તેઓને માયા કંઈ પણ કરવાની નથી. આ પ્રમાણે કાલપ્રમાણની ચર્ચા પૂરી કર્યા પછી હવે ભાવ પ્રમાણના પ્રસંગે સૂત્રકા૨ ફ૨માવે છે. કે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ से किं तं भावप्पमाणे ? तिविहे पण्णत्ते, तं जहा गुणप्पमाणे, નધ્યમાળ સંખ્યામાં (સૂ, ૧૪૬). ભાવ પ્રમાણના આ ત્રણ ભેદો છે. થવું તે ભાવ છે. વસ્તુમાત્રમાં જ્ઞાનાદિ અને વર્ણાદિનો પરિણામ થયા કરે છે. સારાંશકે ઈક સમયે જ્ઞાનાદિ વડે છવોમાં પરિણામ અને કોઈક સમયે વર્ણાટને લઈ જીવોમાં કે વસ્તુમાં પરિણમન થયા કરે છે. તે ભાવ છે પ્રીમતિ અર્થાત્ વસ્તુનો પરિચ્છેદ(જ્ઞાન) થવામાં તે કારણ છે માટે તેની પ્રમાણતા જાણવી. જેના વડે વસ્તુ(પદાર્થ)નો પરિચ્છેદ થાય તે પ્રીમતિ છે. આવું જ્ઞાન ત્રણ પ્રકારે થાય છે. ગુણપ્રમાણ વડે. નયપ્રમાણ વડે. અને સંખ્યા પ્રમાણ વડે. તેમાં ગુણપ્રમાણ એટલે જ્ઞાનાદિ ગુણો જ પ્રમાણ હોવાથી તેને ગુણપ્રમાણ કહે છે. અનન્ત ધર્માત્મક વસ્તુના એક અંશનું જ્ઞાન તે નયપ્રમાણ છે. અને સંખ્યાન અર્થાત્ સંખ્યા જ પ્રમાણ હોય તે સંખ્યાપ્રમાણ છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ગુણપ્રમાણ પણ જીવ ગુણપ્રમાણ અને અજીવ ગુણપ્રમાણ રૂપે બે પ્રકારે છે. પ્રથમમાં અલ્પ કહેવાનું હોવાથી અજીવ ગુણપ્રમાણને કહે છે. જે વર્ણ ગુણપ્રમાણ, ગબ્ધ ગુણપ્રમાણ. ૨૨ા ગુણાપ્રયાણ, સ્પર્શ ગુણપ્રમાણ અને સંસ્થાન ગુણપ્રમાણ રૂપ પાંચ ભેદે છે. વર્ણ ગુણપ્રમાણ પણ કૃષ્ણવર્ણ ગુણપ્રમાણ યાવત્ શુક્લ ગુણપ્રમાણ રૂપે પાંચ પ્રકારે છે. ગંધવર્ણ ગુણપ્રમાણ સુભિગંધ અને દુભ ગુણપ્રમાણે બે ભેદ છે. ૨૨૫ ગુણપ્રમાણ, તિક્તરસ ગુણપ્રમાણ યાવત મધુ૨૨૨ ગુણપ્રમાણે પાંચ ભેદે છે. સ્પર્શ ગુણપ્રમાણ-કર્કશ ચાવત્ મૃદુગુણ સ્પર્શ રૂપે આઠ પ્રકારે છે. સંસ્થાન ગુણપ્રમાણ પાંચ પ્રકારે છે. પરિમાંડલરાંરસ્થાન - વલયની જેમ ગોળાકારે હોય છે. વૃત્તસંસ્થાન – લોખંડના ગોળા જેવું હોય છે. ચચરબંસ્થાન – રિસંઘોડાની જેમ ત્રણ ખુણીઓ છે. ચતુરચાંરસ્થાન – ચા૨ પૂણીઓ. આયતરાં સ્થાન – લાંબુ હોય છે. આનો ભાવાર્થ કંઈક આવો હશે પાંચે વર્ણગુણો અને Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩0 સંસ્થાનગુણ, આ બધાય આજીવતત્ત્વના ભેદ છે, છતાં તે વડે વસ્તુની જાણકારી થાય છે કે, આ વસ્ત્ર સફેદ છે, લાલ છે, આની સુગંધ શુભ છે અને તેની દુર્ગન્ધ મારતી, આમાં મીઠોશ વધારે આમાં ઓછો, યાવતુ આ ખારો ખાયે તીખો કડવો છે. આનો સ્પર્શ ખરબચડો છે, મુલાયમ છે અને આ આકાર લાંબો, ગોળ આદ છે. આ માણસ કાળા રંગનો છે અને સફેદ છે અને આ કંઈ લાલરાવાળો છે આનું માથું ગોળ છે, ત્રિબુણીઓ છે. ઈત્યાદિ વણ વડે વસ્તુ ઓલખાય છે. જીવ ગુણપ્રમાણ ત્રણ ભેટે છે. જ્ઞાન ગુણપ્રમાણ. દર્શન ગુણપ્રમાણ. અને ચા૨ત્ર ગુણપ્રમાણ. સારાંશ કે , આ ત્રણે ગુણો જીવ ના છે, અજીવના નથી. તેથી આ ગુણો વડે માણસની ઓલખાણ થાય છે. જ્ઞાનરૂપ ગુણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમથી ચાર પ્રકારે છે. (૧) પ્રત્યક્ષ – પોતાના જ્ઞાનવડે અથેન - પદાથન પ્રાપ્ત કરે તે અક્ષ એટલે જીવ કહેવાય છે. અથવા સર્વે અથન જાણે તે જીવ છે. પ્રાપ્ત થયેલા પદાર્થોને આશ્રિત કરે, સ્વીકાર કરે Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ તે પ્રત્યક્ષ છે. આ અર્થોમાં દ્વિતીયદિ તત્પુરૂષ સમાસ જાણવો. કેમ કે, અર્થોનો સાક્ષાત્કા૨ ક૨વાથી જીવને જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ છે. જ્યારે બીજાઓ ‘‘અક્ષ અહં પ્રતિ પ્રત્યક્ષદ્' અવ્યવીભાવ સમાસને ઈચ્છે છે પણ આ વાત ઠીક નથી. કેમ કે આ સમાસમાં નપુંસક લિંગની પ્રધાનતા હોવાથી પ્રત્યક્ષ શબ્દની ફ઼િલંગતા હિ થાય. અને થાય છે જરૂ૨ જેમ કે – પ્રત્યક્ષા બુદ્ધિઃ પ્રત્યક્ષો વોયઃ, પ્રત્યક્ષજ્ઞાનમ્. માટે કહ્યું તેમ પ્રત્યક્ષ શબ્દ તત્પુરૂષ સમાસવાળો જ જાણવો. - ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોર્થીન્દ્રય પ્રત્યક્ષ રૂપે તેના બે ભેદ છે. ત્યાં શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિવા અને સ્પર્શ ઈર્ણીન્દ્રયો આત્માને જ્ઞાન થવામાં સહકારી કારણરૂપે છે. કેમ કે પુદ્ગલની બનેલી ઈન્દ્રિયો જડસ્વભાવવાળી હોવાથી તેઓ ઉપાદાન કા૨ણરૂપે ઠહાલતમાં પણ નથી. માટે સહકારી કા૨ણ રૂપે જ માનવાની રહી. જેમ કે મકાનની બારીઓ જડ હોવાથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ક્યારે ય સમર્થ બનતી નથી. પણ બારીમાં બેઠેલો પુરૂષ ૨સ્તા પણ જના૨ આવનારેને પ્રત્યક્ષ કરે છે. આ પ્રમાણે શ૨ી૨ રૂપી મકાનમાં પાંચે ઈર્ડીન્દ્રયો બારી સ્વરૂપે છે. જેની ઉત્પત્તિમાં અર્થાત્ શબ્દ, રસ, રૂપ, ગન્ધ અને ૨૫ર્શ વિષયક જ્ઞાન થવામાં અગિક એટલે હેતુ વિના જ જે જ્ઞાન થાય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમ ધૂમ હેતુથી ગ્વેનું જ્ઞાન થાય Page #437 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ ઈન્દ્રિયો હેતુ છે માટે લિગક છે, પ૨સ્તુ જીવથી પ૨ એટલે વ્યતિરિક્ત નિમિતોને લઈ જે જ્ઞાન થાય તે વસ્તુત: અર્થ શાક્ષાત્કારિત્વનો સ્વભાવ હોવાથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. “સાનીતિ પર. આ ચૂત્રથી જ્ઞાનથી એટલે આત્માથી વ્યતિરિક્ત વસ્તુ પર મનાય છે. ઈન્દ્રિયો પ૨ છે; તેની સહાયતાથી જે લિંગિકશાન થાય તે પરોક્ષસ્વરૂપ બનવા પામે છે. તત્ત્વાર્થ સૂત્રમાં આવે પશેક્ષમ્ એટલે કે ઈન્દ્રિયો અને મન વડે જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તથાપિ લોકવ્યવહારમાં આ જ્ઞાન, પ્રત્યક્ષ રૂપે રૂઢ હોવાથી સાંવ્યાવહા૨ક રૂપે પ્રત્યક્ષમાં ગણત્રી કરી છે. તથા જે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી તે નોઈન્દ્રય પ્રત્યક્ષ જાણવો. અહિ 'નો શબ્દ સર્વ નિષેધમાં હોવાથી જે જ્ઞાનમાં ઈન્દ્રિયો પ્રવર્તતી નથી કેવળ જીવ જ અથન સાક્ષાત્કાર કરે તે નોઈજય પ્રત્યક્ષ છે, ઈન્દ્રિય પ્રત્યક્ષ. પાંચે જ્ઞાનેન્દ્રિયો વડે થતું આ જ્ઞાન, શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ, ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ, જિજય પ્રત્યક્ષ અને સ્પોન્દ્રિય પ્રત્યક્ષ રૂપે પાંચ ભેદે છે. (૧) મતિજ્ઞાન. (૨) મતિજ્ઞાન. Page #438 -------------------------------------------------------------------------- ________________ (3) શ્રુતજ્ઞાન. (૪) શ્રતઅજ્ઞાન. (૫) અર્વાધજ્ઞાન. (૬) વિર્ભાગજ્ઞાન. (૭) મન:પર્યવજ્ઞાન. (૮) જ્વળજ્ઞાન. આ પ્રમાણે જ્ઞાનના આઠ ભેદ છે. તેમાં ૧-૩-૫-૭-૮ સંખ્યકજ્ઞાન સમ્યગૂજ્ઞાન છે અને ૨-૪-૬ સંખ્યકજ્ઞાન અજ્ઞાન છે. જે જ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવરાત હોય તે જ્ઞાન પણ અજ્ઞાન છે. આ ત્રણે અજ્ઞાનોમાં, પંડિતો-મહાપંડિતો, ધારાવાહી સંસ્કૃત પ્રાકૃત બોલનારા હોય કે લાખો કરોડો શ્લોકોના બનાવનાર હોય, ગંગા-યમુના-ગોદાવરીમાં ત્રણ ત્રણ વાર ૨સ્નાન કરી રાખ ચોલનાશ હોય. પંચાને કે શિર્ષાસનમાં ધ્યાનમા બનેલા હોય તે બધાય અજ્ઞાન એટલા માટે છે કે, જીવાતઈવોના જાણકા૨ ન હોવાથી મિથ્યાત્વ મોહને દબાવી દેવાની શત સમ્પન હોતા નથી. માટે ભાંગ, ગાંજો, ચરસના માર્ગે ચડીને વ્યશનોના માલિક બને છે, ફળ સ્વરૂપે જમને, વિશ્ર્વામિત્ર, દુર્વાસા, અને શર્મા જેવા મહાન તપસ્વીઓ પણ સમય આવતાં કષાયાધીનવિષયાધીન બનીને પોતાના યોગમાર્ગથી ભ્રષ્ટ થયા છે. તપશ્ચર્યા, ધ્યાન, ઈશ્વર પ્રણિધાનાદક અનુષ્ઠાનો. આત્માના ભયંકરતમ શત્રુ મિથ્યાત્વમોહને ઘટાડવા માટે ક૨વાના હોય છે અને જેમ જેમ આ રાક્ષશ ( મિથ્યાત્વમોહ) કંટ્રોલમાં આવશે તેમ તેમ મતઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪ વિલંગાનના પડદા ખસતા જશે અને સમ્યગદર્શનની પ્રાપ્ત થતાં તે જ્ઞાન શમ્યગજ્ઞાન બનતાં વાર કરતો નથી. મતલબ કે, મિથ્યાત્વ અવસ્થામાં જે જ્ઞાન હતું તેમાંથી પૌદ્ગલિક એટલે વૈષયક અને કાર્ણાયક વારાના મટતી જશે અને આધ્યાત્મિકતા વધતી જશે. ફળ સ્વરૂપે ઈન્દ્રિયોના, મનના, શરીરના અને જીવનના વિકારો શાન્ત થશે અને તેમ થતાં સ્વચ્છ એટલેનર્વિકારી બનેલી ઈજશે દ્વારા થતું જ્ઞાન પણ શમ્યગુ થશે. ઈન્દ્રતીતિ ઈ: એટલે જીવને જેના માધ્યમથી જ્ઞાન થાય તે ઈન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે એટલે કે આત્મા નામના શેઠને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ઈન્દ્રિયો શબલ સાધન છે. શંસા૨ભ૨માં વિષયો પણ પાંચ જ છે. જે કામભોગને નામે પ્રસિદ્ધ છે. ચક્ષુ (આંખ) અને કાન. આ બે ઈન્દ્રિયો કામના નામે અને જીભ, નાક અને સ્પર્શ ઈન્દ્રિયો ભોગપ્રધાન છે. મતલબ કે ચક્ષુ દ્વારા લેવાયેલા કે કાનથી સંભળાયેલી વાતોથી જીવાત્માને રાગનો ભાવ જાગશે, જીવ ચંચલ બનશે. જોયેલા અને સાંભળેલા કામોને, ભોગમાં લેવા માટે કટિબદ્ધ થશે. પરિણામે જીભ, નાક અને સ્પર્શથી તે કામોનો ભોગ કરશે. ઈન્દ્રિયોની શકત પણ એક સમાન નહિ હોવાનું કારણ પૂર્વભવીય આવરણીય કર્યો છે. જેમ કે... Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ શ્રોત્રેય ચક્ષુરિન્દ્રિય ધ્રાણેન્દ્રિય જિન્દ્રિય સ્પર્શેન્દ્રિય - શ્રોત્રેજિયાવરણીય કર્મ. - ચક્ષુરિન્દ્રિયાવરણીય કર્મ. – ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મ. - જિજયાવરણીય કર્મ. - સ્પશબ્દયાવરણીય કર્મ. ઉપર પ્રમાણે પાંચે ઈન્દ્રિયો દ્વારા થતાં જ્ઞાનને રોકવામાં, અસ્પષ્ટ અને સંદિગ્ધજ્ઞાન થવામાં. વિપરીત કે મિથ્યાજ્ઞાન થવામાં શ્રોત્રેન્દ્રિયાવરણીયદિ કર્મો કામ કરે છે. કર્મો જડ છે, છતાં ચૈતન્યસ્વરૂપી અને અનન્ત શકિતના માલિક આત્માને સ્પષ્ટ શામ્યગજ્ઞાન થતું નથી. પરિણામે મોહકર્મના નશામાં બેભાન બનેલો આત્મા ઈજયાધીન બની કષાયાધીન બનવા પામશે. અને કષાયી આત્મા પોતાના મન-વચન અને કાયાએ કયારેય પણ એકાગ્ર કરી શકવાનો નથી. અને જેના યોગો (મન,વચન, કાયા) એકાગ્ર નથી. તેમનાં જીવનમાં બાર ભાવના અને મૈત્રી આદિ ચારે ભાવનાનો ચમત્કાર પણ સર્જતો નથી. આવી સ્થિતિમાં તેઓના ભાગ્યમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી અરેફત બીજું કંઈ પણ શુભાનુષ્ઠાન, શુદ્ધભાવ, શુભભાવ, ભાવયા, ભાવદાન, ભાવત્યાગ અને ભાવ સંયમ આદિ ઉમઘતત્ત્વોનો સ્પર્શ પણ આત્મા કરી શકવા સમર્થ બનવાનો નથી. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઈન્દ્રિયોના આવરણીય કર્મોના કારણે તે જીવોના અવગ્રહઈહા, અવાય અને ધારણા પણ અસ્પષ્ટ ૨હેતાં તેમનું મતિજ્ઞાન પણ શુદ્ધ બનવાનું નથી. પૂર્વભવમાં મતિજ્ઞાનની થોડીઘણી પણ ઉપાશના કરીને અવતરેલા ભાગ્યશાળીઓ પણ, યદિ આ મનુષ્યભવમાં સાવધાન રહેવા ન પામ્યા, તો મોહકર્મના પ્રબલ ઉદયના કારણે પોતાના આન્તર અને બાહ્ય જીવનમાં, શુભલેશ્યાઓના સ્થાને ધીમેધીમે અશુભલેશ્યાઓનો જે વધતો જશે. પરિણામે કુટિલતા, ભયગ્રસ્તતા. દૈન્યવૃત્તિ, લોભ, ધર્મઅનાદ૨, કામદેવ અને ક્રોધના આવેગો વધવાના કારણે જીવનમાં પુરૂષાર્થ નામનું તત્ત્વ પણ અલવિદા લેશે. 'कुटिलताभये दैन्यं लोभो धर्मस्यहीनता कामक्रोधौ दयाहानिः मतिदोषा प्रकीर्तिताः । (સ્વતીય શો:) નોઈન્દ્રયથી એટલે ઈન્દ્રિયોની શહાયતા વિના જ જે જ્ઞાનગુણ ઉત્પન્ન થાય તે, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને જ્વળજ્ઞાનરૂપે ત્રણ ભેટે છે. સદ્ગણો ક્યારે ય આકાશમાંથી ટપકતાં નથી પણ તેમને પ્રાપ્ત કરવાની જિજ્ઞાશા થાય તો આત્મપુરૂષાર્થથી જ શગુણો પ્રાપ્ત થવાના છે. અવધિજ્ઞાનાદિ ત્રણે જ્ઞાનો શાંથી ઉત્પન્ન થશે ? જવાબમાં જૈનશાશને કહ્યું કે, તેને આવ૨નાશ અવધિજ્ઞાનાવરણીય, Page #442 -------------------------------------------------------------------------- ________________ મન:-પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય કર્મો છે, જે ત્યાગ, તપની અભૂતપૂર્વ સાધના વિના ક્યારે ય દબાવવાના નથી. માટે મોક્ષ મેળવવાની ઝંખના જ હોય તો ત્રણે આવરણોમાં બેને ખસેડવાનો અને કેવળજ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અનુમાન પ્રમાણ. પૂર્વવતુ. શેષવત્ અને દષ્ટસાધર્યવત્ રૂપે અનુમાનના ત્રણ ભેદ છે. અનુમાન થવામાં લિંગગ્રહણ અને સંબંધસ્મરણ બે કારણો છે. જેનાથી સાધ્યની સિંદ્ધ થાય તે લિંગ-નિશાન-ચિળ, અથવા સાધ્ય વિના જેની ઉત્પત્તિ ન થાય તે લક્ષણ હેતુનો છે અને તે બંને એટલે સાધ્ય(અને) હેતુ(ધૂમ)ના સંબંધની સ્મૃતિપૂર્વક જે જ્ઞાન થાય તે અનુમાન જ્ઞાન છે. કોઈ સાધકને બીડી સળગાવવા માટે આંનેને ગોતવો ક્યાં ? તે સમયે કોઈના મન પરથી ઉપર જતો ધૂમાડો જોવાયો, ત્યારે તેને યાદ આવ્યું કે મારા ઘરે પણ જ્યારે જ્યારે ધૂમાડો દેખાતો હતો, ત્યારે જરૂરથી આગ્ન પણ વિદ્યમાન હતો. માટે આ ઘરે ધૂમાડો દેખાય છે તેથી અગ્નિ પણ જરૂરથી હોવો જોઈએ. આમ અને એ સાધ્ય છે તેની સાથે અવિનાભાવસંબંધથી ધૂમાડો Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંબંધિત છેઆમ ધૂમાડારૂપ લિંગથી એટલે નિશાનથી પોતાના ઘરના ૨સોડાની જેમ અંગેની ચિંદ્ધિ થાય છે. માટે અન્યથાડનુપપત્નત્વ હતો. લક્ષણમ્ I' અર્થાત્ ધૂમાડાની સાથે અનનો અવિનાભાવસંબંધ છે. માટે તર્કક ભાષામાં બોલાય છે “યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર અને જ્યાં ધૂમ છે ત્યાં અને હોય જ. “યત્ર યત્ર જીવ: તત્ર તંત્ર ઉપયોગ વક્વમું જ્યાં જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ હોય જ છે. અર્થાત્ ધૂમથી જેમ આંનેની શિજિ નિશ્ચિત્ત છે. તેમ ઉપયોગ લક્ષણથી જીવની ચિંદ્ધિ થાય છે. પૂર્વવતુ અનુમાન એટલે શું ? થોડા કે વધારે સમય પ્રથમ વિશિષ્ટ પ્રકારના ચિહનથી ઉપલબ્ધ થઈ હોય તેના ઉપરથી વસ્તુનો નિર્ણય ક૨વો તે પૂર્વવત્ અનુમાન છે. ચિહનને જોઈ લીધા પછી વસ્તુને ઓલખી લેવી જેમ કે બાલ્યાવસ્થામાં એક માતાનો પુત્ર પ૨દેશ ગયો. લાંબા સમયે તે ઘેર આવ્યો. ત્યારે તેના શરીર પર અમુકચિનને જોઈ માતાએ પુત્રને ઓલખી’ લીધો. તો આ ઓલખાણમાં નાની ઉમે પુત્રના શરીર પર. ૧. જન્મતાં જ કોઈ ક્ષત હોય. એટલે કે ગમે ત્યારે પણ ઓલખી શકાય તેવો ચિહન હોય. ૨. કૂતરા આદિ જનાવરે કરડ્યા પછીનો વ્રણ હોય. ૩. કાળા અડદના દાણા જેવો મળ્યો હોય. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૪. અથવા તલ હોય. ઈત્યાદિ નિશાનો જેના પર હોય તેને જોઈ “આ માશે પુત્ર જ છે. આવી રીતે માતાને જ્ઞાન થાય તે ચિનાદિના અનુમાનથી થાય છે. તેનો પ્રયોગ આ પ્રમાણે.. મપુત્રોડયું અનન્યસાધા૨ણ ક્ષતદિલક્ષણ વિશિષ્ટલિંગોપ લબ્ધરત' લક્ષણ પુત્રને પ્રત્યક્ષ કર્યા પછી પણ ઓલખી શકાય છે તો અનુમાનની આવશયક્તા શી ? જવાબમાં જાણવાનું કે પુરૂષનું પિંડ માત્ર પ્રત્યક્ષ હોવા છતાં, તેમાં સંદેહ હોઈ શકે છે કે – પુત્ર હશે ?, કે બીજો કોઈ ? પ૨સ્તુ શરીર પર અમુક ચિનથી જ અનુમાન થાય છે કે આ મારો પુત્ર જ છે. ઈંગત, આકાર, ક્રિયા, ભાષણ, નેત્ર વત્રવિકાર વડે આન્તરમના જાણી શકાય છે. શેષવતુ અનુમાન પાંચ પ્રકારે છે. કાર્યથી, કારણથી, ગુણથી, અવયવથી, અને આશ્રયથી. જેમ કે આ અવાજ શંખનો, ભેરીનો, બળદનો, મયૂરનો, ઘોડાનો, હાથીનો છે. એટલે કે અવાજ પ૨ તે તે વસ્તુઓનું અનુમાન કરવું અથવા માર્ગ પ૨ પહેળી લાદ ( વિષ્ય)ને જોઈ હાથીનો, અથવા ૨થનો અવાજ સાંભળીને Page #445 -------------------------------------------------------------------------- ________________ RD ૨થનો, ઘોડાનું હણહણવું, હાથીનું ચીશવું, મયૂરની કેકાનું અનુમાન કરવું. આ પ્રમાણે લિંગથી ઉત્પન્ન થયેલા કાર્યનું અનુમાન. કારણરૂપલિંગથી ઉત્પન્ન થતું અનુમાન આ પ્રમાણે છે. આ તંતુઓ પટ (વસ્ત્ર)ના કારણ રૂપ છે. પણ પટ તંતુઓનું કારણ નથી. તૃણ વિશેષ શાદડી (ટ)નું કારણ છે. ગુણથી, લિંગજન્ય અનુમાન, કશોટી પ૨ સુવર્ણને ઘરાવાથી ઉત્પન્ન થયેલી રેખાથી સુવર્ણનું અનુમાન કરવું. ગંધથી પુષ્પનું અનુમાન, ૨૨થી લવાદનું. આસ્વાદથી મદશાનું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન કરવું તે ગુણનિપ્પા છે. અવયવથી શરીરના એક અવયવરૂપ જેમ કે શૃંગથી મહિષ. શિખાથી કુકડાનું, દાંતથી ઢથીનું, દાઢથી વાહનું, પિંછાથી મયૂરનું, ખરીથી ઘોડાનું, નખથી વાઘનું, પૂંછડાથી વાન૨નું, ચૂડી પહેરેલા હાથથી સ્ત્રીનું અનુમાન ક૨વું. આશ્રયથી એટલે અમુકચિનોથી આશ્રયીનું અનુમાન ક૨વું. જેમ કે ધૂમાડાથી અનનું, બલાક પંક્તિથી પાણીનું, મેઘવકા૨થી વરસાદનું, શીલસદાચારથી કુળપુત્રનું અનુમાન કરવું. તે આશ્રય રૂ૫ લિંગથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. દષ્ટસાધર્યુ અનુમાન બે પ્રકારે છે. સામાન્યદષ્ટ અને વિશેષ દષ્ટ. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ વૈધર્મ્સ ઉપમાન : જેમાં સમાનતા નથી હોતી તેવી ઉપમાને વૈધર્મ્યુ ઉપમાન કહે છે. જેમ કે શબલા ગાયનું વાછ૨ડું શાબલેય છે પણ બીજી સફેદ આદિ ગાયોના વાછડા તેના જેવા નથી. યર્ધાપે પશુ શરીર (ગાયનું શરી૨) બન્નેમાં સમાન છે. પણ રંગમાં જ ફુરક છે. માટે આ વૈધર્મ્સ ઉપમાન કહેવાય છે. વાયસ અને પાયામાં વાયસ (કાગડો) સચેતન છે અને પાયસ (ખી૨) અચેતન છે. યર્ધાપ આ બન્નેમાં ઘણા ધર્મોનો વિસંવાદ છે. તો પણ આ બન્નેમાં બે વર્ણોની સમાનતા તો સ્પષ્ટ છે. નીચ માણસે નીચ માણસ જેવું જ કામ કર્યું છે. આમાં જાણવાનું કે યર્ધાપ નીચ માણસ ખરાબ કામ જ કરે છે. તો પણ ગુરૂનો ઘાત આદિ નિકૃષ્ટતમ પાપ કરતો નથી. પણ આ ભાઈએ તો ગુરૂ આદિનો ઘાત કર્યો છે માટે આમ કહેવાય છે કે નીચ માણસે નીચ જેવું કામ કર્યું છે. દાસે દાસ જેવું. કાગડાએ કાગડા જેવું અને કૂતરાએ કૂત૨ા જેવું કામ કર્યું છે. આગમ પ્રમાણ લૌકિક અને લોકોત્ત૨ રૂપે આગમના બે ભેદ મનાયા છે. (૧) અજ્ઞાની મિથ્યા ષ્ટિના માલિકોએ પોતાની સ્વચ્છંદ બુદ્ઘિની કલ્પનાથી બનાવેલા મહાભારત, શમાયણ, Page #447 -------------------------------------------------------------------------- ________________ YOR ચારવેદ. પુરાણ આદિ ગ્રન્થોને લૌકિક આગમ રૂપે જાણવા. (૨) તપશ્ચર્યા અને સંયમની અભૂતપૂર્વ આરાધનાથી પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શન યડે ત્રણે લોકના ત્રણે કાળના સર્વે ભાવોને, પર્યાયોને, ગતિઓને, આગતિઓને, કર્મોના ફળોને જાણનારા વૈલોક્ય પૂજિત, સાર્વજ્ઞ, શર્વદર્શી - અરિહંત પરમાત્માઓના પ્રણીત આગમ લોકોત્તર આગમ છે. આ બન્નેની વ્યાખ્યાઓ ભાવકૃતના વ્યાખ્યાન દ૨મ્યાન કરાઈ ગઈ છે. અથવા સૂત્રાગમ, અર્થગમ અને તદુભયાગમ રૂપે આગમ ત્રણ પ્રકારે છે. સૂત્રને સૂત્રાગમ, તેનો અર્થ તે અર્થીગમ અને સૂત્ર તથા અર્થની જાણકારી તદુભયાગમ છે. આત્માગમ, અનરાગમ અને પરંપરાગમ રૂપે પણ આગમના ત્રણ ભેદ છે. ગુરૂના ઉપદેશ વિના આત્માને સત્યજ્ઞાન થવું તે આત્માગમ કહેવાય છે. ક્ષાયિક સમ્પર્વની પ્રાપ્ત થયા પછી. તીર્થકરોના આત્માઓનું મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ અને અવધિજ્ઞાનાવરણીય કમની સ્થિતિ. ૨સ લગભગ નેસ્તનાબુન થવાની અણી પર આવી ગયેલા હોવાથી તેમનું મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ શુદ્ધતમ થઈ ગયેલા હોય છે. આ કારણે જ પૂર્વ ભવના આશધત આ ત્રણે જ્ઞાનો જે ભવમાં તીર્થંકર થવાના હોય છે તે ભવમાં જન્મતા જ સાથે હોય છે. માટે જ તેઓને Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ આત્માગમ છે. મતલબ કે શુદ્ધતમ તિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પૂર્ણ બ્રહ્મલોક (૧૪ ૨જી પ્રમાણ) તેમના માટે પ્રત્યક્ષ હોય છે. માટે જ જ્ઞાનની ષ્ટિએ તેમનાંમાં સર્વર્યાપત્વ માનવામાં વાંધો નથી. પણ ભગવાનના મોઢામાં પૂર્ણ બ્રહ્માંડના સમાવેશની કલ્પના અયથાર્થ એટલા માટે છે કે, આંખ પણ ન પહોંચી શકે તેટલા મોટા સમુદ્રો, ઉલ્લંઘી ન શકાય તેટલા મોટા પર્વતો, નદીનાળાઓ, આંબલી, પીપલ અને વડના તોતિંગ ઝાડો ભગવાનના મોઢામાં શી રીતે સમાવિષ્ટ થવાના હતા ? આ કા૨ણે જ જૈન શાસને કહ્યું કે, બાલકોને ગમારોને, પંડિતોને પણ હસવું આવે તેવી કપોલર્કાલ્પત કલ્પના ક૨વાથી ભગવાનની તિત કે પ્રશંસા થતી નથી પણ મશ્કરી થાય છે અને આ૨ાધ્યપદ પ્રાપ્ત ભગવાનની મશ્કરી કરાવવાથી માણસ ધાર્મિક નથી બનતો પણ પાખંડી બને છે. હિંસાના નામે ઘેટા, બકરા, પાડા, ગાયોના માંસને આરોગનાર બને છે અને રિષ્ઠ પદાર્થોને પચાવવા માટે શરાબ પાન કર્યા વિના અને તેના નશામાં બેભાન બની ૫૨સ્ત્રીગમન કે વેશ્યાગમન કર્યા વિના બીજો માર્ગ કયો ? આર્થિક આત્માગમ ના મર્દાલક હોવાથી વર્ધમાન કુમા૨ને (મહાવી૨ સ્વામીને) ભણાવવા માટે નિશાળે મૂકવામાં આવે છે. પૂરી જીન્દગી સુધી પોતાની પાડશાળામાં ન ગણાય તેટલા રાજકુમારો; શ્રીમંતપુત્રો અને પ્રચંડ ર્બાના વા૨૨દા૨ વિદ્યાર્થીઓને ભણાવીને તીવ્રતિતીવ્ર બુદ્ધિની Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કર્કશતાને પ્રાપ્ત થયેલા પંડિતજીના મનમાં ગુપ્ત રીતે રહેલી શંકાઓને આઠ વર્ષની ઉમ્રના મહાવીર સ્વામીએ મટાડી ત્યારે જ જગતના જીવો જાણી શક્યાં હતાં કે મહાવીર સ્વામી જેવો બ્રહ્મજ્ઞાની બીજો કોઈ નથી જે ભણ્યા નથી છતાં જ્ઞાનના સાગર છે. આ કારણે જ ઈશ્વ૨ શરીરથી લોકવ્યાપી નથી પણ જ્ઞાનથી લોક વ્યાપી છે. જે યથાર્થ છે. ગણધશે, હજી જ્વળજ્ઞાનના માલિક ન થવાના કારણે જ્ઞાનાતિશય વિનાના હોવાથી અર્થનો આગમ તેમના માટે અનન્તર છે. સમવસરણમાં બિરાજમાન થયેલા અરિહંતોના શ્રીમુખેથી પ્રસૂત આગમની વાણી સાંભલ્યા પછી જ આગમનું જ્ઞાન થાય છે. માટે અનન્તરાગમ અને અહલ્વત્ર પ્રસૂતં ગણધર ચિતે દ્વાદશાંગં વિશાલમ્' આ ન્યાયે સૂત્રોને દ્વાદશાંગીમાં ગૂથનાશ હોવાથી સૂત્રો તેમને આત્માગમ છે. અને અર્થ અનન્તાગમ છે. જબૂસ્વામીને સૂત્રનું અનન્તાગમ છે. કેમ કે તીર્થંકરભગવંત પાસેથી તેમને મલ્યું નથી. પણ પોતાના ગુરૂ પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામી પાસેથી મલ્યું છે. જ્યારે પ્રભવસ્વામીને તે જ્ઞાન પ૨૫શગમ છે. સમવસરણમાં શયોગી (કેવળજ્ઞાની) પરમાત્મા, પોતાના ભાષાવર્ગણાના કર્મોન (પુગલોને )ક્ષય પમાડવા માટે તથા ભવ્ય જીવોના કલ્યાણ માટે દેશના આપે છે. મતલબ કે શંકલ્પત ભાષા હોઠ, દાંત, તાલુ. મસ્તષ્ક Page #450 -------------------------------------------------------------------------- ________________ хоч અનેજિવા સાથે ટકરાઈને બહાર આવે છે. માટે જગતભ૨ના બધાય શાસ્ત્રો, આગમો, પુરાણો બાઈબલ અને વેદો પણ પૌરુષેય છે એટલે કે પુરૂષ વિશેષથી ઉદ્ભૂત થાય છે અને શ્રોતા પોતે પોતાના કાન વડે સાંભળે છે. "શબ્દગુણમાકાશ' પ૨સ્તુ નાના મોટા પાઠત અપઠત છેવટે ૨બારીનો છોકશે પણ સમજે છે કે શલ્વે ક્યારેય પણ વરસાદની જેમ આકાશમાંથી પડતાં નથી. પણ માણસના મોઢામાંથી બહાર આવે છે. શબ્દમાત્ર પુદ્ગલ હોવાથી પૌદ્ગલિક કહેવાય છે અને જે પુદ્ગલ છે તેનો અવરોધ થઈ શકે છે. માટે ટી.વી.માં, હીલ્મમાં, શેનો ગ્રાફમાં, તેને પકડી શકીએ છીએ. ગુણ ક્યારેય પણ ગુણીને છોડતો નથી. તો પછી તેને પકડમાં શી રીતે લઈ શકાશે. ઈત્યાદ કારણોને લઈ શબ્દો ચાહે વેદમાં હોય કે બુદ્ધના કે જૈનાગમમાં હોય તે કદિ પણ અપૌરુષેય હોઈ શકે જ નહીં. તથા અપૌરૂષય શળે પ્રામાણિક, ન્યાધ્ય કે ધર્યું પણ હોઈ શકે નહીં. વેલ્વેને અપૌરુષેય માનવામાં મોટામાં મોટો દોષ એ થયો છે કે માંસાહારીઓ દ્વારા તેમાં માંસના મંત્રો, મૈથુન કર્મના મંત્રો ઘુસેડી દેવામાં આવ્યા છે અને આ બધાય મંત્રી ઈશ્વરના નામે ચઢી ગયા. માટે જ રાગદ્વેષના ક્ષયપૂર્વક આપ્ત બનેલા અરિહંત પ૨માત્માઓનું આગમ જ પ્રમાણ કટિમાં અગ્રેસ૨ બનવા પામે છે. જેમાં પશુઓના બલિદાન, અશ્વમેઘ, નરમેઘ આદિ ક્રૂર હત્યાઓનો એક પણ મંત્ર નથી. Page #451 -------------------------------------------------------------------------- ________________ XOS દર્શન ગુણ પ્રમાણ: ચક્ષુદર્શન ગુણ પ્રમાણ, અચક્ષુદર્શન ગુણ પ્રમાણ, અવધિદર્શન ગુણ પ્રમાણ અને કેવળદર્શન ગુણ પ્રમાણ રૂપે ચાર ભેદ છે. આઠે કર્મોમાં દર્શનાવરણીય કર્મ બીજા નંબરે તથા ઘાતકર્મ સ્વરૂપે છે. પ્રાય: કરી આત્માની શપૂર્ણ શકતઓનો ઘાત કરે. એટલે કે સર્વશકિત શમ્પા આત્મા પણ આ કર્મોના કારણે શક્તહીન બને, લાચાર બને, કિંકર્તવ્યમૂઢ બને. તેમાં ઘાત કર્મો પ્રધાનતયા કામ કરે છે. આ કારણે જ ૭ લાખ પૃથ્વીકાયકો, ૭ લાખ અપકાયકો ૭ લાખ તેજશકાયકે, ૭ લાખ વાયુકાયકો ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયક. ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાયો. ૮૪, લાખ છવાયોનિમાંથી પર, લાખ છવાયોનિના જીવોને અચક્ષુરિન્દ્રિય કર્મનો પ્રબળ ઉદય હોવાથી, સ્પર્શનેન્દ્રિયને છોડી નાક, જીભ, ચક્ષુ અને કાન નામની ચારે ઈન્દ્રિયોનો સર્વથા અભાવ હોય છે. બે લાખ બે ઈન્દ્રિય જીવોને નાક ચક્ષુ અને કાન ઈન્દ્રિયોનો અભાવ હોય છે. આ પ્રમાણે પ૮ લાખ જીવો યોનિના જીવોને ચક્ષુ અને કાન હોતા નથી. કારણ કે પૂર્વભવમાં મિથ્યાત્વના જોરે ઉપાર્જિત નિકૃષ્ટતમ પાપો. અરાંક્યાત જીવો સાથે લેવડ દેવડમાં, વિષયવાસનામાં, જે પદ્ધતિએ વૈરાનુબન્ધ કર્મો કર્યા છે. તેને ભોગવવાને માટે એકેન્દ્રિય અવતાર અનવાર્ય હોય છે. અનાદિ અવ્યવહા૨ શશમાંથી નીકળીને આવેલા પૃથ્વીકાયાદિમાં ઘટિત નથી. તેમના જીવનમાં Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ સમ્યગ્દર્શનનો પ્રકાશ મુદલ નથી. અને મેળવી શકે તેમ પણ નથી. આયુષ્યની મર્યાદા પણ અસંખ્યાત અને અનન્ત ઉત્સર્પિણી તથા અવર્રાર્પણી પર્યન્તની છે. તેમ છતાં રાધાવેધની સમાન. મનુષ્યાવતા૨માં અવતરેલા જીવાત્માને. દર્શનાવ૨ણીય કર્મના ક્ષયોપશમથી સામાન્યથી. એટલે નામ, ઠામ અને આકા૨ વિનાનું અચક્ષુદર્શન ચક્ષુદર્શન, અર્વાધદર્શનના વિષયભૂત સામાન્ય બોધરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંસા૨ની (કર્મસત્તાની) વિચિત્રતાને લઇ, આપણે સૌ અનુભવીએ છીએ કે, એક બાજુ પુણ્યકર્મના કા૨ણે શ્રીમંતાઇ છે. રૂપસત્તા છે, જ્યારે બીજી બાજુ આંધળાપણુ, એક્ષિપણું, કાણા, બાડાપણું, છેવટે પોતાની પડખે રહેલી વસ્તુને પણ ન જોઈ શકે તેટલી હદે આંખોની કમજોરી લઈને અવતરેલા છે. આમાં ચક્ષુદર્શનાવ૨ણીય કર્મનું પ્રાધાન્ય સ્પષ્ટ દેખાઈ આવે છે અને અચક્ષુ દર્શનાવ૨ણીય કર્મના કા૨ણે મૂંગાપણું. બહેરાપણું, લંગડાપણું, ઠુંઠાપણું ઉપરાન્ત મનના કમજોર ગાંડા ફુરેલા મિજાજના માનવો પણ દેખાય છે, ઈત્યાદિ પ્રસંગોને જોયા પછી જાણવાનું સ૨ળ રહેશે કે કૃતકર્યું, કેટલા બધા તાકાતવાળા હોય છે. છતાં આષાઢ શ્રાવણ માસની નદીના જોરદા૨ વેગમાં ઘસડાતાં, ઘસડાતાં પત્થરશે પણ ગોળાકા૨ના ક્યાં નથી થતાં ? તેવી રીતે સંસા૨ની માર ખાતાં જીવો પણ કોઈક ભવમાં જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. જ્ઞાનની વાત Page #453 -------------------------------------------------------------------------- ________________ YOC પહેલા કહેવાઈ ગઈ છે હવે દર્શન માટે વિચારીએ. જે જ્ઞાનમાં કોઈ જાતનો આકાર કે વિશેષણ ન હોય. તેને દર્શન કહેવાય છે. સામે કંઈક દેખાય છે. શું દેખાય છે ?' તેની ખબર નથી. પણ કંઈકને કંઈ છે. જરૂર આ જ્ઞાનને જૈન શાસને દર્શન રૂપે સંબોધ્યું છે. તે આત્માનો ગુણ હોવાથી પ્રમાણ છે. ઈન્દ્રિયો ભાવ અને દ્રવ્યરૂપે બે પ્રકારે છે. વિગ્રહ ગતમાં કે અવગ્રહગતિમાં જીવાત્માને ભાવેન્દ્રિયો અવશ્ય હોય છે. અને તેને અવરોધ ક૨ના૨ ભાવેશ્યાવરણીય કર્મ પણ સાથે જ હોય છે. જયારે દ્રવ્યેયો વર્તમાનભવ પૂરતી જ હોય છે અને તેના આવરણીયકર્મો પણ સાથે હોય છે. ગાય વિના વાછરડું અને વાછડા વિના ગાય ૨હેતી નથી. તેવી રીતે વાછડા જેવા કર્મો પણ જીવાત્માના પ્રતિ પ્રદેશે બંધાયેલા છે, જોરદાર બંધાયેલા છે, તીવ્ર અને તીવ્રસ્થતિમાં બંધાયેલા છે. કેટલાક નિકાચિત (ભોગવ્યાવિના ન છુટે) રૂપે અને કેટલાક અનિકાચિત રૂપે પણ બંધાયેલા છે. આ બને ઈન્દ્રિયો પ્રાય: કરી એક બીજાનો સહકાર ઈચ્છનારી હોવાથી. ભાવજિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ હોય અને દ્રવ્યેન્દ્રિયોનો ઉપઘાત પણ થયો ન હોય તો ચક્ષદર્શનની લબ્ધ પ્રાપ્ત કરેલા જીવોને નિયત સ્થાનમાં ૨હેલા ઘટાદ દ્રવ્યોમાં ચક્ષુદર્શન થતાં વાર લાગતી નથી. આંખનો ડોળો, કાનમાં રહેલો પડદો જે પૌદ્ગલિક Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૯ છે. તેના પર કોઈક કારણે આઘાત લાગે ત્યારે બધુય બરાબર હોવા છતાં તે માણસ જોઈ શકતો નથી. સાંભળી શકતો નથી. જયારે બીજી બાજુ ભાવેન્દ્રિયની ક્ષયોપશમ લબ્ધ ન હોવાના કારણે આંખ કાન બરાબર હોવા છતાં પણ તેના સ્પેશિયાલિસ્ટ ડાફટશે પણ સર્વથા નિષ્ફળ ૨હેવા પામે છે. માટે જ કર્મોની ગતિને ગહન કહી છે. આપશ્રીએ જયારોઆકાર અને વિકલ્પ રહિત જ્ઞાનને દર્શન રૂપે માન્યું છે. તો આંખેથી જોવાયેલો 'ઘટ' તો વિશેષ પ્રકારે જોવાઈ રહ્યો છે. તેનું શું ? જવાબમાં જાણવાનું કે, જૈન તાર્કિકોએ સામાન્ય અને વિશેષમાં અભેદ માન..! હોવાથી, સામાન્યથી વ્યંત૨ફત વિશેષ અને વિશેષને છોડી સામાન્ય નામની કોઈ વસ્તુ છે જ નહીં, મતલબ કે વૈશેષિક દર્શનની જેમ સામાન્ય અને વિશેષ સર્વથા સ્વતંત્ર દ્રવ્યો છે જ નહીં. અથવા આ બન્નેને દ્રવ્ય સ્વરૂપે માનવાની જરૂર પણ નથી, કેમ કે, વસ્તુમાત્રના ઉત્પાદન સમયે જ ઘટમાં ઘટત્વ (સામાન્ય) અને ૨ક્તત્વ (વિશેષ)નો વ્યવહાર થઈ જાય છે તથા ચક્ષુને છોડી શેષ ચારે ઈન્દ્રિયો અને મનને અચક્ષુદર્શનમાં સમાવિષ્ટ કર્યા છે, તેમાં પણ શ્રોત્રેજિયાવરણીય ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય, સાથોસાથ તેઓંન્દ્રયોનો ઉપઘાત પણ ન થાય તો કન, નાક, જીભ અને સ્પર્શ તથા મનની લબ્ધિઓના માલિક તે સાધકની બધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન ઉપાર્જન કરાવવામાં શક્તિશમ્પા બનશે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શેષ ઈન્દ્રિયોમાં ચક્ષનો રામાવેશ ન કર્યો તેનું કારણ એક જ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એટલે કે કોઈની પણ આંખ પદાર્થ પાસે, અથવા કોઈ પણ દય વસ્તુ આંખ પાસે આવતી નથી. માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે. જ્યારે બીજી બધી ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. એટલે કે સંગીતનો અવાજ કાન પાસે ટકરાશે, લીંબુનો રસ જીભ સાથે સંબંધિત થશે, સુગન્ધ કે દુર્ગધ નાક સાથે અને ચામડી સાથે બીજી વસ્તુનો સ્પર્શ થતાં તે તે ઈન્દ્રિયોના માધ્યમથી આત્માને જ્ઞાન થવા પામશે માટે આ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. સારાંશ કે આ ઈન્દ્રિયોને એટલા માટે જ જ્ઞાનેન્દ્રિયો કહી છે. શ્રીખંડના વાટકામાં પડેલા ચમચાને શ્રીખંડનો ૨સાસ્વાદ કોઈ કાળે પણ થતો નથી. તેવી રીતે આંખથી જોવાય, કાનથી શંભલાય, જીભથી આસ્વાદાય, નાકથી ચૂંઘાય કે ચામડીથી સ્પર્શાય પણ તેનું જ્ઞાનતો આત્માને જ થવાનું છે. અન્યથા ૪૦ વર્ષની ઉમે અંધત્વ કે બધિરત્વને પ્રાપ્ત થયેલો માણસ તે પહેલાની બધીય વાતોનું વર્ણન તો બરાબર કહે છે. ત્યારે સમજવાનું સ૨ળ ૨હેશે કે, જ્ઞાન અમ્પા આત્મા જ ઈન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત કહે છે. ઈન્દ્રિયો પુલોથી બનેલી હોવાથી જડ છે. અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલું દર્શન, અવધિદર્શન કહેવાય છે. આ લબ્ધ જેમને પ્રાપ્ત થયેલી હોય તે સાધક સર્વે રૂપીદ્રવ્યોને જાણે છે અને જુવે છે. પણ આ જ્ઞાન લાયોપશમક હોવાથી શેષ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ રહેલા એટલે સત્તામાં રહેલા અર્વાધદર્શના વ૨ણીય કર્મોના કા૨ણે દ્રવ્યગત અનન્તપર્યાયોને જાણવાની ક્ષમતા આ દર્શનમાં હોતી નથી. કહેવાયું છે કે, “આ દર્શન વસ્તુગત સંખ્યેય, અસંખ્યેય પર્યાપોને વિષય કરે છે. જયારે જઘન્યથી રૂ૫, ૨૪, ગન્ધ અને ૨૫ર્શ રૂપે ચા૨ પર્યાયોને જ જાણે છે. કેવળદર્શનાવ૨ણીય કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થતી કેવળદર્શનની ર્લાબ્ધવાળો સાધક, સર્વે દ્રવ્યોને તથા તે દ્રવ્યના દૃશ્ય અદશ્ય પર્યાયોને સાક્ષાત્કાર કરે છે. મન: પર્યવજ્ઞાન : સંજ્ઞી પંન્દ્રિય જીવો કોઈપણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતનના સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલું મભિન્ન ભિન્ન આકૃતિઓને ધા૨ણ કરે છે આ આકૃતિઓ એ જ મનના પર્યાય છે અને એ આકૃતિઓ સાક્ષાત મન: પર્યવજ્ઞાનથી જણાય છે અર્થાત્ આ જ્ઞાનથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે ચિંતનીય વસ્તુ નહીં આમાં આકૃતિ એ વિશેષ હોવાથી આ જ્ઞાનમાં સામાન્ય બોધ જેવું હોતું નથી. મન: પર્યવજ્ઞાન સદૈવ વિશેષ વસ્તુને જ ગ્રહણ કરે છે. સામાન્ય ને નહીં માટે આ જ્ઞાનને દર્શન કહ્યું નથી. જેમ કે, અર્વાધજ્ઞાન કેવળરૂપી દ્રવ્યને જ જાણવાની Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ ક્ષમતાવાળો હોવાથી તે ઘટને જોઈ શકે છે. પણ તે કેવા રંગનો છે ? તેને વિચારવાની તાકાત અવધિજ્ઞાનમાં નથી. જ્યારે મન: પર્યવજ્ઞાન માનસિક પરિણામોને જાણવાની ક્ષમતા રાખે છે. માટે આ જ્ઞાન વિશેષ પ્રકારે જ થાય છે. ચારિત્ર ગુણપ્રમાણ : સામાયિક ચારિત્ર ગુણપ્રમાણ છેદોષસ્થાનીય ચારિત્રગુણ પ્રમાણ, પરિહા૨ વિશુદ્ધ ચારિત્ર ગુણપ્રમાણ સૂમસમ્પરાય ચારેત્ર ગુણપ્રમાણ, અને યથાખ્યાત ચારિત્ર ગુણપ્રમાણ સ્વરૂપે શમ્યા૨ત્રના પાંચ પ્રકાર કહેવાયા છે. ચારિત્ર એટલે શું ? ચતુર્ગતિરૂપ સંસા૨વર્તી જીવમાત્રને કર્મવશ, મનોયોગ, વચનયોગ અને કાયયોગની વિધમાનતા રહેલી જ છે. અને જ્યાં જ્યાં આ ત્રણે યોગો હોય છે. ત્યાં ત્યાં તેના વ્યાપાશે પણ નકારી શકાતા નથી, પરન્તુ પ્રશ્ન આ છે કે વ્યાપાર કેવો કરવો ? મનુષ્યત૨ સૃષ્ટિને માટે તો કંઈ પણ કહેવાનો અર્થ નથી. કારણ કે તેઓ કર્મોના ફ્લેશોમાં ગળખુબ થયેલા છે. યદ્યપિ મનુષ્યો પણ કર્મફ્લેશોના કારણે વૃત્તિ (માનસિક વ્યાપારી પ્રવૃત્તિ (શારીરિક વ્યાપારી) વાળા છે. તો પણ તેમની પાસે Page #458 -------------------------------------------------------------------------- ________________ V૧૩ મતિજ્ઞાનથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે દુર્ભુજ વિશેષ પ્રકારે વિદ્યમાન છે. જેઓ મતજ્ઞાનાવરણીય કર્મોના ભારી આત્મા છે તેમના માટે પણ કહેવાનો કંઈ પણ અર્થ નથી. જયારે થોડે ઘણે અંશે શબુદ્ધિ, સદ્વિવેક અને સદુપયોગની પ્રાપ્તિ જેમને થઈ હશે ? તે ભાગ્યશાળીઓને જ વિચારવાનું છે કે ૮૪ લાખ જીવાયોનિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્યાવતા૨ને પ્રાપ્ત કર્યા પછી, મારે મદ-વચન અને કાયાથી પ્રવૃત્તિ, કરાવી જ હોય તો, નિંદનીય પ્રવૃત્તિ કે અનિંદનીય પ્રવૃત્તિ કરવી ? કેમ કે, "એક ક્ષણને માટે પણ આત્મા કે મન પ્રવૃત્તિ વિના ૨હી શકવાનો નથી. ખાનપાન, વ્યવહાર અને પુત્ર પ૨વાશદના ભરણ પોષણ માટે કંઈ પણ કરવાનું સર્વથા અનિવાર્ય હોવાથી તે તે કાર્યો સૌ કોઈને કરવાના રહે છે. છતાં પણ જયાં સુધી બની શકે ત્યાં સુધી સર્વથા નિંદનીય જેના કારણે માનવતા, દયા અને પરોપકારતાદિ ગુણો મકરી રૂપે બને તેવાહિશક અને જૂઠથી પૂર્ણ પ્રવૃત્તિ ન કરે તે ઈચ્છનીય છે. તે સિવાય બીજી ઘણી પ્રવૃત્તિઓ એવી છે જેના મૂળમાં મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન, પૂર્વગ્રહ આદિ કામ કરતાં હોય છે. જેમ કે વારંવાર નીઓમાં સ્નાન, પંચાને તપ, ભાંગ. ગાંજા અને ચરસની ચલમો પીવી. તે ઉપરાન્ત સમજદારીમાં આવ્યા પછી પણ અતિશય લોભ વશ થઈને ૧૫ કર્માદાનના Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વ્યાપાશે, અનન્તકાય અને અભક્ષ્ય પદાર્થોના ભોજન કરવા આદિ કાર્યો નિદનીય છે. અગમ્ય કારણોને લઈ કરવા પડે તે વાત જૂધી છે પણ તે કાર્યો, ભોજનો વ્યાપારો કરવા જ જોઈએ. આદ વાતો ખોટી એટલા માટે છે કે, જીવાત્માને ધર્મનો રંગ વૈરાગ્યનો રંગ લાગ્યો નથી. તેમ નવા પાપોના દ્વા૨ બંધ કર્યા વિના અને જૂના પાપોનો નાશ કર્યા વિના આત્મોન્નતિ નથી. આવું સત્યજ્ઞાન થયું ન હોવાથી માણસ મિથ્યાત્વ તરફ પ્રસ્થાન કરે છે. સમ્યક્યાત્રિ. શમ્યવિશેષણવિશિષ્ટ ચારિત્ર જ સમ્યફચારિત્ર કહેવાય છે. જે સમ્યજ્ઞાન વડે નિંદનીય અને આંનંદનીય કાર્યો ખ્યાલમાં આવે અને સમ્યફચારિત્ર વડે નિંદનીય માર્ગનો ત્યાગ અને અનિંદનીય માર્ગનો સ્વીકાર કરવાનો ભાવ જાગે. તે ચારિત્ર છે. સર્વસાવધ યોગની વિશત (ત્યાગ) કરવી તે ચારિત્ર છે, મતલબ કે દૈનિક, શત્રક, ક્રિયાઓમાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અનેકાય અને વનસ્પતિ અને ત્રસકાયાદ ઔકેય જીવના પ્રાણોને હાનિ ન પહોંચે તે ચારિત્ર છે. જેના સામાયિકાદિ પાંચ ભેદ છે. (૧) સામાયિક (૨) શગદ્વેષની પ્રવૃત્તિમાં શમભાવે રહેવું. (૩) નિદક અને પ્રશંસક માનવો પ્રત્યે સમભાવે રહેવું. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ (૪) પત્થર અને સુવર્ણ પ્રત્યેની માયાનો ત્યાગ કરવો. એટલે કે સુવર્ણને પત્થરની જેમ માનવો. (૫) જેનાથી થોડે ઘણે અંશે પણ રાગ દ્વેષ, રત-અર્શત થાય તે માગ, મિત્રો પુસ્તકો અને તેમનો સહવાસ પણ છોડી દેવો. ઈત્યાદિ પ્રસંગોમાં સમભાવ કેળવવો તે સમાય છે. અને સ્વાર્થમાં ઇકણું પ્રત્યય આવવાથી સામાયિક શબ્દ બને છે. આ સામાયિકાદ ચારિત્ર આત્માનો ગુણ હોવાથી ચારિત્રગુણ પ્રમાણ કહેવાય છે. સ્વલ્પકાળ પ્રમાણ અને જીવનના અન્તમસ્વાસ પર્યતની સામાયિકના પણ બે ભેદ છે. સાધક જયાં સુધી મહાવ્રતોનું ઉચ્ચારણ કરે નહીં ત્યાં સુધી તેનું સામાયિક અલ્પકાલીન કહેવાય છે. જે પ્રથમ અને ચરમ તીર્થકોના કાળ દ૨મ્યાન સાધુ – સાધ્વીઓને હોય છે. આજના વ્યવહારમાં જે કાચીદીક્ષા કહેવાય છે. આમાં પોતાના આત્માને ચારિત્રની ટ્રેનિંગ લેવાની હોય છે અને જયારે ખાત્રી થઈ જાય છે ત્યારે મહાવ્રતોનું ઉચ્ચારણ કરાવાય છે. જેને વડી દીક્ષા કહીએ છીએ. જેમાં ચાવજજીવ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મહાવ્રતોની આરાધના કરવાની છે. આ ચારેત્ર છેદોપસ્થાપનીય નામે સંબોધાય છે. વધારાનું વિસ્તૃત વર્ણન એટલે શેષ ચારેત્રોનું સ્પષ્ટીકરણ મારા લખેલા ભગવતી સૂત્રોના ભાગમાંથી જાણવું. Page #461 -------------------------------------------------------------------------- ________________ Y૧૬ બાય પ્રમાણ પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દષ્ટાન્તથી નય ત્રણ પ્રકારે કહેવાયું છે. નયોની સ્પષ્ટ રૂપરેખા પહેલા ચર્ચાઈ ગઈ છે. માટે પ્રસ્તુત સૂત્રની પૂરતી જ ચર્ચા કરીશું અને તે પણ આ ત્રણેના ઉદાહરણોના માધ્યમથી સૂત્રકારે પણ આ રીતે જ ચર્ચા કરી છે. નૈગમ, વ્યવહાર, સંગ્રહ, ઋજુસૂત્ર, શબ્દ, શર્માભઢ અને એવંભૂત નામે નયોસાત પ્રકારે છે. સંસા૨ભ૨ના માનવોની વ્યવહાર પદ્ધતિ બોલવાની પદ્ધતિ તેમ જ શૌના હૈયામાં રહેલા આશયો, અભિપ્રાયો અને તે આશયોને પ્રકાશિત કરવાની રીતભાત કોઈની પણ એક સમાન રહેતી નથી. વાત એક જ હોય પણ સૌ તે વાતને પોતપોતાના મતિજ્ઞાન પ્રમાણે સમજવાની અને સમજાવવાની પદ્ધતિનો આશ્રય લઈ ભાષાવ્યવહાર કરશે. યદ્યપિ કોઈની ભાષામાં આડંબ૨ શબ્દાલંકાર હોય છે. તો બીજાની ભાષા સીધી સાદી હોય છે. તો પણ તેના અર્થને બીજો માનવ સમજી લે છે. ટેપ પડી, ઘંટ વાગ્યો, મીલનો ભંગશે વાગી રહ્યો છે. આ વાક્યોના શબ્દાર્થ સાથે કોઈને પણ લાગતું વળગતું નથી, પણ શૌને તેના ભાવાર્થ સાથે મતલબ રહેલો હોય છે કે નૌકરીમાંથી કે કામધંધામાંથી છુટી પડી (રિસેસ પડી) Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૭. નગરવાસઓ સમજી જાય તે પ્રમાણે ૧૨ વાગ્યાના સમયનો નિર્ણય કરી ટોપ પડે, ઘંટ વાગે કે ભુંગશે બોલે. લોકો મજદુશે તત્કાળ છુટા થાય છે અને પોતપોતાના ઘરથી લાવેલા ભાથાના ડબા ખોલી ખાવા બેસી જાય છે. નયપદ્ધતિ પણ કંઈક આના જેવી જ છે, જેમ કે એક સુતારે પોતાના મનમાં પ્રસ્થ બનાવવાનો સંકલ્પ કર્યો... પ્રસ્થ એટલે જેમાં અમુક વજન પ્રમાણ ધાન્ય સમાઈ શકે તેને પ્રસ્થ કહેવાય છે. તે લોખંડનું, પીતલનું, કે લાકડાનું પણ હોઈ શકે છે. સુતા૨ને લાકડાનું બનાવવું હતું તે માટે લાકડું પણ તેની પાસે નથી પણ મનમાં શંકલ્પત શબ્દની વિવક્ષા કરીને ભાષા પ્રયોગ આ પ્રમાણે કરે છે. ખંભા પર કુહાડે મૂકી આ ભાઈ જંગળ તરફ જાય છે. તે સમયે બીજો કોઈ પૂછે છે કે, "તમે ક્યાં જાઓ છો ?' જવાબમાં સુતારે કહ્યું કે, “ પ્રસ્થ લેવા જાઉ છું." જંગલમાં ગયો ઝાડને કાપવા લાગ્યો ત્યારે કોઈના પૂછવાથી જવાબ આપ્યો કે- 'હું પ્રસ્થ કાપી રહ્યો છું.' લાકડું કાપી ઘેર લાવ્યા પછી સુતાર તેને છોલવા લાગ્યો, ત્યારે બ્રેઈએ તેને પૂછ્યું કે, “ શું છોલી રહ્યાં છો ?' જવાબમાં કહ્યું કે, “ હું પ્રસ્થ છોલી ૨હ્યો છું. ત્યાર પછી પ્રસ્થકનિમિત્ત કાષ્ઠના મધ્ય ભાગને ખોદીને બહાર કાઢતાં જોયું અને પૂછ્યું કે, “શું કરી રહ્યાં છો ?' ત્યારે સુતારે કહ્યું કે, "હું પ્રસ્થક ઉત્કીર્ણ કરૂં છું." તૈયાર થયા પછી તેના જવાબમાં કહ્યું કે, "હું પ્રસ્થકના આકા૨ને અંકિત Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કરી રહ્યો છું. આ બધા પ્રશ્નો અને ઉત્તશે યદ્યપિ ગામડીઆ છે, તો પણ તેને સત્ય તરીકે જાણવા અને સમજવા એટલા માટે હિતાવહ છે કે વ્યવહારમાં બોલાતી ભાષા પણ લગભગ અસત્ય હોતી નથી. માટે શમ્યગજ્ઞાન એટલે, વસ્તુના સત્ય સ્વરૂપને સમજવામાં તેના યથાર્થનો નિર્ણય કરવો તે શમ્યગજ્ઞાન છે. ગામડીઆઓની ભાષાને અસભ્ય કહી તેની મશકરી ક૨ના૨ સમ્યગ જ્ઞાન કેવી રીતે મેળવશે ? યથાર્થદ્રષ્ટા, યથાર્થવાદી ભગવાન મહાવીરસ્વામીએ, તે સમયના ધર્મના ઝઘડાઓ તથા જૂદા જૂદા પાખંડો, મઠો અને વાતેવાતે ડંડાઇંડી કરીને દેશ બ૨બાદ ક૨નાશ પાખંડ તત્ત્વોને જોઈ લીધા પછી, તેમજ એક બાજુ દરેક પ્રસંગને તત્ત્વને 'જ' લગાડી વાતેવાતે તોફાનક૨નાશ ક્રિયાવાદિઓ, અક્રિયાવાદિઓ, અજ્ઞાનવાદિઓ, વિનયવાદિઓના કારણે ભારતદેશના અધિનાયકો, શ્રીમંતો તેમ જ મધ્યમવર્ગીઓની બુદ્ધિ સર્વથા અકચ૯૨ બનવા પામી હતી. તે સમયે સ્યાદ્વાદના માધ્યમથી ભગવંતે કહ્યું કે, હે ભાગ્યશાલિઓ ! કોઈ પણ વાતને-ચર્ચાને અવળા માર્ગે લઈ જવા કરતાં રાવળે માર્ગે તેનો નિર્ણય કરવાનું રાખશો તો તમે કંઈક ફાયદામાં રહેવા પામશો. 'તમાશે દેવદત્ત ભાઈ ક્યાં ગયો છે ?' એમ તમને કોઈ પૂછે ત્યારે તમે કહેશો કે, 'તે દિલ્લી ગયો છે. તમને પણ આટલી તો ખબર છે કે, મુંબઈ સેન્ટ્રલથી દિલ્લી જવાની Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ગાડી ૪=30 મિનિટે ઉપડે છે અને તમને ૩ વાગ્યે પૂછતા પૂછે છે. તમાશે ભાઈ હજી તો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફેર્મ પર બેઠો છે અને દિલ્લી જવાની ગાડી હજી તૈયાર પણ નથી અને પ્લેટર્મ પર આવી પણ નથી. છતાં માણે ભાઈ દિલ્લી ગયો છે. આવી રીતનો જવાબ સૌ કોઈ આપે છે. હું તમને પૂછું છું કે, આવા પ્રકા૨ના ભાષા વ્યવહા૨ને તમે જૂઠો માનવા જશો તો સંસારમાં સંવાદિતા કેવી રીતે ઉભી કરશો ? માટે વસ્તુને જોવામાં માપદંડ બદલી નાખો અને જે રીતે શાસ્ત્રોની ચર્ચા સંસારના વ્યવહા૨ સાથે બંધ બેસતી થાય, તે પદ્ધતિએ વિચારવાનું રાખશો તો તમારા માનવાવતા૨, પંડિતાઈ વાક્છટા દ લેખે લાગશે અને તેમ થતાં સમ્યગજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકશો. જેથી વાતેવાતેવિતંડાવાદ, જીભાજોડી આદિ માનરાક પાપોમાંથી પણ તમે તમારી જાતને બચાવી શકશો. બોલવાવાળાની અપેક્ષા સમજવી અને તેમાંથી સત્યતા તથા યથાર્થતા ગોતવી તે સ્યાદ્વાદ કહેવાય છે. ક્યારેક અનન્ત ધર્માત્મક પદાર્થમાંથી એક જ ધર્મનો નિર્ણય કરવાનો હોય ત્યારે નયવાદનો આશ્રય જ સીધો સાથે માર્ગ છે. હું પ્રસ્થક બનાવું તેવો સંકલ્પ સુતારે કર્યો છે અને તેના કારણે વિવશત પદાર્થ માટેના ભાષા વ્યવહારને આપણે જોઈ ગયા છીએ. Page #465 -------------------------------------------------------------------------- ________________ YO વસ્તુને જાણવાના ઘણા અભિપ્રાયો જે નયમાં હોય તે નૈગમ નય કહેવાય છે. જોકેગમા: ચશ્યસ: નૈગમ:' આના અવિશુદ્ધિ, વિશુદ્ધ અને વિશુદ્ધતર જેવા ઘણા ભેળે છે. સંકલ્પિત વિષય છે પ્રસ્થક બનાવવું. તેમાં વિવલત પર્યાયરૂપે માને છે. જો કે અત્યારે પ્રસ્થા પર્યાય ઍહિત નથી. ફક્ત સુતારના સંકલ્પમાં છે. એટલે કે મનમાં તે વિષે સંકલ્પ માત્ર ફૂર્યો છે, જ્યારે જવાબ દેવાયો છે. નિષ્પન્ન થયેલા, પ્રસ્થકને માનીને, માટે સુતારનો અભિપ્રાય વિશુદ્ધ નૈગમનયાયાનુસારી છે. કારણ કે પ્રસ્થક હજી કોઈ પણ અંશમાં ઉત્પન્ન થયો નથી તો પણ તેને લેવા માટે જઈ રહ્યો છે. તેથી કા૨ણમાં કાર્યનો ઉપચાર કરી આ પ્રમાણે જવાબ આપ્યો છે. ગમે તે દેશના લોવ્યવહારમાં આ જાતનો ભાષા વ્યવહાર જવામાં આવે છે. જ્યારે કાષ્ઠને છેદે છે, તે વિશુદ્ધ નૈગમ નય છે. કેમ કે પ્રસ્થક પ્રત્યે છેદનક્રિયા આશા કા૨ણ છે. માટે અહીં પણ કા૨ણમાં કાર્યનો ઉપચાર છે. જયારે પહેલાના જવાબમાં કાષ્ઠમાં અતિવ્યવહતા હોવા બદલ થોડી પણ આરસન્નત હતી નહી. જયારે બીજી વા૨ના જવાબમાં આશાતા દેખાય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્ત૨ ઉત્તરભ જવાબોમાં વિશુદ્ધતા રહેલી છે. પ્રસ્થકને છોલવામાં વિશુદ્ધતર બૈગમ નય છે. પાછળના બે જવાબોમાંવિશુદ્ધત નૈગમ નય જાણવા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ વ્યવહાર નય આ નય લોકવ્યવહા૨ની પ્રધાનતા વાળો છે. માટે પૂર્વોક્ત અવસ્થાઓમાં પ્રસ્થક શબ્દનો વ્યવહાર દેખાય છે. આ કારણે બન્ને નયો આ વિષયમાં તુલ્ય છે. સંગ્રહ નય સામાન્ય રૂપે સમસ્ત વસ્તુને ગ્રહણ કરતો હોવાથી જ્યારે તૈયાર થયેલ પ્રસ્થક, મેચ એટલે ભવાની વસ્તુઓથી પૂરિત થાય ત્યારે જ વસ્તુત: પ્રસ્થક શબ્દ વાચ્ય બને છે. માટે પૂર્વોક્ત બન્ને નયોથી આ નય શુદ્ધ છે. સૂત્ર નય પ્રસ્થકને પ્રસ્થક રૂપે માને જ છે, પણ ધાદિક મેય પદાર્થો પણ પ્રસ્થક છે. આમ ઋજીસૂત્ર માને છે. કેમ કે આ નય ભૂત અને વિષ્ટ ૫૨ નજ૨ ક૨તો નથી. ૫૨ન્તુ વર્તમાનને ષ્ટિગોચર કરે છે. એટલે કે, પ્રસ્થક પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલ છે અને ધાદિક તેના વડે મપાઈ રહ્યાં છે, માટે આ નય વિશુદ્ધત૨ છે. જ્યારે શબ્દ નયો શબ્દ પ્રધાન હોવાથી શબ્દ પ્રમાણે જ અર્થોનો નિર્ણય કરે છે. આ ત્રણે નયોના મતમાં પ્રસ્થક સ્વરૂપના જ્ઞાનથી ઉપર્યુક્ત થયેલ જીવ પ્રસ્થક કહેવાય છે. કેમ કે આ નયો ભાવ પ્રધાન છે.' શબ્દ જે અર્થમાં રહેલ હોય છે તેને જ માનના૨ા આ નયો છે. એટલેકે જે રીતે શબ્દ વ્યવ્વસ્થત Page #467 -------------------------------------------------------------------------- ________________ છે. તે રીતે જ અર્થને પ્રાપ્ત કરે છે. વસતિ દષ્યક્ત વસતિ એટલે ૨હેવું તેના દત્તથી નોનો વિચાર આ પ્રમાણે ક૨વો, જેમ કે પાટલીપુત્રમાં રહેતા અયક પુરૂષને એક માણસ પૂછે છે કે: ‘આપશ્રી ક્યાં રહો ? ત્યારે અવિશુદ્ધ ગમનય મતાનુસારી જવાબ આપે છે કે, “હું લોકમાં રહું છું" પ૨જુ લોક અને અલોક રૂપે લોક બે પ્રકારે છે. અલોકમાં તે રહી શકાય નહીં ત્યારે ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યલોકમાંથી આપશ્રી કયા લોકમાં રહો છો ? કેમ કે વિશુદ્ધ ગમનય અતિવ્યાતવાળું હોવાથી, લોકમાં રહું છું આ જવાબ ઠીક નથી લાગતો, માટે જવાબમાં કહ્યું કે, હું તિર્યલોકમાં રહું છું. વિશુદ્ધ બૈગમનય ફરીથી પૂછે છે, તિર્યલોકમાં પણ આપશ્રી જબ્બીપથી લઈ સ્વયંભૂરમણ સુધીના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં બધે સ્થાને રહો છો ? વિશુદ્ધ નૈગમ કહે છે કે, હું જમ્બુદ્વીપમાં રહું છું. આ તપમાં પણ ભરતક્ષેત્ર, ઐવતક્ષેત્ર, હેમવતત્ર, હરણ્યવતક્ષેત્ર, હરિવર્ષ, ૨મ્યવર્ષ, દેવગુરૂ, ઉત્તરકુરૂ પૂર્વમહાવિદેહ પશ્ચિમમહાવિદેહ આ બધાય ક્ષેત્રોમાં તમે રહો છો ? ત્યારે વિશુદ્ધત૨ નૈગમનય મતાનુસારી કહે છે, હું ભરતક્ષેત્રમાં રહું છું. ભરત ક્ષેત્રમાં પણ દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ બે વિભાગ છે. તો તમે ક્યા ભારતમાં રહો છે ? Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ ત્યારે વિશુદ્ધત૨ નયવાદ્ય દક્ષિણાઈ ભ૨તમાં રહેવાનું કહે છે. ગામ-નગ૨- આક૨- ખેડ- કબ્બડ-મંડલ- દ્રોણમુખ આદિ સર્વેમાં રહો છો? જવાબમાં કહે છે કે હું પાટલિપુત્રમાં દેવદત્તના ઘરે તેના પણ ગર્ભગૃહમાં રહું છું ઈત્યાદિ પ્રકારે ભાષાવ્યવહાર થાય છે અને તેમાં કોઈને પણ અજુગતું લાગતું નથી. નૈગમની જેમ વ્યવહા૨નયને પણ જાણવો. જયારે સંગ્રહનચ આસન પર બેઠેલાને માને છે. ઋજુસૂત્ર આકાશ પ્રદેશમાં અવગાઢને માને છે. કારણ કે ગર્ભગૃહમાં પણ આસન પ૨ બેઠો હશે, આસન પણ આકાશ પ્રદેશમાં રહે છે, જ્યારે; ત્રણે શબ્દનયો પોતાના આત્મભાવમાં રહેલાને માન્ય કરે પ્રદેશ દાન જેનો બીજો વિભાગ ન થાય તે દ્રવ્યનો છેલ્લો દેશ તે પ્રદેશ જાણવો. તેને દષ્ટાન્ત રૂપે માનીને નયવાદે આ રીતે વિચારવાનું છે. નૈગમનયના મતે ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસકાય પ્રદેશ, જીવાતકાય પ્રદેશ, સ્કન્ધ પ્રદેશ અને આ પાંચે દ્રવ્યોના બે પ્રદેશથી બનેલ દેશપ્રદેશ આ પ્રમાણે છ પ્રદેશ છે. આ નૈગમનયની માન્યતા છે. પણ આ સંગ્રહનયને મંજુર નથી, તર્ક આપતાં કહે છે કે નૈગમનયની છ પ્રદેશોની માન્યતા ઠીક નથી. કેમ કે ધર્મારૂકાયાદિ દ્રવ્યસંબંધી દેશનો જે Page #469 -------------------------------------------------------------------------- ________________ Yex પ્રદેશ છે તે વસ્તુત: તે તે દ્રવ્યોનો જ પ્રદેશ મનાય છે. માટેછપ્રદેશના સ્થાને તમારે પાંચ પ્રદેશો જ માનવા જોઈએ. જેમ મારા દાસે (નૌકરે) એક ગધેડો ખરીદયો. તે માશે જ હેવાશે, કેમ કે દસ માગે છે તો તેની વસ્તુઓ પણ મારી જ મનાય છે. તેમ પ્રદેશ પણ જે દ્રવ્યનો છે તે તેનો જ મનાતો હોવાથી પાંચ પ્રદેશની માન્યતા જ અંગત માન્યતા છે. સંગ્રહને જવાબ દેતો વ્યવહા૨નય આમ કહે છે. પાંચ માણસોનું અમુક એક દ્રવ્ય (સુવર્ણાદિ) સામાન્ય હોય તો તે પ્રમાણે પાંચે દ્રવ્યોનો એક પ્રદેશ સૌને માટે સામાન્ય હોય તો પાંચ પ્રદેશ માનવામાં વાંધો નથી. પણ તેવું નથી. ' માટે કહેવું જોઈએ કે પ્રદેશ પાંચ પ્રકારે છે. દ્રવ્યો જયારે પાંચ પ્રકારે છે તો પ્રદેશો પણ પાંચ પ્રકારે માનવા જોઈએ. આ રીતની નયવાદની ચર્ચા મૂળસૂત્રમાં ટીકામાં પણ સ્પષ્ટ છે, મતલબ કે બીજો કોઈ ધર્મને તિરસ્કાર્યા વિના પોતાની વાત કહેવી તે સુનય છે અને જ' લગાડીને બીજા ધર્મોનો તિરસ્કાર કરી પોતાની વાતને સિદ્ધ કરવી તે દુર છે. સંખ્યા પ્રમાણ એટલે શું ? પ્રમાણાન્તર્ગત સંખ્યાની ચર્ચા આ પ્રમાણે જાણવી. જે નામ સંખ્યા, સ્થાપના સંખ્યા, દ્રવ્યસંખ્યા, ઔપચ્ચ સંખ્યા, પરિમાણ રાંખ્યા, જ્ઞાન સંખ્યા, ગણના સંખ્યા અને ભાવ સંખ્યા આ પ્રમાણે સંખ્યા શબ્દની ચર્ચા આડે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકારે કરવામાં આવશે. જેનાથી વસ્તુ પરિછેદિત કરાય તેને સંખ્યા કહેવાય છે. સૂત્રમાં સંખ શબ્દ પડ્યો હોવાથી તેના સંખ્યા અને શંખ આ બન્ને અર્થો થાય છે. જેમ કે ગો શબ્દા પશુ, ભૂમિ, અપ વાણી, કિરણ આદિ અર્થાં થાય છે. તેમ સંખના પણ સંખ્યા અને શંખ અથૅ સુસંગત છે. અર્થાત્ જેની જ્યાં ઉપયોગિતા હશે. ત્યાં બન્ને અર્થોની સમીક્ષા થશે. નામ અને સ્થાપના સંખ્યાનો નિક્ષેપ આવશ્યકની જેમ જાણવો. દ્રવ્યના જ્ઞ અને ભવ્યથી વ્યતિરિક્ત દ્રવ્યશંખના ત્રણ ભેદ છે. એક વિક, બદ્રાયુષ્ક અને અભિમુખ નામગોત્ર જે જીવ પોતાના વર્તમાન ભવ (શરીર)ને છોડીને સીધેસીધો, ીન્દ્રિયાન્તર્ગત શંખ યોનિમાં ઉત્પન્ન થાય. યર્ધાપ શંખના આયુષ્યનો બંધ કર્યો નથી. તો પણ ચાલુ ભવના જન્મદિનથી લઇ તે એક ર્ભાવક શંખનો જીવ કહેવાશે. જે જીવે શંખપ્રાયોગ્ય આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તે બાયુષ્ય કહેવાશે. અને શંખભવને પ્રાપ્ત જન્તુઓને અવશ્ય જધન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત માત્ર વ્યવધાન પછી શંખ નામકર્મનો ઉદય આવશે, તે દ્વીન્દ્રિય તિકર્મ નીચગોત્રકર્મ આદિ કર્મોન લઈને અભિમુખનામ શંખ કહેવાશે. આગળ જઈ આ ત્રણે પ્રકા૨ના જીવો ભાવશંખમાં પરિણત થઇ જશે. આ ભેદ ભવ્ય અને જ્ઞ શરીરથી તિરિક્ત દ્રવ્યશંખનો જાણવો. ૨, ૩, ૪, ૫, ભવે શંખોનેિ પ્રાપ્ત કરનારને Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ દ્રવ્યશંખ એટલા માટે કહ્યું નથી કે, ભાવશંખ બનવામાં તેમને આટલા ભવોનો વ્યવધાન છે. તે કારણે એક ભવાદને જ દ્રવ્યશંખત્વ કહેવાય છે. હવે આ જીવો કાળથી કેટલા સમય સુધી રહેશે ? જવાબમાં કહેવાયું છે દ પૃથ્વી આદિ કોઈક ભવમાં અન્તર્મુહર્ત જીવિત રહી પછી તરત જ શંખ યોનિમાં ઉત્પન્ન થાય તે અન્તર્મુહૂર્ત શંખ કહેવાશે અને મત્સ્યદ ભવે પૂર્વ કોટિ જીવિત રહી શંખમાં ઉત્પન થશે તે પૂર્વ કોટિ એકભાવિક કહેવાશે. અહીં એટલું જાણવાનું અન્તર્મુહર્તથી હીન આયુ કોઈનું નથી માટે જધન્યથી અન્તર્મુહૂર્ત કહેવાયું છે અને પૂર્વકટથી વધારે આયુષ્ય હોય તે અસંખ્યાત વર્ષ આયુષ્યવાળો હોવાથી દેવગતિમાં ઉત્પન થશે. શંખમાં નહીં માટે ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ કહેવાય છે. આયુષ્યકર્મનું બંધન અનુભૂયમાન આયુષ્યમાં જધન્યથી અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટના ત્રીજા ભાગે આયુષ્યનું બંધન થાય છે. નિકટ ભવિષ્યના ક્ષણોમાં જ શંખમાં જન્મવું હોય તો જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહર્ત કાળ જાણવો. ત્યાર પછી ભાવ શંખ બનશે. નૈગમ, વ્યવહાર અને સંગ્રહનય સ્થૂળ દષ્ટિવાળા હોવાથી ત્રણે જાતના શંખને માન્ય કરે છે. આ દષ્ટિ કારણમાં કાર્યનો ઉપચાર કહે છે. જેમ કે ભવિષ્યમાં રાજકુમાર, રાજા બનશે માટે કુમારને પણ રાજા કહેવામાં વાંધો નથી. આ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ત્રણે નયોથી ઋસૂત્ર વિશુદ્ધ હોવાથી પ્રથમને છોડી બાકીના બેને સ્વીકારે છે. જ્યારે શબ્દનયો છેલ્લાનો સ્વીકાર કરે છે. ઔપમ્ય સંખ્યા ઔપમ્ય એટલે ઉપમા અને વસ્તુના પરિચ્છેદનું નામ સંખ્યા છે ઉપમા આપીને વસ્તુનો નિર્ણય ક૨વો અથવા તો ઉપમા પ્રધાન જે વસ્તુનો નિર્ણય હોય તે ઔપમ્ય સંખ્યા છે. જેના ચાર ભેદ છે. (૧) સસ્તુ, સસ્તુની સાથે ઉર્પામત કરવામાં આવે. (૨) સસ્તુ, અસસ્તુની સાથે ઉમિત કરાય. (૩) અસસ્તુ, સસ્તુની સાથે ઉમિત કરાય. (૪) અસસ્તુ, અસસ્તુની સાથે ઉમિત કરાય. જે વસ્તુની સત્ કે અસત્ ઉપમા દેવાની હોય તે ઉપમાન છે અને સત્ કે અસત્ વસ્તુ વડે જેને ઉર્પામત એટલે ઉપમા દેવાની હોય તે ઉપમેય જાણવો. પ્રથમ ભંગમાં તીર્થંક૨ ૫૨માત્મા ઉપમેય છે, તેમના વક્ષ:સ્થળ, બાહુ આદિ કોના જેવા છે ? તેને ઉમિત (વિશ્ષત) ક૨વા માટે ઉપમાનભૂત વસ્તુ કંઈ છે? સારાંશ કે, ઉપમેય તીર્થંક૨ ૫૨માત્મા, કપાર્ટાદના ઉપમાનથી તેમનું સ્વરૂપ નિશ્ચિત થાય છે, તે ઔપમ્ય સંખ્યા છે. તીથંકરની છાતી કેવી છે ? તે નગરના મુખ્યદ્વારના કપાટ જેવી -―――――――――― Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ વિશાલ, હાથ રિધ જેવા લાંબા અને મજબુત, વક્ષ:સ્થળ શ્રીવત્સ લાંછનથી યુક્ત, દુંદુભીના નાદ જેવો તેમનો ઘોષ છે અવાજ છે. અહીં તીર્થંકરોની છાતી હાથ વક્ષ:સ્થળ અને નિર્દોષને કપાટ, પરિધ, શ્રીવત્સ અને ટુંકુંભીની ઉપમા દેવામાં આવી છે. આમાં પ૨માત્માની છાતી સસ્તુ છે અને કપાદિ પણ સત્ છે. - બીજા ભંગમાં સસ્તુને અસદ્ધ્વસ્તુ સાથે ઉમિત ક૨વાનો આ બીજા ભાગમાં દેવ, ના૨ક, મનુષ્ય અને તિર્યચનું આયુષ્ય પલ્યોપન અને સાગરોપમ પ્રમાણ છે. આમાં ના૨કાદિનું આયુષ્ય સરૂપ છે અને પલ્યોપાદિ અસરૂપ છે કેમકે યોજન પ્રમાણ પલ્યમાં નાંખી દીધેલા બાળાગ્રોની પરિકલ્પના માત્રથી કલ્પિત છે. ના૨કર્તાદનું આયુષ્ય ઉપમેય છે. અને પલ્યોપમર્યાદ ઉપમાન છે. આ રીતે ઉપમા દેવાથી તેમનાં આયુષ્યનું મહત્વ વધી જાય છે. તે આ પ્રમાણે ન૨ક ગૃતનું આયુષ્ય ૩૩, સાગરોપમનું છે. સાગરોપમ એટલે ૧૦ કોડાકોડી પલ્યોપમ સાગરોપમ કહેવાય છે. આવા ૩૩, સાગરોપમ આ વાતને સાંભળ્યા પછી ભવ્યાત્માને થાય કે હાય રે ! પાપો ક૨વાથી આટલા સાગરોપમો સુધી ન૨ક ભૂમિમાં રહેવાનું ? આમ વિચાર કરતાં માણસ પાપોથી પાપ ભાવનાઓથી પાપ ચેષ્ટાઓથી ભયગ્રસ્ત થાય છે. = १ અસદ્ભુત વસ્તુને સાથે ઉર્પામત કરવાના ત્રીજા ભંગ Page #474 -------------------------------------------------------------------------- ________________ YE માટે જાણવાનું કે – હાડકાઓને ધ્રુજાવનારી અને શરીરને કમ્પાવનારી પોષ માસની ઠંડી મોસમ પછી, ઋતુઓની શણી જેવી વસઋતુ આવે છે. જે બધી ઋતુઓમાં સૌને આનન્દ ઘયક હોય છે. તે સમયે કુદરતની ચર્ચા શક્તના કારણે વૃક્ષોના જૂના પાંદડ્ઝ જીર્ણશીર્ણ થઈ ખ૨વામાંડે છે, અને નવી કુંપલોનું આવાગમન થાય છે. અનિત્ય, વિનશ્વ૨ અને ક્ષણિક સંસારના સંચાલનની આ વિચિત્રતા છે કે, સંસા૨ની આંખે દેખાતી એકેયે વસ્તુ એકજ રંગમાં સ્થિતિમાં કે રૂપમાં કોઈ કાળે એક સમાન રહેવા પામતી નથી. માટે જ કહેવાયું છે કે શરીર અને તેની માયા અનિત્ય છે, વૈભવ એટલે યુવાવસ્થા, ગુલાબી ચેહરા, અને શ્રીમંતાઈ પણ શાશ્વતી નથી પણ વિજળીના ચમકારા જેવી છે, યમરાજની સવારી અથવા આયુષ્ય કર્મની મર્યાદાનો અન્ત રાહ જોઈને જ બેઠો છે માટે ધર્મ ભાવના ધાર્મિક જીવન સત્યમયી અને સઘચારી સમ્પન યુવાવસ્થા જ શશસ્વતી છે. એટલે કે જીવનને અમૃત તત્ત્વ અપાવનારી છે. અન્યથા કવિઓની કલ્પનાનું અમૃત ગોતવા છતાં પણ ક્યારેય અને ક્યાંયથી પણ મળવાનું નથી. તે બાહાણ સૂત્રોમાં પણ ઈવે બ્રહાઓ, ઢગળબંધ થયા અને મર્યા છે. તે ઓના નશીબમાં પણ અમૃત પાન હતું નહીં તો આપણ જેવાની શી વાત કરવાની ? માટે કવિઓની કલ્પનાના ચક્રાવે ચઢી, અમૃતને ગોતવામાં, કામધેનુને Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ મેળવવામાં, ચિતામણિને પ્રાપ્ત કરવામાં કે નાગના માથાપ૨ રહેલા મણિને મેળવવામાં, મંત્રજાપ કરવામાં કવિઓના વિશ્વાસે જીન્દગીને બરબાદ કરશો નહીં. છતાં આ વસ્તુઓના સત્યાર્થને મેળવવો હોય તો લબ્ધભંડાર ગૌતમસ્વામીના ચરણોજ અમૃત છે. અને જૈન શાસન ચિંતામણિ તુલ્ય છે. હવે આપણે તૃતિય ભંગનું સ્વરૂપ જાણીએ. વસન્ત ઋતુ સમયે પીપલ વૃક્ષના પાંદડાઓ પોતાના મૂળસ્થાનથી જીર્ણશીર્ણ થઈને નીચે પડ્યા અને ધૂળમાં ૨ગઘેલાઈ ગયા. સાથે સાથે વૃક્ષને જાણે નવું જીવન આવી ગયું હોય, આવેલા નવા પાંદડાઓનું વર્ણન કરતા ટીકાકાર કહે છે કે અભિનવ, કમનીય કામનીના કરતળના સ્પર્શ જેવા મલાયમ, આંખોને ગમી જાય હદયને આનંદિત કરે તેવા મુલાયમ પાંદડા જાણે ! ખડખડ હસતા હોય તેવા શોભી રહ્યા છે. તે સમયે ધૂળમાં ધૂસરિત થયેલા અને જાણે પોતાની દયનીય દશાને રોતાં હોય તેમ જૂના પાંદડાઓ નવા આવેલા પાંદડાઓને ઉપદેશ આપતા કહે છે કે, આ વૃક્ષ પ૨ જેવા તમે આજે શોભી રહ્યા છો. તેવા અમે પણ એક દિવસે તમારી જેમ હસતા હતાં પણ કમેની કઠિનાઈના કારણે આજે અમારી આ દશા થવા પામી છે. બધુઓ રામજી લેજે કે તમે આજે જેવા છો આવતી કાળે અમારી જેવાજ થઈ જવાના છો. માટે અમારી ગરીબાઈ પ૨ દીનવસ્થાપ૨ શા માટે હસી રહ્યા છો. કેમકે આવતી Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ કાળ તો તમારા માટે પણ આવવાની છે. ઋદ્ધિ સમૃદ્ધિમાં છલકાઈ જવું તથા દીન દુ:ખી અને અનાથોને જોઈ હસવું તો સારૂ નથી. આગમ ચૂત્રની આ પ્રાકૃત ગાથાને ગુતરાતી કવિએ અનુવાદિત કરી કહ્યું કે. "પીપલ પાન ખરતાં, હાતી કંપલીય અમવીતી તુમ વીતશે ધીમી બાપલીયા" કથાનો ઉપાય આ છે કે વૃક્ષના પાંદડાઓ યદ્યપિ એકેન્દ્રિય હોવાથી તેમને જીભ નથી માટે બોલી શકે તેમ નથી જ. તો પણ ઉપમા - ઉપમેય ભાવને સૂત્રકાર સમજાવે છે કે આ સંસાર સૌ ને માટે કાચની બંગડી જેવો છે. ઋદ્ધિ સમૃદ્ધિ વિજળીના ચમકારા જેવી છે. કાયાની માયા નાગણ જેવી છે. મદમાતું રૂપાળું શરી૨ પાણીના પરપોય જેવું છે. સત્તા પીપલના પાન જેવી છે માટે સમજી લેજે કે એક સરખી દશા, યુવાની, ચમકતી કાયા, શ્રીમંતાઈની સ્થિરતા કોઈની પણ ૨હી નથી. માટે સંસારની વિનશ્વ૨ માયાને શણગારવા કરતા આત્માને શણગારવાનું શખશો. અહીં જીર્ણશીર્ણ પાંદડા ઉપમેય છે અને કિશલય (નવાપાંદડા) ઉપમાન છે. ચતુર્થ ભંગ- અચભૂતને અસદ્દભૂતની ઉપમા જેમકે ગઘેડાને શીંગનો અભાવ છે. તે સૌ કોઈ જાણે છે. તેમ સમલાને પણ સીંગ નથી છતાં તેમ કહી શકીએ છીએ. ગઘેડાનારસંગ કેવા ? જવાબમાં શાળાના શિંગ જેવા બને અસદ્દભૂત હોવા છતા ઉપમા ઉપમેય ભાવને વાંધો નથી. Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિમાણ સંખ્યા પરિમાણ પર્યદિ એટલે જેના વડે નિર્ણય થાય તે સંખ્યા છે. પર્યદિ સંખ્યા પરિમાણ સંખ્યા તે લિકશ્રુત અને ષ્ટિવાદવિષયક ભેદ છે. મતલબ કે પર્યવર્વાદ સ્વરૂપ વડે પરિમાણ વિશેષથી લિક શ્રુતનો નિર્ણય ક૨વો તે પરિમાણ સંખ્યાનો ભાવ છે. પર્યવ (પર્યાય ધર્મ) તપસંખ્યા, તે કાલિકાશ્રુતમાં અનન્ત પર્યાર્યાત્મક જાણવી કેમકે એકએક અકાદિ અક્ષર તેનો વાચ્ય જીવદિ વસ્તુઓના પ્રત્યેકના અનન્ત પર્યાયો જાણવા તો પણ અન્નદિ અક્ષો સંખ્યેય કહ્યા છે. ૪૩૨ - નિક્ષેપ દ્વાદિ અક્ષર સંયોગરૂપ સંઘાતો પણ સંખ્યેય છે. સિપ્રત્યય અને તિદિ અન્તવાળા પોપણ સંખ્યેય છે. ગાદનો ચતુર્થાંશ પાદ પણ સંખ્યેય છે. શ્લોકો પણ સંખ્યેય છે. છો વિશેષ રૂપ ગાથાઓ સંખ્યેય છે. નિર્યુક્ત, ઉપોદ્ઘાત નિર્યુક્તિ અને સૂત્રસ્પર્શક નિર્યુક્ત આ ત્રણ પ્રકારની નિર્યુક્તઓ તેની વ્યાખ્યા અનુયોગ દ્વાર અધ્યયનો શ્રુતસ્કન્ધો આદિ સંખ્ય અંગવાળા છે. તેવી રીતે ષ્ટિવાદ પણ નર્થવ સંખ્યાથી અનુયોગદ્વાર પ્રાકૃત, પ્રાકૃત પ્રાકૃત વસ્તુ સંખ્યાસુધી જાણવો. - - જ્ઞાન સંખ્યા જે માણસ જે શબ્દને જાણે તે જ્ઞાન સંખ્યા છે. જેમ શબ્દને જાણે તે ર્લાબ્દક (વૈયાકરણી) ગણિતને જાણતે ગણક (જ્યોતિષી) નિમિત્તને જાણે તે Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ નૈમિતિક કાળને જાણે તે કાળજ્ઞાની વૈધકને જાણે તે વૈદ્ય આદિ જ્ઞાન સંખ્યા છે. ગણણ સંખ્યા ગણવાની સંખ્યામાં એકની સંખ્યા જાણવી નહીં કેમકે એક ઘટને જોયો તો ઓ ઘટ છે તેમ સમજી જવાય છે. લેવડ દેવડમાં પણ એક રૂપીઓ સંખ્યા રૂપે ગણાતો નથી આ કારણે બે થી લઈ સંખ્યાની ગણત્રી થાય છે તે સંખ્યય - અસંખ્યય અને અનન્તરૂપે ત્રણ પ્રકારે છે. તેમાં કોઈ વસ્તુ સંખ્યય રૂપમાં છે બીજા અસંખ્યયેય રૂપમાં અને છેવટે અનન્ત રૂપમાં પણ હોઈ શકે છે. તેમાં જે સંખ્યય છે તેના જધન્ય ઉત્કૃષ્ટ અને અજધન્ય અનુત્કૃષ્ટરૂપે ત્રણ ભેદ છે. સારાંશ કે સંખેય પણ જધન્યથી તેનું પ્રમાણ કેટલું ? ઉત્કૃષ્ટથી કેટલું અને તે બનેની વચ્ચેનું પ્રમાણ કેટલું ? જે અસંખ્યેય છે તે પરત્ત અસંખ્યય. યુફત અસંખ્યય અને અસંખ્યયા સંખ્યય રૂપે ત્રણ ભેદે છે તેમાં એક એકના જધન્ય ઉત્કૃષ્ટ અને અજધન્ય અનુત્કૃષ્ટ રૂપે ગણતા નવ ભેદ થયા આ પ્રમાણે અનન્તના પણ અસંખ્યાત જેમ અનન્ત પણ નવ ભેદે પત્તાનc, યુક્તાનન્ત અને અનન્તાન્તકમ, તેમાં પણ જધન્ય અને અજવોત્કૃષ્ટ રૂપે બે ભેટે છે. માટે આના જધન્ય - અજધન્યોત્કૃષ્ટ રૂપ આઠભેદ કઈ રીતે થયા. હવે આમાં પણ જધન્યથી સંખ્યયની બે સંખ્યા અને ત્રણ ચાર Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આદિન્યોત્કૃષ્ટમાં લેવી ક્યાંસુધી ? તો કહે છે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટથી સંખ્યય એટલે શંખેયનો અંત, અસંખ્યયનો અંત અને અનન્તનો પણ અંત આ કઈ રીતે. જૈન શાશની આ ગણત્રી અતિસૂક્ષ્મ છે. જે બીજે ક્યાંય નથી શીર્ષ પ્રહેલિકા કરતાં પણ ઘણી વધારે સૂમ છે. ઉત્કૃષ્ટસંખ્યાં, જંબૂતીપ પ્રમાણ ૧ લાખ યોજના પ્યાલા ચા૨ ૧૦૦૦યોજન ઉડા વેદિકા સહિતશિલા સુધી શ૨શવના દાણાથી ભરેલો પ્રથમ પ્યાલો જેમાંથી એક એક દાણો તપ - સમુદ્રમાં નાખતા જયાં ખાલી થાય તે દ્વીપ સમુદ્ર પ્રમાણ અનસ્થત પ્યાલાની કલ્પના કરી પુન: સરસવથી ભરી ઉપ૨ મૂજબ એક એક દાણો નાખતાં જયાં ખાલી થાય તે દ્વીપ યા સમુદ્ર પ્રમાણ પુન: કલ્પવો અને બીજા શલાકા પ્યાલામાં દાણો-૧ નાખવો આમ પહેલો પ્યાલો ખાલી થતાં બીજા પાલામાં એક ઘણો નાખતાં તે પૂર્ણ થાય એટલે બીજે ખાલી કરવો તે ખાલી થતાં ત્રીજા પાલામાં એક ઘણો નાખવો. આમ પહેલા પાલાથી બીજો પાલો ભરવો બીજે ખાલી થતાં એકેક દાણો ત્રીજામાં નાખી ત્રીજો ભ૨વો. ત્રીજે ભરાઈ જતાં તે ખાલી કરી એકેક ઘણો ચોથા પ્યાલામાં નાખી તે ભરવો ચોથો પ્યાલો ભરાયા પછી ભરાયેલો રાખવો પછી ત્રીજો પ્યાલો ભરાતાં તે ભરેલો રાખવો પછી બીજા પાલો ભરાતાં તે ભરેલો રાખવો અને છેલ્લો Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ અનવસ્થિત જયાં ખાલી થયો હોય તે દ્વીપ સમુદ્રના માપ પ્રમાણે કલ્પી તે ભ૨વો આમ ચાર પ્યાલાના સરસવનો ઢગલો અને ત્રણ પ્યાલા દ્વારા તપ- સુમુઢમાં નાખેલા સરાવનો સાથે ઢગલો કરી એક દાણો ઓછો ક૨વો તે ઉત્કૃષ્ટ સંખ્યાનું જાણવું. ભાવ શંખ આયુષ્ય તથા પ્રાણાદિને ધારણ કરનારા, શંખગતિ શંખનામ અને ગોત્ર આદિથી તિર્યંચ ગતમાં ૨હેનારા Aજિયાદિ જાતિ, ઔઘરક શરીર અને અંગોપાંગ તથા નીચ ગોત્રના લક્ષણ યુકત ગોત્રકર્મન વેદનારાજીવો ભાવશંખ કહેવાય છે. . આ પ્રમાણે પ્રમાણદ્વાર પૂર્ણ થયું અને ક્રમ પ્રાપ્ત વકતવ્યતા દ્વા૨ની ચર્ચા કરાશે. વાવ્યતા એટલે શું ? જયાં સંભાવના દેખાય, ત્યાં અધ્યયનાદિમાં સ્થિત પ્રતિ અધ્યયનનો અર્થાત્ શાસ્ત્ર વચનનો જે અર્થ થતો હોય તેનું કથન કરવું વ્યાખ્યાન કરવું તેને વફતવ્યતા કહેવાય છે. જે સ્વસમય વતવ્યતા, પ૨સમયવકતવ્યતા અને સ્વપ૨સમય વકતવ્યતા રૂપેત્રણ ભેદે છે. આવિષયને સ્પષ્ટ કરીએ. (૧) સ્વસમય વક્તવ્યતા - સમયનો અર્થ સિદ્ધાન્ત છે તેનું કથન કરવું. જેમકે ધર્મસ્તકાયાદ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ અરૂકાયો પાંચ જ છે. અંત એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ અર્થાત પ્રદેશોનો સમહ તે આંતકાય છે, કેવળ કાળ દ્રવ્યનરંશ હોવાથી તે સ્તકાયસ૫ન નથી. સંસારમાં, ધર્માસ્તિકાય, અધર્માતકાય આકાશતકાય, જીવાતકાય અને પુદ્ગલાસ્તકાયથી અંત૨ત બીજે એજ્ય પઘર્થ નથી. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ સહાયક છે. અધર્માસ્તિકાય અધર્માતકાયનું સ્થિ૨ લક્ષણ, આકશાસ્તકાયનું અવગાહન લક્ષણ, પુદ્ગલાતાયનું જીર્ણોદ લક્ષણ, અને જીવાતકાય ઉપયોગ લક્ષણ યુફત છે. પોતપોતાના લક્ષણો વડે દ્રવ્યોની વિધમાનતા સિદ્ધ થાય છે. પ્રરૂપણા - અર્થાત્ તે દ્રવ્યોમાં આક્ષશતકય અનંત પ્રદેશ સંપા શેષદ્રવ્યો અસંખ્યાત પ્રદેશ સંપન્ન છે. દાતથી માછલાઓને ગતિમાં સહાયક જલ છે. જીવ અને પુદ્ગલોની ગતિ – આગંત ભાષા મન-વચન અને કાયાના યોગ આદિ ચેષ્ટાઓમાં ધર્માસ્તિકાયનો પ્રભાવ છે. આ રીતે સિદ્ધાન્ત ને બાધ ન થાય તે રીતે બીજા દ્રવ્યોની પણ વ્યાખ્યા પોતાની બુદ્ધિ પ્રમાણે ક૨વી. તે સ્વસમય વક્તવ્યતા છે. પ૨ સમય વક્તવ્યતા જેમાં પ૨સમયની વ્યાખ્યા થાય. તે પ૨સમય વતવ્યતા છે, જેમકે - સૂત્રકૃતાંગ સૂત્રમાં લોકાયત મતની(ચાર્વાકા મતની) વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. "લોકમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ નામે પાંચ મહાભૂતો છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ જે સમસ્ત લોકમાં વ્યાપક હોવાથી મહાભૂત કહેવાય છે. આ પાંચ ભૂતોને છોડી જીવ નામક સ્વતંત્રદ્રવ્ય નથી પાણીમાં કાંકરી નાખતાં જેમ ૫૨પોટો થાય છે. ગોળ ને સડાવ્યે શરાબ થાય છે. તેવી રીતે સ્ત્રીની કુક્ષિમાં પાંચ મહાભૂતો ભેગા મળતાં ૫૨પોટાની જેમ અથવા મદર્શાક્તની જેમ ચૈતન્ય (જીવ) ઉત્પન્ન થાય છે. માટે મરી ગયા પછી ૫૨લોકમાં જવાવાળો કોઇ નથી. પરપોટો ફૂટે અને પાણીમાં મળી જાય તેમ પંચમહાભૂતોનાવિનાશ સાથે. જીવનો વિનાશ થાય છે, કેમકે ભૂતો અને જીવ એકજ છે. આ પ્રમાણેની વાતો લોકાયત મતમાં પ્રતિપાદન થયેલી હોવાથી ૫૨સમય વક્તવ્યતા જાણવી. આ સિદ્ધાન્ત જૈન શાસનને માન્ય નથી. સ્વપ૨ સમય વક્તવ્યતા જેમકે ઘરમાં રહેતા ગૃહસ્થી અરણ્યમાં વસતો તાપસાદિ, પ્રજિત થયેલા બુદ્ધ આદિના સાધુઓનું કથન છે કે, આમા૨ા મતને સ્વીકા૨ના૨ાઓ સમ્પૂર્ણ દુ:ખોથી મુક્ત થાય છે. આ વાતને સાંખ્યાદિ કહે તો પ૨સમય જાણવો અને જૈનો કહેતો સ્વસમય અર્થાત્ – ગૃહસ્થો કે સાધુઓ ર્યાદ જૈનત્વ સમ્પન જૈન શાસન ને સ્વીકા૨ કરે તો, સમ્પૂર્ણ દુ:ખોનો નાશ ક૨ના૨ા થાય છે. નયો વડે આ ત્રણેની વિચારણા મૈગમ અને વ્યવહા૨ નય, ત્રણે પ્રકા૨ની વક્તવ્યતાને માન્ય કરે છે, કેમ કે નૈગમનય અતિ વિશાલ હોવાથી વસ્તુને સ્વીકા૨વામાં તેની પાસે ઘણા ગમ એટલે પ્રકા૨ છે, જ્યારે વ્યવહા૨નય લોકમાં જેવા પ્રકારનો Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વ્યવહાર હોય તેને સંબંધિત કરનારા હોવાથી તથા લોકમાં બધા પ્રકાશે રૂઢ હોવાથી તેના મતે ત્રણ પ્રકારની વક્તવ્યતા માન્ય છે. જયારે ઋજુસૂત્રનય વિશુદ્ધત૨ હોવાથી સ્વસમય અને પ૨ સમયની વક્તવ્યતાને માન્ય કરે છે. ત્રીજી વતવ્યતાને માટે તે કહે છે કે, જે સ્વશમય વક્તવ્યતા છે કે તેમાં એટલે સ્વસમયમાં અન્તર્ગત છે અને પ૨સમય વક્તવ્યતા તે પ૨શમયમાં પ્રવિષ્ટ હોવાથી ત્રીજીને સ્વતંત્ર માનવાની જરૂરત નથી. સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી સંગ્રહ નયનો જૂથે ગણ્યો નથી. જયારે શબ્દનો શુદ્ધતમ હોવાથી કેવળ સ્વસમય વક્તવ્યતાને જ માને છે. બીજી બે ને માનવા તૈયાર નથી અથવા પ૨સમય વતવ્યતા નામની કોઈ વસ્તુ છે જ નહી. સૂત્રકાર જ્યારે પ૨ શમય વક્તવ્યતા અને સ્વપ૨ સમય વક્તવ્યતાને માન્ય કરે છે. ત્યારે શબ્દ નયોને અમાન્ય કરવાની જરૂરત શા માટે પડી ? જવાબમાં જાણવાનું કે સૂત્રા૨ ઉદારમના હોવાથી તેમાં પણ પ્રસ્તુત સૂત્ર નવા નિશાળિયા જેવા શિષ્યોને જૈન શાસનમાં દઢ કરવાને માટે પ્રતિજ્ઞાબજી હોવાથી એક વાતને ભૂદા જૂદા પ્રકારે પણ માનવાની શક્યતા નકારી શકાતી નથી. પરન્તુ સિદ્ધાન્તની યથાર્થતા સુધી પહોંચડાવાનું કામ તો ટીકાકારનો છે. અને ટીકાકાર પણ શિબાન્ત માન્ય વસ્તુ સ્થિતિને કહેનારા હોય છે. અથવા સૂત્રકાર પોતે ઉદાર હોવા છતાં પણ સ્વસમયમાં ચૂસ્ત હોવાથી વ્યવહા૨ નયે વસ્તુનો નિર્દેશ કરી, પાછી લાલબત્તી પણ બતાવી શકવામાં પૂર્ણ સાવધાન હોય છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ પદાર્થમાત્રમાં સ્થૂળતા અને સૂક્ષમતા સ્વત: રહેલી જ છે, માત્ર વિચારકની વિચા૨ ઈષ્ટ કેવી છે ? તે જોવાનું છે, અથવા સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં અને હેયનો ત્યાગ કરી ઉપાદેયતત્વની પ્રાપ્તિ ક૨વામાં પ્રસંગાનુંસાર નૈગમનયથી પણ વિચા૨ ક૨વાનો રહે છે અને આજ વાતને બીજા પ્રસંગે એવંભૂતનયે પણ વિચા૨વાની રહે છે. આ કા૨ણે જ પ્રથમના ચા૨ નયો અર્થ પ્રધાન હોવાથી થોડી વિશાળ ષ્ટિ રાખનારા છે. જ્યારે પાછળના ત્રણનયો શબ્દ પ્રધાનતાવાળા હોવાથી. તેમને તે વાત મંજુ૨ ન હોય તે દેખીતી વાત છે. શબ્દ નયોનું મન્તવ્ય છે કે, પાર્થ જે શબ્દથી બોલાતો હોય તેના મૂળસુધી સાધકને પહોંચાડીને ઠેઠ એવંભૂતનય સુધી પહોંચાડીને સ્થિર કરી દે છે. દ્વર્યાહસ્સા અને ભાર્વાહઞા જે આપણા આત્માના પ્રતિ પ્રદેશમાં અનાદિકાળથી સ્થાન જમાવી ને બેઠી છે. નયવાઘે જ તમને બંન્ને હિસ્સામાંથી બહાર લાવીને ભાવ હંસકની સ્ટેજ૫૨ લાવીને મૂકી દેશે. સ્વસમય વક્તવ્યતાને સિદ્ધ કરી ૫૨ સમય વક્તવ્યતાનું ખંડન ક૨વા માટે સૂત્રકારે જે પો મૂક્યા છે. તે આ પ્રમાણે છે. મળછે, ફ્રે, અસમાવે, અિિીટ્, સમ્ભળે, અણુવણે, મિચ્છાભ મિત્તિ જ્જુ (સુત્ર ૧૫૧) આ પઘેને કંઇક વિસ્તા૨થી ચર્ચીએ. (૧) અણદે એટલે અનર્થક, ૫૨સમયની વતવ્યતા Page #485 -------------------------------------------------------------------------- ________________ જ0 અનર્થ છે. પ૨સમય એટલે જૈન શાસનથી વ્યતિ૨ત શાસન, ધર્મ, દર્શન, અનર્થક છે. અર્થાત્ અર્થ વિનાના હોવાથી પ૨ રામય વક્તવ્યતાને માનવાથી કંઈ પણ અર્થ સ૨વાનો નથી. “આત્મા નથી જ' આ પ્રમાણે સૌને માટે સ્વવિદિત આત્માનો પ્રતિષેધ કરવાથી તેમની વકતવ્યતા અર્થભૂત શી રીતે હોઈ શકે ? જૈનાચાર્યો તેમને પૂછે છે કે ! તમારે ચાં આત્માનો સર્વથા અભાવ જ હોય તો ગઘેડાના સીંગની જેમ તેનો પ્રતિષેધ કરવાનો અર્થ કયો ? કેમકે તમારા મતે આત્મા નથી. તાર્કિકોએ કહ્યું કે શરી૨માં હું નથી આ ચિતવન જ આત્માને શિઇ. કરે છે. કેમકે શરી૨ જૂદી વસ્તુ છે અને હું જૂદી વસ્તુ છે. આ વાક્ય જ દ્રવિડન્યાયે પણ સિદ્ધ કરે છે કે હું એટલે જ આત્મા બીજી વાત આ છે કે વસ્તુ સર્વથા અવિધમાન હોય તે માટે શંકા પણ કોઈને થતી નથી, જેમકે ગધેડાને શીંગ છે કે નહી આવી શંકા આજ સુધી કોઈને પણ થઈ નથી. જયારે આત્મા છે કે નહીં ? તેવી શંકા જયારે થાય છે તેનું કારણ આટલું જ છે કે દુનિયા ભ૨ના પંડિત મહાપંડિત, તાર્કિક, નાસિક, આતક સૌને માટે આત્મા સ્વવિદિત છે." ખૂબ જાણી લેવાનું છે કે, તર્કો એક વસ્તુ છે. સિદ્ધાન્ત બીજી વાત છે અને સ્વાનુભવ સર્વથા જૂદી વાત છે. આહાર, ભય, મૈથુન અને પરગ્રહ, આ ચારે પંજ્ઞાઓ જેને હોય તે બધાય જીવાત્માઓ જ હોય છે. કારણ કે, Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવ નથી, આત્મા નથી પરભવ નથી પુચ કે પાપ કશું નથી, આમ કહેના૨ ચાહે ચાર્વાક હોય, જૈમિની હોય, ગોશાલો હોય કે ખુદ દેવ હોય પણ તેમના શસ્ત્રો જોયા પછી ખબર પડે છે કે બુદ્ધદેવને છોડી શેષ બધાય ચારે સંજ્ઞાના ગુલામ હતા અન્યથા ખાનાર કોણ ? સ્ત્રી સંગ ક૨ના૨ કોણ ? ભયગ્રસ્ત થના૨ કોણ ? અને બાળ બચ્ચાઓના ભરણ પોષણ માટે પરિગ્રહનો ગુલામ કોણ ? તમે કાચ કહેશે કે આ બધી ક્રિયાઓ શરી૨ની છે. તો જવાબમાં જાણવાનું કે, મડદામાં પણ પાંચભૂતો વિદ્યમાન છતાં તે ખાવાપીવાની કે સ્ત્રીસંગ આદિની એકેય ક્રિયા કેમ કરતો નથી ? તમે કહેશો કે પાંચભૂતમાંથી પવન નામનો ભૂત શરીરમાંથી નીકળી ગયો છે. તો પંપતાશ પવન ભર્યા પછી પણ તે ખાતોપીતો કેમ નથી ? બીજી વાત એ છે કે તમારા મતે માનેલા પંચભૂતો સ્વયં જડ હોવાથી તેમાં ચૈતન્ય શક્તિ કેવી રીતે ? જેનાથી ? ઉત્પન થશે. તલમાં તેલ છે પણ રેતમાં થી તેલ કેવી રીતે કાઢશો ? માટે પંચભૂત જડ હોવાથી તેમાં ક્યારેય પણ ચૈતન્ય આવવાનું નથી. ઇત્યાદિ કારણે જ અનર્થોની પરંપરા સર્જનાશે તમાશે મત અનર્થ કા૨ક હોવાથી અનર્થ છે. (૨) અહેતુત્વ- પ૨સમય વક્તવ્યતાને અમાન્ય કરવામાં બીજુ કારણ અહેતુત્વ છે. કોઈ પણ સાધ્યની સિદ્ધિ કરવી હોય તો સાધ્યની સાથે અવિના ભાવ એટલે કે હેતુ માત્રનો સાધ્યની સાથે રહેવું જ જોઈએ તો કાર્ય સિદ્ધિ થવામાં વાંધો નથી. જ્યા ધૂમાડો હોય ત્યાં ત્યાં અને હોય જ, એટલે કે ધૂમાડો આંનેવના Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ = થતો જ નથી. પણ ગ્ન હોય ત્યાં ધૂમાડો હોય કે ન પણ હોય, સગડીમાં કે લોખંડના ગોળામાં ગ્ન છે પણ ધૂમાડો નથી, તેવી રીતે તમે આત્માના અભાવને સિદ્ધ ક૨વા માટે કૂદકાતો મારો છો. પણ હેતુ દેવામાં કેવી ભૂલ ખાઈ ગયા છો, આત્મા નથી. શા માટે નથી ? ગુણોની ઉપર્લાબ્ધ નથી માટે, પણ આ હેતુ, હેતુ નથી પણ હેત્વાભાસ છે. કેમકે આત્મામાં, પ્રત્યેક આત્મામાં નાના મોટા સૌ કોઇને આત્મામાં હમેશાને માટે ૨હેના૨ા જ્ઞાíદગુણો, સુખ દુ:ખ સંયોવિયોગદિ ગુણો પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે, જેમ એક સ્થાને રહેલ ઘટ દેખાય છે તો તેમાં રહેલા લાલ આદિ ગુણો પણ સૌને પ્રત્યક્ષ છે. તેવી રીતે આત્મા ગુણી છે. અને જ્ઞાદિ ગુણો સાથે તાદાત્મ્ય સંબંધથી સંબંધિત છે. કહેવાયુ પણ છે કે ‘જ્ઞાદિ ગુણોને લઈ આત્માની સત્તા સર્વત્ર એટલે કે, સંસા૨ાવસ્થામાં કે મુફ્તાવસ્થામાં પણ માન્ય છે, જેમ રૂપરંગઉદની ઉપíબ્ધથી ઘર્યાદ પ્રત્યક્ષ છે. માટે આત્મા છે જ નહીં. આમ કહેવું હાસ્યાસ્પદ છે. જૈન શાસને મુક્તાવસ્થામાં પણ જ્ઞાદિ ગુણોને માન્ય રાખ્યા છે. (૩) અસદ્ ભાવત્વ:- ૫૨સમય વક્તવ્યતાને ન માનનારા શબ્દનયોએ અનર્થ અહેતુ આદિ વડે વિચા૨ણા કર્યા પછી હવે અસદ્ભાવ તેની અસત્યતા બતલાવે છે. પદાર્થ માત્રને એકાન્ત ણિક માનતા હોવાથી તેમની આમાન્યતા અસદ્ભૂત છે. કેમકે સંસા૨ના વ્યવહા૨ સાથે ક્ષણિકવાદનો મેળ કોઇ કાળે પણ જામતો નથી. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ તેના પ્રરૂપક બુદ્ધદેવ પણ ઘણા વર્ષો સુધી પૃથ્વીને પાવન કરતા રહ્યા છે. ઉપદેશો આપ્યા છે. પોતાનો સંઘ સ્થાપ્યો છે. સંઘની વ્યવસ્થા માટેના વિધિ વિધાનોની રચના કરી છે. ઈત્યાદિ પ્રસંગોમાં ર્માણવાદને માનવા બેસીએ તો સંસાર વ્યવહાર બગડી જશે. જૈમિની, ચાર્વાક સાંખ્યના પુ૨સ્કર્તા પણ જન્મ્યા હતા. મોટ થતા વ્યવહાર ચલાવ્યો ભણ્યા, ભણાવ્યા, ઉપદેશ આપ્યો, ગ્રન્થ કર્તા થયા આ બધી વાતો ક્ષણિકવાદમાં બની શકે તેમ છે જ નહીં. બીજી વાત આ છે કે, જીવમાત્ર ધર્મ કરે, અધર્મ કરે પાપકરે, દાનપુણ્ય કરે, તો આના ફળો તથા આના કા૨ણે સદ્ગત કે દુર્ગીતની વ્યવસ્થા પણ બગડી જશે. અને એમ થયું તો આખાય સંસા૨નો વ્યવહાર જ થઈ જશે. અથવા ધર્મ, અધર્મ આદિ નિર્હતુક જ સિદ્ધ થશે. પછી દેવર્ગત, નરકર્ગાતમાં જવાવાળો કોણ ? અને સૌના શાસ્ત્રો તે તે તિઓનું વર્ણન કરે છે. તે સર્વથા નિરર્થક સિદ્ધ થશે. માટે પ૨સમય વક્તવ્યતાનો સિદ્ધાન્ત કોઇને પણ માન્ય નથી. બેશક વૈરાગ્ય પૂર્તિ માટે ક્ષણિવાદને માનવામાં વાંધો નથી. (૪) અક્રિયાત્વ, નામનુ દૂષણ પણ શૂન્યવાદને લાગુ પડ્યા પો વિના રહેવાનું નથી. કેમકે સર્વ શૂન્યમાં ક્રિયા ક૨વા વાળો કોણ ? શા માટેક્રિયા કરશે ? અને કરાવશે ? ખાવા માટે કોળીઓ એક જણ તોડે, ચાવે બીજો, અને રસાસ્વાદ ચાખે ત્રીજો, ઇત્યાદિ વાતો શૂન્યવાદમાં સુસંગત બનશે ખરી ? હવે બીજી વાત પૂછીએ કે Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સર્વજગત શૂન્ય જેમણે માન્યું છે. તો પ્રતિ સમયે મનાશ જીવમાં કર્તૃત્વ નો અભાવ હોવાથી શૂન્યવાદની પ્રરૂપણા પણ શી રીતે કરી હશે ? આ બધા કા૨ણોને લઈને પ્રજિત થવું, મુંડાવું, ભોજનને માટે જવું, ઉપદેશ કરવો, ગામેગામ જવું, આ બધી ક્રિયાઓ કરવાનું પ્રયોજન રહેશે નહીં અને સંસારમાં ચાહે ગમે તેવા અકાટય વિદ્વાન હોય. વક્તા હોય, પંડિતો હોય તો પણ તે સો ગૃહસ્થાશ્રમમાં રહ્યા હશે ત્યાં સુધી ૫૨ણવાની ક્રિયા, ભોર્ગાવલાસની, કમાવવાની ખાવાની આદિ વ્યવહા૨ કર્યા પછી જ પ્રજિત થયા હશે ? આકાશમાંથી તો ભગવા વસ્ત્રો પહેરીને કોઇ આવ્યો નથી માટે ૫૨સમય વક્તવ્યતામાં કરિયાનો મોટામાં મોટો ઘેષ મોઢું ખોલીને બેઠેલા અજગર ની જેમ તમને તથા તમાશ વાદને ખાઈ જશે. (૫) ઉન્માર્ગત્વ કોઇ પણ તત્વને નિર્ણય ગુરૂગમથી ન કર્યો હોય, ત્યારે તેમના બોલેલા વચનોમાં, વિશેધા ભાસ આવ્યા વિના રહેતો નથી. જેમકે ‘'ચર અચ૨ કોઇ પણ જીવને મારવો નહી, અને પ્રત્યેક જીવોને પોતાના આત્માની સમાન સમજનાચે ધાર્મિક છે.’' આ પ્રમાણે કહ્યા પછી ત્રણ ઓછા છ હજાર (૫૭) પશુઓને અશ્વમેઘ યજ્ઞની વચ્ચે માવા જોઇએ. હોમવા જોઈએ, ઇત્યાદિ વચનોથી જણાય છે કે તેમના શાસ્ત્રોમાં પશુઓના લિદાનની વાત ભરી પડેલી છે. આના કા૨ણે જ શાસ્ત્રોના નામે સૌ કોઇને ઉન્માર્ગે - Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫ જવા માટે નો માર્ગ ખુલ્લો થાય છે. આ રીતે પૂરા સંસારમાં વૃદ્ધગત થયેલા માંસાહા૨ના મૂળમાં કપોલ કપત શાસ્ત્રોજ કારણ રૂપે બનવા પામ્યા છે. (૬) અનુપદેશિત્વ - એટલે સ્થળે સ્થળે શાસ્ત્રોમાં જયારે પશુવધ, માંસાહારઆદિના વચનો સૂક્તો મંત્રો આવતા હોય તો શાસ્ત્રોના નામે વિષય વાસના, શરાબ પાન, વેશ્યાગમન આદમાર્ગે જતાં માનવને કોણ રોકી શકશે ? ઉપરોક્ત પ્રસંગો મિયાદર્શન ના હોવાથી તથા તેમના બનાવેલા હોવાથી પ૨સમય વકતવ્યતા ને માનવાનો નિષેધ વ્યાજબી છે. સારાંશ કે કોઈ પણ તત્વની ચર્ચા કરવા અગાઉ સૌ કોઈ પોતાનો હઠાગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહ છોડ્યા પછી ચર્ચા કરશે તો કંઈક પામશે. જીવન ટૂંક છે. માટે કતક વિતંડાવાશે અને મિથ્યા કલ્પાનાઓમાં જીવન ખતમ કરવું હિતાવહ નથી. માટે જૈન શાસને કહ્યું કે ગમે તેવી ચર્ચા કરીએ પણ મારી વાત આમ જ છે. હું કહું છું તે જ સાચુ છે. મારૂ વક્તવ્ય અને પ્રવચન શાસ્ત્રમાન્ય જ છે. આ પ્રમાણે જ' લગાડીને વાતો કરવાવાળાઓ ક્યારેય સ્યાદ્વાદતત્વને સમજી શકશે નહીં. તો આચરવાની વાત જ ક્યાં રહી ? માટે સ્વસમય વકતવ્યતામાં શ્રદ્ધાળુ બનીને જીવનને સંર્ઘષમાંથી બચાવવું શ્રેયસ્કર છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ rs અર્થાધિશ્વર સાયિદિ અધ્યયનો જે મૌલિક અર્થ છે, તેને જ અધિકા૨ કહેવાય છે. જેમકે સાવધયોગની વિર્ગત એટલે સાર્દાયક નામોચ્ચાર પૂર્વક ભગવંતોને વન્દન તે ચર્તુવંર્શતસ્તવ ૫૨મોપાદેય ગુરૂને વન્દન. તે વન્દન. પાપોનું વિસર્જન એટલે પ્રતિક્રમણ. પાપોત્પાદક શરી૨ની માયાનો ત્યાગ કાયોત્સર્ગ. નવા પાપોના દ્વાર બંધ કરવા તે પ્રત્યાખ્યાન. ઉપરોક્ત છ પદોની વ્યાખ્યા પ્રથમ ક૨ાઈ ગઈ છે. સાયિદિમાં આદિ શબ્દથી સર્વે પઘેમાં અધિકા૨ અનુવર્તે છે. જેમ પુદ્ગıસ્તકાયમાં પ્રતિ૫૨માણુ મૂર્તત્વની અનુવૃત્તિની જેમ આ છપોમાં પ્રતિપદે અધિકા૨ સમાયેલો છે. સમાવર વસ્તુનો સ્વમાં. ૫૨માં, અને ત્તદુભયમાં સમવતરણ થવું તે સમાવતાર છે. નામ સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપે તેના છ ભેદ છે. તેમાં નામ, સ્થાપના અને દ્રવ્યમાં જ્ઞતથા ભવ્ય શ૨ી૨ની વાતો દ્રવ્યાવશ્યકની જેમ જાણી લેવી. જ્યારે તતિરિક્ત દ્રવ્યસમાવતા૨ત્રણ પ્રકારે છે. (૨)૫૨સમાવતાર. (૧)આત્મસમાવતાર. Page #492 -------------------------------------------------------------------------- ________________ (૩)તદુભય સમાવતાર તેમાં જેટલા દ્રવ્યો છે તે બધાય પોતાનામાંજ સમવતરિત હોવાથી આત્મ રામાવતાર કહેવાય છે. મતલબ કે, બધાય દ્રવ્યો ૨સ્વકય સ્વરૂપમાં વસ્તુ અને તેનું સ્વરૂપ અભક્ત હોવાથી આત્મ સમવતરિત મનાયા છે. આ વાત કેવળ નિશ્ચય મતથી જાણવી. જયારે વ્યવહાર ન પ૨ માં અર્થાતુ બીજા દ્રવ્યમાં સમવતરિત હોવાથી પ૨સમાવતા હોય છે. જેમ કુંડમાં બોર છે. એટલે કે, ચર્ધાપ બોર પોતાના આત્મસ્વરૂપથી પોતાનામાં સમસ્તૃતરત હોવા છતાં પણ વ્યવહા૨નયે પ૨માં એટલે કુંડમાં પડ્યાં હોવાથી પરસમાવતાર કહેવાય છે. તદુભયની વાત કરતાં કહે છે કે કટ, ભીંત, દેહલી, પટ્ટ આદિના ઘરમાં રહેલ સ્તંભ તંભ સ્વરૂપે આત્મભાવમાં અને ઘ૨માં અર્થાત્ પ૨માં હોવાથી તદુભય શમાવતા૨ કહેવાય છે. તદુભય સમાવતા૨ના ભેદમાં, આત્મસમાવતાર અને પરગ્સમાવતારનો સમાવેશ થઈ જાય છે, જેમ કે બોર. બો૨ના રૂપમાં હોવાથી પ૨ને સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી. માટે જ સૂત્રકારે બીજારૂપે આત્મ અને તદુભય રૂપે બે ભેદ બતાવ્યા છે. સૌથી પહેલા આપણે જાણવાનું રહેશે કે. ચતુષષ્ટકા એટલે વજનમાં ચા૨ પલ પ્રમાણ. ત્રિશિકા એટલે વજનમાં આઠપલ પ્રમાણ. ષોડશકા એટલે વજનમાં સોલ પલ પ્રમાણ. અષ્ટભાગક એટલે વજનમાં બત્રીસ પલ પ્રમાણ. ચતુર્ભાગકા એટલે વજનમાં ચોસઠ પલ પ્રમાણ. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ અર્ધમણીક એટલે વજનમાં ચોસઠ પલ પ્રમાણ. ણિકા એટલે વજનમાં ૧૨૮, પલ પ્રમાણ. બીજારૂપે ર્માણકાનો ચોસઠમો ભાગ ચતુર્વાષ્ટકા. બીજારૂપે ર્માણકાનો ૩૨,મો ભાગ ર્ત્યાશિકા. બીજારૂપે ર્માણકાનો ૧૬,મો ભાગ ષોઽશકા. બીજારૂપે ર્માણકાનો ૮, મો ભાગ અષ્ટ‚ગકા. બીજરૂપે ર્માણકાનો ૪, થો ભાગ ચતુર્થાંગકા. બીજારૂપે ર્માણકાનો અઘોઁભાગ અર્ઘર્માણકા. બીજારૂપે ર્માણકાનો અન્યૂન ર્માણકા. સંભવ છેકેઆ વજનના નામો હશે ? હવે સૂત્રાનુસારે જાણીએ. ચતુર્વાષ્ટકા પોતાના સ્વરૂપમાં આત્મ સમવર્તારત છે. અને ત્રિંશિકામાં ૫૨સમવર્તાત છે. આ રીતે, ર્નાશિકા ષોઽશકામાં, ષોઽશકા અષ્ટíગકામો અને તે ચતુર્થાંગકામાં તે અર્ધમણિકામાં અને આનો પણ સમાવતાર ર્માણકામાં થવાના કારણે દ્રવ્યથી આ સમાવતાર તદ્યૂતરિક્ત જાણવો. ક્ષેત્ર થી સમાવતાર ભ૨ત ક્ષેત્રથી લઈ લોકપર્યન્ત ક્ષેવિભાગને એટલે કે, નાનું ક્ષેત્ર મોટામાં સમવર્તારત થાય. તે ક્ષેત્ર સમાવતાર છે. જેમકે ભરત ક્ષેત્ર, પોતાનામાં સમવર્તારત હોવા છતાં તદુભય ભેદે. જમ્બુદ્વીપમાં પણ અવર્તારત થાય છે. કેમકે ભ૨ત ક૨તા જમ્બુદ્વીપ વિશાળ છે. જમ્બુદ્વીપ પણ તિર્યક્ લોકમાં અને તે પણ લોકમાં સમવર્તાત છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ કાલ સમાવતાર કાલ એટલે સમય જે નિશ સ્વરૂપે છે. અને પોતાનામાં આત્મ સમવર્તાત હોવા છતાં. તદુભય ભેદે, આર્વાલકામાં પણ સમવર્તારત છે, કેમકે આર્વાલેકામાં ઘણા સમયો સવિષ્ટ છે, આ ક્રમે આના કરતાં આણપ્રાણના સમયો અને તેનાથી પણ સ્તોક. લવ. મુહૂર્ત અહોરાત, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સ૨, યુગ, સો વર્ષ, હજા૨ વર્ષ લાખવર્ષ, પૂર્વાંગ, પૂર્વ ત્રુટિતાંગ યાતશીર્ષ પ્રહેલિકા સુધી જાણવું. આનો પણ સમાવતા૨ પલ્યોપમ, સાગરોપમ, ઉર્રાર્પણી, અવર્રાર્પણી પુદ્ગલ પાવર્ત, અતિત, અનાગત, સર્વોદ્દા સુધી જાણવું એટલે કે નાની વસ્તુ મોટી વસ્તુમાં સમવર્તાત થાય છે. ભાવ સમાવતાર ભાવનો સંબન્ધ આત્મા સાથે છે, જે અર્પાદકાળથી પ્રવાહ બદ્ધ અનન્તાનન્ત કર્મોની વર્ગણાથી બંધાયેલો છે. મતલબ કે, અસંખ્યાત પ્રદેશાત્મક આત્માના આઠ રૂચક પ્રદેશોને છોડી, એક એક પ્રદેશ ૫૨ જ્ઞાનાવ૨ણીયદિ એક એક કર્મની અનન્ત વર્ગણા ચોંટેલી છે. સત્તામાં પડેલી તે કર્મ સત્તા, અબાધા કાળને છોડી દીધા પછી ઉદયમાં આવતી હોય છે, ઉદીરણા ક૨ણ વડે પણ ઉદયમાં લાવી શકાય છે. આવી રીતેકર્મોના ઉદયકાળમાં તે જીવનને પણ ઔર્ધા૨ક ભાવવર્તતો હોય છે. તેમાંર્યાદ, મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શનનું Page #495 -------------------------------------------------------------------------- ________________ yuo મિશ્રણ થઈ જાય તો જીવને પણ અશુભ અને અશુદ્ધ લેયાઓનો માલિક બનતા. વાર લાગતી નથી. અને તેમ થયું તો રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય વાસના, તથા પરેગ્રહમાં અત્યાıકતના કારણે શરાબના નશામાં બેભાન બનેલાની જેમ તે જીવાત્મા પણ સંસારની માયામાં તેવી રીતે મસ્ત બનશે. જેના કારણે આત્માનો, આત્માના ગુણોનો, ઈશ્વરનો અને ઈશ્વરી માયાનો પણ ખ્યાલ ક્યારેક આવશે નહીં. વ્યવહા૨નયે કદાચ ઈશ્વર પૂજન, દાનદ શધે તેની જીભ પર જ ૨મ્યા કરશે. જયારે આત્મારામની દશા ધોયેલા મૂળાની જેવી જ ૨હેવા પામશે. આવી સ્થિતિમાં પણ આસક્ત ભવ્યતાનો પરિપાક ભાગ્યમાં હોય તો, સંસારની માયાને ભોગવતાં કઈક સમયે તેવા પ્રકારની ઠોકર વાગી જાય છે. જેના કારણે. સંત સમાગમ કરવાની ભાવના જાગશે. જીવ અને અજીવ ના ભેદો જાણશે. પાપ અને પુણ્યના પ્રકાશે અને ફળોને જાણશે. અને છેવટે તેને થશે. કેશંસારની માયાજ વિશ્વાસ ઘાતિની છે માટે ની જિજ્ઞાસા થશે. પ્રયત્ન કરશે. અને ઘીમે ઘીમે નવા કર્મોના બંધનને છોડવા માટે વ્રતધારી બનશે. તથા જૂના કમેન ખંખેરી દેવા માટે સાત્વિક તપનું સેવન કરશે. આવી ક્રિયાઓને જૈનશાશને ક્ષાયોપશમક ભાવ કહ્યો છે. અને તપશ્ચર્યાની અને જોરદાર બની જાય. તેમાં કર્મોના મૂળિયા એક પછી એક ભસ્મસાત્ થતાં જાય તેને ક્ષાચક ભાવ કહ્યો છે. આ સૂત્રમાં સમાવતા૨નો વિષય છે. એટલે ક્રોધનો Page #496 -------------------------------------------------------------------------- ________________ - ૫૧ સમાવતા૨ શામાં થશે ? આવી રીતે માનનો, માયાને, લોભનો સમાવતા૨ શામાં અને કંઈ પ્રક્યિાથી થશે ? આ પ્રક્યા જે કંઈ થાય છે. તે સાંખ્યોની પ્રકૃતિમાં કે વેદાન્તઓની માયામાં થતી નથી કેમકે તે બંને માયા અને પ્રકૃતિ સ્વત: જડ હોવાથી તે કંઈ પણ કરી શક્વાની નથી. જયારે સ્વાદના અન્તસ્તલ સુધી પહોંચીને સંસારના ભાવોને તથા તે ભાવોને સાનન્દ માનનારા જીવાત્માઓને પ્રત્યક્ષ કર્યા પછી જ તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે કમનો ભોક્તા જેમ જીવ છે. તેમ તેનો કર્તા પણ જીવ જ છે. કેમકે જે કર્તા હશે તે જ ભોક્તા બનશે. લસો ખાઘો જ ન હોય તો કાળું મોટું કોઈનો પણ શા માટે થવા પામશે ? તેવી રીતે કર્મોનો કર્તા કોઈ પણ ન હોય તો બળજબરી થી જીવોને કર્મોના ભોક્તા બનાવવા આના જેવું અસત્ય ભાષણ બીજું ક્યું ? આ કારણે કમેન ક૨ના૨ મુક્ત થના૨ પણ જીવ છે. ખાણમાંથી નીકળેલી સુવર્ણ રેતને પણ પ્રક્રિયાવિશેષથી સોના૨ (GOLD SMITH) પણ સુવર્ણથી રેતને સર્વથા જૂર્ણ કરે છે. તેવી રીતે. મિથ્યાત્વ, અવિરત કષાય, યોગ અને પ્રસાદના કારણે જીવમાત્ર કમની રેતને ભેગી કરે છે. અને શમ્યકત્વ, વિરતિ, નિષ્કષાય. ઍમતગુપ્ત ધર્મ તથા જાગરણ દશાના કારણે નવા કર્મોનું સંવરણ પણ કરે છે અને નિર્જરણ પણ કરે છે. ઔદયક (ઉદય નિષ્પા ) ભાવજન્ય ક્રોધ, માન, માયા, લોભ આદિ અર્થાત્ ક્રોધ આત્મભાવે ક્રોધમાં, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ - માન-માનમાં, માયા-માયામાં અને લોભ-ભોભમાં જ સમવર્તા૨ત થાય છે. તો પણ તય સમાવ તારનામતે ક્રોધ-માનમાં, માન-માયામાં અને માયા-લોભમાં સમાવતા૨ પામે છે. સારાંશ કે ોધ-માનમાં સમવર્તા૨ત થાય છે. તેનો ભાવ આ પ્રમાણે છે... સુખ- દુ:ખ સયોગ – વિયોગ હાસ્ય રૂદન આદિ કર્મોનો ઉદયકાળ પણ પ્રાય: કરી ર્નાર્નામત્તક મનાયો છે. મોહ કર્મ સત્તામાં પડ્યું છે, માટે ક્રોધ નામક મોહકર્મ પણ સત્તામાં પડેલું હોવાથી તેને ઉદિત થવા માટે ર્નાિમત્ત તો જોશે. ત્યારે સૂત્રકા૨ ફ૨માવે છે કે જેને માન કર્મ ગે૨ હાજ૨ હોય તેને ક્રોધ આવતો નથી શામાટે નથી આવતો ? ત્યારે જાણવાનું રહેશે કે, જૈન શાસને, માન-મદના, તિમદ, લાભમદ, કુલમદ, બળમદ, ઐશ્ર્વર્યમદ, રૂપમદ, તપોમદ અને શ્રુતમદ નામે આઠ ભેદે પ્રરૂપ્યા છે. એટલે કે માનરૂપી પર્વતના આ આઠ શિખરો મનાયા છે. આના ઉપર આરૂઢ થયેલ માનવ, જ્યારે, બીજા માનવને પોતાની સમાન અથવા ઢિયાતો જાણે છે. અથવા ભિમાનના નશામાં નૌક૨, ભાગીઘ૨ આદિને આપેલી આજ્ઞાને માન્ય ન કરી હોય. ત્યારે અહિષ્ણુતા નામની ડાકણ અને તેનો પ્રતિકા૨ ક૨વામાં ન આવે તો ોધ નામનો ભૂત- મહાભૂતનો વળગાડ વલગ્યા વિના રહેતો નથી. હળ સ્વરૂપે ક્રોધમાં ધમધમતો તે માનવ પાપોદ્વા૨ ખૂલા મૂકીને ગુરૂ, વડિલ, ધર્મ આદિની શ૨મ રાખ્યાવિના ગાંડાની જેમ સંસા૨ની સ્ટેજ ૫૨ ભવ પૂર્ણ કરી. દુર્ગાતમાં પટકાઈ જાય છે. -- Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫૩ માનનો સમાવતાર ઔદાયક ભાવે માયામાં એવી રીતે થશે કે માયા એટલે પોતાના જીવનમાં કંઈ પણ ભલીવાર ન હોય. છતાં બધું મારામાં જ છે. આ કારણે તેના જીવનમાં જૂઠ, પ્રપંચ, માયામૃષાવાદ, આદિનો પ્રવેશ શુલભ બનતાં માન અહંકાર કર્યાવિના બીજ માર્ગ નથી. અને લોભને રાક્ષસની ઉપમા આપી છે. શા માટે ? તેના રૂપો, નાટકો અને નૃત્યો પણ જૂઘ જૂદા આ પ્રમાણે છે. એકને દ્રવ્યનો લોભ, બીજાને વિષય વાસનાનો, ત્રિજાને પુત્રનો, ચોથાને ઈજજત આબરૂનો, પાચમાને પરિવાર વધારવાનો, છઠ્ઠાને મિથ્યા પ્રતિષ્ઠાનો, સાતમાને આડંબર વધારવાનો લોભ હોય છે. ઈત્યાદિ કારણે લોભને રાક્ષસ કહ્યો છે. જેના ઉદ૨માં માયા પણ સમવર્તા૨ત થઈ જાય છે. કેમકે સીમાતીત લોભી માણસ માયાવી પ્રપંચી અને સંસા૨નો વૈરી બને છે. આ બધી વાતો ઔદાયક ભાવમાં વર્તતા જીવાત્માની છે. ક્ષાયક ભાવની વિચારણા કરતાં કહ્યું કે, જયારે ગુરૂકુળવાસ, ૨સ્વાધ્યાય માતા આદિ ગુણોની આરાધનાથી જીવાત્માને અનિવૃત્ત કરણ એટલે અનપવર્તનીય આત્માની અનાદિ કાળની મડદાલ વૃતિ બેદ૨ કા૨ વૃત્તિનો ત્યાગ કરી. ઉજાગ૨ દશામાં પ્રવેશ પામે છે અને ક્રમે ક્રમે કમના ર્દાલકનો ક્ષય કહે છે. તેને ક્ષપક શ્રેણ કહેવાય છે. કષાયોના ક્ષયનો ક્રમ આ પ્રમાણે છે. જયારે માનનો ક્ષય કરવો હોય ત્યારે તેને માયામાં, માયાનો લોભમાં સમાવતાર કરે છે. અને માન, માયા લોભના ક્ષયમાં આગળ વધે છે. આ પ્રમાણે પરસ્પર એકબીજાનો સમાવતાર સમજી લેવો, રાગદશા Page #499 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લોભાત્મક હોવાથી લોભનો રાગમાં, રાગ પણ મોહમાં, મોહ પણ કર્મ હોવાથી આઠે પ્રકા૨ની કર્મ પ્રકૃતિઓમાં અને કર્મ પ્રકૃતિઓ પણ ઔયિક અને ઔપર્શામાદિ ભાવમાં હોવાથી છ ભાવોમાં અને ભાવ જીર્ણાશ્રત હોવાથી જીવમાં અને જીવ પણ જીવસ્તિકાયનો ભેદ હોવાથી તેમાં સમવર્તારત જાણવો. સાર્કાયકર્તાદનો સમાવતાર શામાં થશે ? સાયિદિનો વિષય સુખ પૂર્વક સમજી શકાય તેવો હોવાથી તથા સૂત્રકારોની પ્રવૃત્તિ પણ વિચિત્ર હોવાથી સૂત્રમાં સાયિકની ચર્ચા કરી નથી. તો પણ સ્થાન શૂન્યતા રહેવા ન પામે તે માટે ટીકાકારે સાર્માયાદિના સમાવતા૨ની ચર્ચા કરતાં કહે છે કે, ઉત્કીર્તન નામક આનુપૂર્વીમાં ગણનાપૂવ્વમાં પૂર્વાનુપૂર્વી નામે સાર્યાયનો પ્રથમ નંબર અને પશ્ચાનુપૂર્વીના મતે છેલ્લો નંબ૨ જાણવો નામ પ્રક૨ણમાં ઔર્ણાયક છ નામો ગણાવ્યા છે, તેમાં સામાયિક શ્રુતજ્ઞાન રૂપ હોવાથી ક્ષાયોપર્શામક ભાવમાં સમવર્તાત થશે. ભાષ્યકારે પણ કહ્યું છે કે, સાયિક ચારિત્ર, શ્રુતજ્ઞાના વ૨ણીય કર્મના ક્ષયોપશમ જન્ય હોવાથી તેનો અવતા૨ ક્ષાયોપર્શામક ભાવમાં સુસંગત છે. ઔયિક ભાવમાં કર્મોનો ઉદયકાળ અને તેનાથી નિષ્પન્ન ભાવો ઉદયમાં વર્તતા હોય છે. જ્યારે સામયિકમાં કર્મોનો ઉદ્ય નથી પણ ઉદયમાં આવતાં કર્મોનો સમ્યાન પૂર્વક ક્ષય ક૨વાનો હોય છે. અને ઉદયમાં આવવાની તૈયારીવાળા કર્મોન દબાવી દેવાના ભાવ હોવાથી. સામયિકનો સમાવતાર ક્ષાયોપર્શામક ભાવમાં યુક્તિ સંગત છે. જીવના ભાવ સ્વરૂપ હોવાથી સાર્ણાયકનો ભાવ પ્રમાણમાં તેમાં પણ ગુણ પ્રમાણ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અને સંખ્યા પ્રમાણમાં અવતરિત થશે. જીવના ઉપયોગ ધર્મ સ્વરૂપ સામાયિક હોવાથી જીવ ગુણ પ્રમાણમાં, અને જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપે ત્રણે ઉપયોગમાં રિપર્ક જ્ઞાન પ્રમાણમાં સમાવતાર પામશે. તેમાં પણ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણમાં અને તેમાં પણ લૌકિક અને લોકોત્તરકમાંથી લોકોત્તર આગમમાં તથા આત્મારામ અત્તરાગમ અને પરમ્પરાગમ રૂપે ત્રણે આગમમાં સમાવતાર જાણવો. (નોંધ) પૌદ્ગલકવાદ ભૌતિકવાદ કે માયા વાદ ના રંગમાં રંગાયેલો કે રંગાવેલો સંસારનો પ્રપંચ માત્ર ઔદાયિક ભાવ છે. પુણ્યકર્મ જ્યાં સુધી હશે ત્યા સુધી વાંધો ન પણ આવે. પરન્તુ મર્યા પછી શું ? માટે ઘડી આધી ઘડીને માટે પણ દયિક ભાવનો ત્યાગ કરી. જાણી બુઝીને ત્યાગ કરી. અથવા બલજમ્બરીથી ત્યાગ કરી ક્ષાયોપશમક ભાવમાં આવવાનો પ્રયત્ન કરવો તેને આંત્મક પુરૂષાર્થ કહેવાય છે. ક્ષાયોપશમક ભાવ, સંવ૨ ભાવ કે સામાયિક ભાવ, શબ્બે જ જૂઘ છે પણ અર્થમાં ભાવાર્થમાં લગભગ એક જ અર્થ ને સૂચિત કરે છે કે, ભાગ્યવાન ! દુગર્તના દ્વાર બંધ કરી આવતા ભવને સુધારવા માટે જ મનુષ્યાવતાર છે. આ લક્ષ્ય તારી સામે હશે તો આગળ વધવામાં વાર નહીં લાગે. આ પ્રમાણે રામાવતાર પૂર્ણ થયો. અને તેમ થતાં, ઉપક્રમ નામનું પ્રથમ કા૨પણ પૂર્ણ થયું છે. જ ઉપક્રમ સમાપ્ત Page #501 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ક્રમાગત હવે નિક્ષેપ દ્વા૨નું વિવેચન કરાશે. ૧] વિક્ષેપ દ્વર: નિક્ષેપનો અર્થ પહેલા કહેવાઈ ગયો છે. ઓઘનિષ્પન્ન, નામનષ્પા અને મૂત્રાલાપક રૂપે તેના ત્રણ ભેદ છે. સામાન્ય શ્રુતભધાન અધ્યયનાદથી નિષ્પા , ઓઘનિષ્પન્ન છે, તે શ્રુતના, સામાયિક શ્રુત, ચતવંશતિસ્તવ શ્રત આદ વિશેષ રૂપે અભિઘાન કરવું તે નામ નિષ્પન છે. અને કરમ ભંતે સામાય. સૂત્રોચ્ચો૨ણ પૂર્વક નિષ્પા તે સૂકાલાપક – નિષ્પન્ન છે. ઓઘનિષ્પન્ન નિક્ષેપના અધ્યયન, અક્ષીણ આય, અને ક્ષપણા રૂપે ચાર ભેદ છે. ક્રમશઃ ચારેનો નિક્ષેપ આ પ્રમાણે જાણવો નામ અધ્યયન. તેમાં નામ અને સ્થાપનાને વ્યાવયકની સદશ જાણવા, દ્રવ્ય અધ્યયનના આગમ અને નોઆગમથી બે ભેદ જાણવા જે ભાગ્યશાળીએ છ અધ્યયન શીખ્યું હોય પણ ઉપયોગ રહિત હોવાથી તે દ્રવ્ય છે. નો આગમ થી જ્ઞશરી૨ ભવ્ય શરીર અને તબંતિરિત અધ્યયન ત્રણ પ્રકારે છે. તેમાં સાધુનામૃત શરીરને જોઈ કહેવાય છે કે, આ મુનિ ષડાવશ્યકના સારા જ્ઞાતા હતાં. અને બાળમુનિને જોઈ કહેવાય છે કે, ભવિષ્યમાં આ મુનિ શાશવિદ્વાન થશે. આનાથીબ્યતિરિક્ત પુસ્તકમાં લખેલું લખાયેલું દ્રવ્યાધ્યયન છે. ભાવ અધ્યયન પણ આગમ અને નોઆગમ થી બે પ્રકારે છે. તેમાં મન – વચન કાયાને એકાગ્ર કરી. ઉપયોગ પૂર્વકનું અધ્યયનાદે છે. તે ભાવ અધ્યયન Page #502 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કહેવાય છે. જયારે નો આગમથી ભાવ અધ્યયન આ પ્રમાણે છે. જેમાં અધ્યાત્મનું આગમન થાય ભાવથી નોઆગમ છે, મતલબકે આત્મનિર્માઘ ઈતિઅધ્યાત્મ એટલે કે આત્માનું લર્ચ કરીને તથા તેને શુદ્ધ - શુદ્ધતમ બનાવવાને માટે જે સામાયિકદિ થાય તેને અધ્યાત્મ કહેવાય છે. અનાદિકાળના સંસારમાં આવા ભાવાનુષ્ઠાનો પ્રાપ્ત થયા હશે કે નહીં ? તેનો નિર્ણય કરવા કરતાં આ વિષમ વિષમતમ કાળમાં પણ આપણા ભાગ્યોદયે ફરીથી મનુષ્યાવતારમાં પણ ઉચ્ચ ખાનદાની પૂર્વક જૈનશાસન, શ્રદ્ધા અને તે માટેનું શરીર મન તથા વચન બળ જયારે પ્રાપ્ત થયું છે. તો તેનો લાભ યથા શક્ય અને યથા પરિસ્થિતિ લઈએ તો વાંધો આવે તેમ નથી. પ્રવાહ બદ્ધ અનન્તાન્ત કર્મોના ભારથી આત્માની પુરૂષાર્થ શક્તિનો ઉપયોગ કરે. અને ૪૮, મિનિટ ને માટે પણ સંસારની સપૂર્ણ માયાનો ત્યાગ કરી દેવાય તો પણ હાનિ નથી. પણ લાભ ઘણો છે. વિપશ્યનાયોગ તથા કુંડળનીને જાગૃત કરવાની યોગ પ્રક્રિયાઓમાં, સામાયિક યોગ જ સર્વશ્રેષ્ઠ મૌલિક કારણ છે. વિપશ્યનાયોગમાં અથવા યોગના કેન્દ્રોમાં જઈને તમે પદ્માસન લગાવી શકશો. નાકની અણીપ૨ આંખને સ્થિર કરી શકશો. વસ્ત્ર અને શરીરની પવિત્રતા પૂર્વક, ઘીમાં લાંબા, કે વધારે લાંબા સ્વાસ ઉચ્છવાસના માધ્યમથી કુંભક દ્વારાQોશ્વાસને રોકી પણ શકશો. નાક, કાન, આંખ અને હોઠ પ૨ આંગળીઓ મૂકી, ૨-૪, મિનિટ સુધી સ્થિરતા Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પણ મેળવી શકશો. અથવા બહારના માયાવી વ્યવહારને ખુશ કરવા માટે યોગરાજનું પ્રમાણ પત્ર પણ મેળવી શકશો. પણ આન્તરમન (જે અત્યન્ત ગુપ્તમન છે.)ના તોફાનોને શમાવી ન શક્યા. ભોગવાયેલી અથવા ભોગમાટે તૈયાર કરેલી વિષય વાસનાની સ્મૃતિઓને, અથવા કષાયોની ગુંડાગિરિને દબાવી ન શક્યા તો તમે ન રહેશો ઘ૨ના કે ઘાટના ! કભકથી શ્વાસોશ્વાસ પછી તમે યોગરાજની બિઠ્ઠાવળી પ્રાપ્ત કરશો તથાપિ ગુપ્તમન ના ગુપ્ત પાપોને કંટ્રોલમાં ન કરી શક્યાતો ? આવી સ્થિતિમાં ભાવદયાના સાગર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે સાધક ! તારે આત્માનું કલ્યાણ જ કરવું હોય, સૂકી ગયેલા ચામડા જેવાઆત્માને મૂલાયમ કરી, તેમાં દર્શન-જ્ઞાન અને ચરિત્રના બીજારોપણ કરી. મુક્તિમોક્ષ, જ્વળજ્ઞાન અને મહાવિદેહમાં સીમન્દર પ્રભુના ચરણોમાં દીક્ષિત થવાના મીઠા - મધુરા ફળોને મેળવવાના ભાવ હોય તો નીચે પ્રમાણેની આધ્યાત્મિક યોગ સાધનાનો અભ્યાસ કરજે. (૧) ોધ - માન- માયા અને લોભ આ ચારે કષાયો આત્માના ઘડવૈરી છે. તેમ સમજી આ ચંડાલ ચોકડીની વૃત્તિ અને પ્રવૃત્તિ થી પણ દૂર કહેજે. પ્રશસ્ત કષાયોની ઉધી વેતરણમાં ફસાઈને પણ કષાયોનું સેવન તારા માટે હાનપ્રદ થશે. (૨) પાંચેઈન્દ્રિયોના પાંચે ઘોડાઓને સર્વથા કંટ્રોલમાં લીધા Page #504 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વિના કષાયોનો ત્યાગ સર્વથા દુર્લભ છે. આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચોટેલા કષાયોના પરમાણુઓને દૂર કરવા માટે દુનિયા ભ૨ના મંત્રો, તંત્રો કે તાત્રિકો પણ કમ આવવાના નથી. માટે કષાયોના કારણે સેકડે સેંકડે ચંચલ બનતા આત્માને યોગ ભૂમિકા પ્રાપ્ત કરાવવીજ હોય તો ઈન્દ્રિયોના મારણ, તાડન, તર્જન કે તેમનું દમન કર્યા વિના કષાયોને જીતવા માટે બીજે માર્ગ કોઈની પાસે પણ નથી. (૩) પાંચેઈન્દ્રિયોના કામભોગોને સર્વથા શકતહીન જ કરવા હોય તો. મનનું પવિત્રી ક૨ણ સર્વથા અનિવાર્ય છે. અને તે માટે બારભાવના તથા ચા૨ ભાવનાઓનું અવલંબન, ચિંતવન, મનન જ રાજમાર્ગ છે. ઉપર પ્રમાણેની પ્રક્રિયાઓમાં અણીશુદ્ધ પાસ થયા વિના, વિપશ્યનાનું ધ્યાન કે કુંડળનીને જાગૃત કરવા માટેના હાફા મારવામાં જીવન બ૨બાદ કરવાનું કંઈ અર્થ નથી. ચિત્તને (ગુપ્ત મનને) સ્થિ૨ ક૨વા માટે અથવા બે ઘડી માટે પણ સ્થિ૨ ક૨વાના બે જ માર્ગ છે. (૧) ઈન્દ્રિયો અને કષાયોની અપ્રશસ્તાને લઈ નૂતન પાપો પ્રતિ સેકંડ આવી રહ્યા છે. તેને શેકી લેવા. (૨) સ્વાધ્યાય દેવ કે ગુરૂ વન્દન, કાર્યોત્સર્ગ આદિથી જૂના પાપોને ખંખેરી નાખવા. ઉપ૨ પ્રમાણેની બને ક્રિયાઓનું અવલંબન જ મોક્ષ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. હઠયોગના માધ્યમથી બાધેજિયોને કંટ્રોલમાં લેવા કરતા રામ્યજ્ઞાન અને સમ્યફ ચારેત્રથી મનને, ઈન્દ્રિયોને, અને શરીરને કંટ્રોલમાં લેવા બિનધાસ્ત માર્ગ છે. વધારી દીધેલા પાપાનો અપચય (ક્ષય) અને નવા પાપાનો અનુપચય (અબ) સામાયિકનું ફળ છે. જ્ઞાનક્રિયાત્મક હોવાથી આગમના એક દેશમાં રહે છે. માટે નોઆગમમાં સમાવેશ કર્યો છે. અહીં અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા આ ચારે નામો સામાયિક, ચતુવિંશતિ સ્તવના સામાન્ય છે. માટે જ સામયિક અધ્યયન કહેવાય છે. તેને જ અક્ષીણ આય અને ક્ષપણા પણ કહી શકીએ છીએ. ૨] અક્ષીણ: સામાયિક અને તેનું ફળ પણ અક્ષણ છે. નામ, સ્થાપના દ્રવ્યથી આગમ અને નોઆગમમાં જ્ઞ અને ભવ્ય શરી૨ની ચર્ચા દ્રવ્યાવશ્યકની જેમ જાણવી કેવળ નો આગમમાં લોક અને અલોકની જેમ શ્રેણ (પ્રદેશ) છે. તે પ્રદેશને એક પછી એક કાઢતા ૨હીએ તો પણ લોકા લોકના પ્રદેશોનો અંત નથી. માટે તવ્યતિરિક્ત દ્રવ્યતા આકાશ પ્રદેશાન્તર્ગત હોવાથી અક્ષીણતા જાણવી. આગમથી ભાવ અક્ષીણતા અર્થાત્ સાધક તેમાં ઉપયોગવંત હોવાથી જાણવી. તેમાં પણ વૃદ્ધો આ પ્રમાણે કહે છે. ચતુર્દશ પૂર્વધારી જયારે આગમમાં ઉપયોગ વાળા હોય છે. ત્યારે અન્તમુહૂર્ત પ્રમાણ તે ઉપયોગના પર્યાયોનો પણ અનન્ત ઉર્જાર્પણી અને અવર્સીર્પિણી પૂર્ણ થાય તો પણ તે પર્યાયો પૂર્ણ થતા નથી Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મતલબ કે જ્ઞાનના, ચરિત્રના, ક્રિયાના ઉપયોગમાં આટલી બધી શક્તિ રહેલી છે. માટે જ કહેવાયુ હશે કે, "જ્ઞાનીશ્વાસોશ્વાસમાં કરે કર્મનો ક્ષય અર્થાત્ કર્મોના અનન્ત પર્યાયોનો ક્ષય કરે છે. આ વાત ભાવ અક્ષીણતા માટેની છે. જ્યારે ભાવથી નો આગમનો આશ્રય કરી. શ્રુતજ્ઞાની જયારે શિષ્યોને સામાયિક શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. તો પણ વાચના ઘતાને તે અક્ષીણ જ હોય છે. જેમકે એક સ્થાનમાં રહેલ દીપ હજાશે દીપોંને પ્રકાશિત કરે છે. તો પણ મૂળદીપ તેમનો તેમ ચમકતો જ રહે છે. મતલબ કે પોતે ક્ષીણ થતો નથી અહીં આચાર્ય ભગવંતો દીપ સમાન છે. તેમનાથી શિષ્ય વર્ગ શ્રત સમ્પદાને પ્રાપ્ત કરે છે. આગમ દાતા ઉપયોગવંત હોવાથી આગમ છે. તથા વાણી અને કાયાની ક્રિયામાં નો આગમ જાણવું. ૩] આય : નિક્ષેપનો ત્રીજો ભેદ આપ છે. જેનો અર્થ પ્રાપ્ત લાભ થાય છે. નામ સ્થાપના અને દ્રવ્યથી આગમ તથા નોઆગમનો પ્રપંચ આવશ્યકની જેમ જાણવું. કેવળ દ્રવ્યનો આગમ તવ્યતિરક્ત, લૌકિક પ્રવચનક અને લોકોત્તરક રૂપે ત્રણ પ્રકારે છે. લૌકિક પણ સચિત, અસંચિત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે તેમાં દ્વિપદમાં દાસ, દાસી આદિ બે પગવાળોની પ્રાપ્તિ ચતુષ્પદ, હાથી, ઘોડા, અને અપદમાં આંબા આદ જાણવા ચિત્તમાં સુવર્ણ, રજત (ચાંd) મણિ (ચન્દ્રકાન્તાદ) મોતી, શંખ, (૨નવિશેષ) Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શિલા (૫ત્નવિશેષ) પ્રવાલ, લાલન, પદ્મરાગ આદિની પ્રાપ્તિ થવી. મિશ્રમાં શણગારેલા દાસઘસી જાણવા. કુપ્રાવનકને પણ લૌકિકની જેમ કલ્પવા. લોરિક આય પણ સંચિત, અચિત અને મિશ્ર રૂપે ત્રણ પ્રકારે છે. સંચિત્તમાં શિષ્યઆદિની પ્રાપ્તિ. અંચિતમાં પાત્ર, કંબલ, દંડ, પાદુપુંછન આદમિશ્રમાં શિષ્ય સાથે પાત્ર કેબલદની પ્રાપ્ત. ભાવનિક્ષેપે આય: તે આગમ અને નોઆગમથી બે પ્રકારે છે. આગામથી ભાવ - આયનો ગૂઢાર્થ આ પ્રમાણે છે. ૪૮ મિનિટને માટે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સામાયિકને સ્વીકાર કરનારો ભાગ્યશાળી. નીચે લખેલી વાતોનો ખ્યાલ રાખે કે પૂર્વ ભવમાં કોઈ મુનિરાજના ચરણોની સેવાના પરિણામે મને સામાયિક ધર્મની પ્રાપ્તિ થઈ હશે, તેના રૂડા સંસ્કારો આ ભવમાં પણ મને ઉદયમાં આવ્યા છે. તે મારા શeોદયને માટે છે. તો પ્રાપ્ત થયેલી સામાયિકમાં ૧૦, મનના, ૧૦ વચનના અને બાર કાયાના ઘેષોમાંથી એકેય ઘેષનું સેવન મારા માટે ર્ધાનિકારક છે. માટે ખૂબ સાવધાની પૂર્વક મન - વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક અને ભવોભવ આવો સામાયિક ધર્મ ઉદયમાં આવે તેવો સંકલ્પ કરી. ૪૮ મિનિટ શુદ્ધ અવસ્થામાં પૂર્ણ કરીશ આવી રીતે ઉપયોગ પૂર્વક Page #508 -------------------------------------------------------------------------- ________________ Y93 કરાતી સામયિકને જ ભાવ-આય કહેવાય છે. જ્યારે નોઆગમથી ભાવ આય પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે બે પ્રકારે છે. સમ્યગ્ દર્શન – સમ્યગ્ જ્ઞાન અને સામયિકના સંસ્કા૨ે આત્માના પ્રદેશો સાથે ચોલમજીઠીયા રંગે સાંમ્મલિત થાય તે પ્રશસ્ત આય છે. અને રિહંત સિદ્ધ ગુરૂ અને પોતાના આત્માની સાક્ષી એ લીધેલી સામયિકમાં દ્વેધ, માન, માયા, લોભ તથા ભોગવેલા વિષયોની તથા તે ત્રિઓની મિઠ્ઠી મધુરી સ્મૃતિમાં અને કલેશ, જીભા જોડી, રાજકથા, દેશથા, ભોજન કથા અને સ્ત્રી કથામાં સામયિકના ૪૮, મિનિટ પૂરા કરવા તે અપ્રશસ્ત આય છે. એટલે કે આવી રીતે જો સાર્યાયક વિષાનુંષ્ઠાન અથવા ગરળાનુષ્ઠાન કહેવાશે. (નોંધ) ક્ષાયોપર્શમક સમ્યગ્દર્શનની આજ મોટામાં મોટી કરૂણતા છે કે, જ્ઞાનોદય અને જ્ઞાનાવરણીયોદય, ચરિત્રોદય અને ચરિત્રમોહનીયોદય આદિ કર્મોની એક બીજા થી વિરૂદ્ધ પ્રકૃતિઓ લગભગ સાથે જ વર્તતી હોય છે, જેમકે તિજ્ઞાન કે ચરિત્રોય ના કા૨ણે આવા ભાવ થાય છે કે “સંસાર વિષ ભરેલા નાગ જેવો છે. એની માયા નાગણ કરતાં પણ ભૂંડી છે. જેનો ડંખ કોઈને બાલ્યકાળમાં, બ્રેઇને પરણ્યા પછીની જુવાનીમાં, બ્રેઇને પ્રૌઢાવસ્થામાં, તો કોઇને વૃદ્ધાવસ્થામાં પણ લાગ્યા વિના રહેતો નથી. અને ડંખ લાગેલો માનવ બેહાલ થઈને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નો માલિક બની યમસદન ને પ્રાપ્ત થાય છે.'' મને ડંખ લાગે તે પહેલા. ગુરૂકુળ વાસમાં ૨હી શુચારિત્ર પૂર્વક Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૪૮,મિનિટનું સામાયિક તેવી રીતે કરું જેનાથી મારો આત્મા ભવવનાનો થાય. આવાવિચાશે ચારિત્રોદય કે મંતજ્ઞાનના ફળો છે. પણ આની પાછળ ચા૨ત્ર મોહનીય કર્મ અને મતિજ્ઞાનાવ૨ણીય કર્મની સવારી પણ તૈયાર થઈને બેઠી છે. જેનાથી સામાયિક લીધા પછી સંતો ગપ્પીદાસની પાસે ઉઘણશીની પાસે અથવા ધર્મની આડમાં દેવ, ગુરૂ અને ધર્મના નિદકની પાસે બેસીને પોતાના અમૂલ્ય ચાત્ર ધર્મને ગંઘે કરી નાખશે. મતલબ કે પૂર્વોપાર્જિત સત્કર્મ અને દુષ્કર્મને લઈ આપણા આત્માની દશા આવી થઈ જતાં વાર કરતી નથી. માટે ૨૩ કલાક અને ૧૨ મિનિટ દ૨મ્યાન ભલે સંસારની માયામાં હું પણ ૪૮ મિનિટ સુધી આ સંસા૨માં મારો કોઈ નથી. હું કોઈનો નથી. ઈત્યાદિ પવિત્ર ભાવનો વધારો કરે અને આંખ – કાન તથા જીભને સર્વથા મૌન આપીને સ્વાધ્યાયમાં અથવા ગુરૂ સાન્નિધ્યમાં સમય પસા૨ ક૨શે તો દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થશે. જે આત્મ કલ્યાણનો આ સીધો માર્ગ છે. આવી રીતે દઢ સંકલ્પ કરે. ત્યાગ કરવા માટે પ્રેકટીશ કરે. તો કોઈને કંઈ પણ વાંધો આવે તેમ નથી. નિક્ષેપનો ચોથો ભેદ ક્ષપણા છે. ક્ષપણા અપચય અને નિર્જશ આ ત્રણે પર્યાયવાચી શબ્દો છે. કમને ખંખેરી નાખવા, બાળી નાખવા અને અનાદિ કાળથી આત્મ પ્રદેશોપ૨ મજબુત પકડ જમાવી બેઠેલા કમેને વિદાય કરવા નિમૂળ ક૨વા તે ક્ષપણા, અપચય કે નિર્જરા કહે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ ભોગવ્યા વિના કમબો ક્ષય કરી શકતો હશે ? સંસા૨ના બધાય શાસ્ત્રો, પંડિતો, મહાપંડિતો પણ કહે છે કે, કરેલા કર્મો ભોગવવા જ પડે છે; તો પછી તેના ક્ષયની વાતો શી રીતે સમજાતી હશે ? જબાવમાં જાણવાનું કે, બાપuદાઓની પરમ્પરાથી ચાલતી વ્યાવહ્મરિક ભાષામાં ઘણી વખતે મૂઢતા વિચા૨ હીનતા અજ્ઞાનતા અને સત્ય ભાષાને સમજવાની બેદ૨કારી કામ કરતી હોય છે. જયારે નિશ્ચયાત્મક સત્યતામાં સમ્યગ્રજ્ઞાન, વિચારકતા, મનનશીલતા અને જૈનાચાર પદ્ધતિને જાણવાની જિજ્ઞાસા કામ કરે છે. બેશક ! લાખો કરોડો માનવોને, શયોગવિયોગ દુ:ખદા૨દ્રય ધનહીનતા રૂપાહીનતા જ્ઞાનહીનતા આદિના કારણે માર્નાશક ત્રાક્સ ભોગવતા જોઈએ છીએ ત્યારે થોડીવા૨ને માટે લાગે છે. કે કરેલા કર્મો ભોગવવા જ પડે છે. આમાં કર્મવાદ, કર્મશાન્ત પણ થોડીવાર માટે સાક્ષી આપે છે કે કૃત કર્મો ભોગવ્યા વિના આત્મ પ્રદેશથી છુટા પડી શકતા નથી. ખૂબ સમજી લેવાનું છે કે, ભગવાન મહાવીર સ્વામીના કર્મવાદ પ૨ ભાગ્યવાદનો પડછાયો છે જ નહીં પરન્તુપુરૂષાર્થ વાદનો પડછાયો છે. ખૂબ સારી રીતે સમજવાનું હશે કે સાતે કમનો ક્ષયોપશમ કે ક્ષય થાય છે, જ્યારે મોહકર્મનો ઉપશમ પણ થાય છે. એટલે કે જીવનમાં થોડીક પાપ ભીરુતા સંસા૨ પ્રત્યે ઊંતરનતા ઉદાસીનતા અને સંસારની માયાની ક્ષણ ભંગુરતાનો ખ્યાલ આવી ગયો હશે તો મોહકર્મનો Page #511 -------------------------------------------------------------------------- ________________ અને તેની એક એક પ્રકૃતિનો ઉપશમ કરવાની ભાવના ઉત્પન્ન થશે. અને ઘણા અનિષ્યમાંથી પોતાના આત્માને જળકમળવત્ બનાવી દુ:ખોની માયાજાળથી બચી જશે. અન્યથા ખાવા પીવામાં, રહેણી કરણીમાં, વ્યાપાર રોજગારમાં, લેવડ દેવડમાં અને છેવટે ભોગવિલાસના માર્ગે ચઢી જીવનને બરબાદ કરશે. માનવમાત્રને આવા અનિષ્ટોમાંથી બચાવવાના પવિત્ર દિશે જ ભગવાન મહાવીર સ્વામીએ ભોગપભોગ વિરમણવ્રત અનર્થ દંડ વિરમણ વ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત અને છેવટે અતિથિ સંવિભાગ વ્રત જેવા વ્રતોની બક્ષિશ કરી છે. પણ માનવ જીવનની કરૂણતા છે કે તે જાણી બુઝીને સીધે માર્ગે ન આવતા પાપ માર્ગે જાય છે. અને જ્યારે ૨પ - ૫૦ લાખની રેડ પડે છે, ભરબઝરમાં મનીબેગ લાઈ જાય છે. વૃદ્ધાવસ્થાના પ્રવેશદ્વારે આવતા જ હાર્ટ એટેક બી.પી, ભગંદર, કૅશ૨, દમ, મહાદમ, આદિની જીવલેણ બિમારીઓથી ગ્રસ્ત થાય છે. ત્યારે પણ આત્મા જાગૃત થતો નથી. મોહકર્મનો ઉપશમ: ખૂબ જ શ્રદ્ધા પૂર્વક સ્વીકારેલા વ્રતધારીના ભાગ્યમાં રહે છે. હવે જાણવાનું શુલભ રહેશે કે મહાવીર સ્વામીના કર્મવાદ ઉપ૨ ભાગ્યવાદ નહી પણ પુરૂષાર્થવાદનો પડછાયો છે. આ કારણે જ. (૧) કરેલા કર્મો નો ઉદય. (૨) કરેલા કર્મોની ઉદીરણા. Page #512 -------------------------------------------------------------------------- ________________ You (૩) કરેલા કર્મોની અપવર્તના. (૪) કરેલા કમની ઉદ્વર્તના. (૫) કરેલા કર્મોનું સંક્રમણ કરણ. સારાંશ કે મિથ્યાત્વના ગાઢ અન્ધકારમાંથી બહાર આવીને સખ્યત્વ, સમ્યગુદનના પ્રકાશમાં પ્રવેશ કરેલા આત્મામાં શમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યાત્રિનો સર્વથા અદિતીય પુરુષાર્થ ખૂબ જરઘર બની જાય તો લાંબી મર્યાદવાળા કમેન ટૂંકી મર્યાદામાં પણ લાવી શકે છે. અત્યન્ત ચિકણા ૨સવાળા કમને ૨સહીન અથવા મદતમ ૨શવાળા પણ કહી શકવાની તાકાત આત્મામાં છુપાયેલી છે. બાંધેલા પાપકમેન પુણચકમોમાં પણ ફેરવી શકે છે. આવી રીતે પુરૂષાર્થ વાદના જોરે બાંધેલા તીવ્રતમ, તીવ્રત૨ અને તીવ્ર કમેન મદતમ, મદતર અને મન્દ પણ કરી શકાય છે. અન્યથા. (૧) સાતમી નરક ભૂમિમાં જવા માટે ઉપાર્જન કરેલા કર્મ દલકોમાંથી ૪-૫-૬-૭, નરકોના કર્મના દલોનો ક્ષય, શી રીતે કરી શક્યા હશે ? (૨) પાંચમી નરકમાં જવાની યોગ્યતા અને તૈયારીવાળો ચંડકાક નાગરાજ આઠમાં સ્વર્ગે ગયો છે. તે તમે સાંભળ્યું તો હશે જ ? (૩) આર્તધ્યાનના વિચારોમાં મન બનેલ કી યુગલ, (પોપટ યુગલ) અરહંત પરમાત્માની અક્ષત પૂજાની શુદ્ધ ઉદીરણા વડે દેવ લોકમાં ગયું છે. તે તમે જાણતા Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ નથી ? (૪) બાવળના કાંટાની અસહ્ય વેદનાને સહન કરતું કેળનું પાદડું મરૂદેવીમાતાના અવતા૨ને પામી એક જ ભવમાં મોક્ષે શી રીતે ગયા હશે ? (૫) સીમાતીત રંગરાગમાં, ફેશર્નાલટીમાં પદ્મની જેવી બત્રીસ સ્ત્રીઓના ભોર્ગાવલાસમાં પૂર્ણ મસ્ત રહેનાર શાલીભદ્રજીને તમે ઓળખો છો ? આંખનો ડોળો બદલતાજ સંસારની માયા ને લાત મા૨ી ઉર્ધ્વગમન કરવા માં શું કા૨ણ હશે ? (૬) બા૨ વાગ્યાની ગ૨મ રેતીને પણ સહન ન કરનાર અર્પણક મુનિરાજ ધમધબતી શીલા ૫૨ અનશન કરી. આપણા સૌને માટે ઉદાહરણ રૂપે બનવા પામ્યા છે. તે વાત ને તમે ભૂલ્યાતો નથી ને ? ઇત્યાદિ અર્ગુણત ઉદાહ૨ણોમાં પુરૂષાર્થવાદના ચમત્કા૨ને ભૂલશો નહીં હવે સમજમાં આવી ગયું હશે કે, આત્મા પોતેજ કર્મોનો કર્તા છે. ભોક્તા છે અને તેનાથી સર્વથા મુક્ત થવાની ર્શાક્ત પણ આત્મામાં જ છે. ક્ષપણાનો નિક્ષેપ : નામ સ્થાપના તથા આગમ નોઆગમથી ક્ષપણાનો દ્રવ્ય નિક્ષેપ પૂર્વવત્ જાણી લેવું આગમથી ભાવ નિક્ષેપા તે કહેવાશે. જેમાં સામયિક ક૨ના૨ સૂત્રોચ્ચા૨ ક૨ના૨, Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ એકાગ્રતા પૂર્વક સામાયિકમય બની જાય છે. નોઆગમથી ભાવસામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે. “સંસારની પ્રવૃત્તિ અને વૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરી. જેનો આત્મા સંયમ (મૂળગુણ) નિયમ (ઉત્તરગુણ) અને તપ (અનશનાદ)માં ઍહિત છે. તેને સામાયિક કહેવાય છે." "જે ત્રશ અને સ્થાવર જીવો પ્રત્યે સમાન ભાવે રહે છે. એટલે કે કોઈ પણ જીવની હત્યા, મન – વચન કાયાથી ક૨તો નથી, કરાવતો નથી, અને ક૨ના૨નું અનુમોદન કે સહવાસ પણ કરતો નથી તે સામાયિક છે.' ચર્ધાપિ સંયમમાં સ્થિરતા રાખના, સર્વે જીવો પ્રત્યે દયાલ જ હોય છે, તો પણ જૈન ધર્મ દયાપ્રધાન દયા મૂલક હોવાથી ત્રા સ્થાવ૨ જીવોની દયાને સૂચિત કરતો પ્રસ્તુત શ્લોક પૃથફ મૂક્યો છે. સર્વે જીવો પ્રત્યે સમાન ભાવ રાખનાર શ્રમણ છે. ‘મને જેમ દુ:ખ, ગાલી, અપમાન, હાન, ચોરી, બદમાશી ગમતા નથી તો મારે પણ કોઈને દુ:ખ થાય, શેવું પડે, તેવું વર્તન કરવું ન જોઈએ. તથા મને જે વાત પ્રિય છે તે બીજાઓને પણ હોઈ શકે છે આ કારણે સામાયિક સ્થ આત્મા કોઈનો ઢષી નથી. તેમ રાગવંત પણ નથી. આ પ્રમાણે જેમનું મન કેળવાયેલું હોય તે સામયિકના માલિક છે. જૈન શ્રમણ કેવો હોવો જોઈએ ? (૧) ઉગ – એટલે સાપ પોતે પોતાનું ઘર બનાવતો નથી પણ ઉદ૨ડાઓએ બનાવેલા મકાનમાં રહે છે. તેમ Page #515 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ જૈનમુનિ પોતાના માટે મકાન બનાવતો નથી. (૨) ગિરિ – એટલે ગમે તેટલા વરસાદ, ગરમી અને ઠંડીમાં પર્વત સદૈવ એક સમાન રહે છે, તેમ જૈનમુનિ પણ પરિષહ અને ઉપશમાં સમાન રહે છે. (૩) જવલન – એટલે તપશ્ચર્યારૂપી નથી દીપ્યમાન તેજસ્વી હોય છે અને અને જેમ તૃણકાષ્ઠદથી અતૃપ્ત રહે છે તેમ સાધુ પણ સ્ત્રાર્થથી અતૃપ્ત રહેવા પામે છે. (૪) સાગર - ની જેમ ગંભીર હોવાથી શાનદત્ત પ્રધાનમુનિ પોતાના સંયમની મર્યાદાને સ્વપ્નમાં પણ છોડતા નથી. (૫) આકાશ – ની જેમ આલંબન વિનાનો હોય છે. (૬) તરૂગણ - સુખ દુ:ખમાં પણ પોતાની માનસિક વ્યથાને પ્રર્દીત ક૨તો નથી. (૭) મ૨ ની જેમ એકસ્થાનમાં રહેતો નથી. (૮) મૃગ ની જેમ સંસારના ભયસ્થાનોથી ઉવિગ્ન હોય છે. (૯) પૃથ્વી ની જેમ સર્વે ખેઘમાં સંતાપોમાં સહિષ્ણુ હોય છે. (૧૦) કમળ કાદવથી ઉત્પન્ન થવા છતાં તેનો એકેય દુર્ગુણ કમળમાં હોતો નથી. તેવી રીતે કામ ભોગોથી ઉત્પન્ન છતાં પણ તેમાં લપાતો નથી. (૧૧) શવની જેમ સર્વત્ર પ્રકાશમાન હોય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ આવા પ્રકારનો મુન સમતા પ્રધાન હોવાથી સુમન બને છે. કોઈ પણ વૃક્ષને ફળ આવતા પહેલા પુષ્ય આવે છે. અને સંસ્કૃતમાં પુષ્પને સુમનસ કહેવાય છે. તેવી રીતે મોક્ષ ફળની પ્રાપ્તિ પહેલા સાધક માત્રને સુમનસ અર્થાત્ પવિત્રમન વાળા થવાની આવશયકતા છે. આવા સામાયિકમાં જ્ઞાનક્યિાનો સમાવેશ છે. માટે ક્રિયાને લઈ નોઆગમ જાણવો. સૂઝાલાયક નિષ્પન્ન નિક્ષેપ આગળ અનુગમ દ્વા૨નો ભાવાર્થ કહેવાશે ત્યારે આનું વિવેચન તેમાં સમાઈ જશે માટે અહીં વિવેચન કરવાની આવશ્યકતા નથી. જ્વળ સૂત્રના આ લાપક પૂર્વક જેમકે સમિષ સામયિ... ઉચ્ચારણનો ભાવજ સૂત્રા લાપક છે. આ પ્રમાણે નિક્ષેપ દ્વા૨ સપૂર્ણ થયું. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ અબુગમ દ્વાર : અનુયોગનું ત્રિશું દ્વા૨ અનુગમ છે. સુત્રને અનુકૂળ અર્થની વ્યાખ્યા કરવી તેને અનુગમ કહેવાય છે. તેના સૂત્રાનુગમ અને નર્યુકિત અનુગમરૂપે બે ભેદ છે. નિર્યુક્તિનાં અર્થ આ પ્રમાણે છે. 'નિ' એટલે હમેશાને માટે સૂત્રની સાથે એકીભાવવડે સંબંધિત નિર્યુકત (અર્થ) તેમની યુક્તિ એટલે સ્પષ્ટ રૂપે આખ્યાન કરવું તેને નિર્યુક્તિ કહેવાય છે. આમાં યુક્ત શબ્દનો લોપ થવાથી આ શબ્દ બનવા પામે છે. આનો પણ સ્પષ્ટાર્થ આ છે કે, નામ- સ્થાપના દ્રવ્ય, કાળ, ભવ અને ભાવ આંદવડે સૂત્રનું વિભાજન ક૨વું. સારાંશ કે સૂત્રમાં આવેલા એક શબ્દને નામ વડે સ્થાપનાવડે, દ્રવ્ય કાળ ભવ અને ભાવવડે તેનું સ્પષ્ટીકરણ કરવું તે નિર્યુક્તિ કહેવાય છે. જ્યાં સુધી મારા અભ્યાસની વાત છે. ત્યાંસુધી આવા પ્રકારની પદ્ધતિ જૈનાચાર્યો સિવાય બીજા કોઈની નથી. વૈરાગ્ય, જ્ઞાન, દુ:ખ, રોગ, વિયોગ આદિના કારણે દીક્ષિત થયેલા શિષ્યોને જાતિકુળ સમ્પ્રદાય ધર્મ આદિના રૂઢ થયેલા કુસંસ્કારોને સમાપ્ત કરાવીને સાચા અર્થના ભાગીદાર કેવી રીતે બનાવવા, જેથી તેઓના પરમ્પરાના કુસંસ્કાશે નાબુદ થાય, વૈષયક અને કાષાયક ભાવો સમાપ્ત થાય, જાતિ - ઘમંડ, ખાનદાન ઘમંડ આદિનામિથ્યાશ્રમોમરે અને શનૈ: શનૈ: પણ અત્યાર્થ જાણવાનો આભિલાષી બને, તેવો ઉદાર આશર્યાનિર્યુકિતકા૨નો હોય છે. અને તેમાં તેઓ પૂર્ણ સફળ બન્યા છે. સૂત્રાનુગમ જનિક્ષેપનર્યુતિ અને સૂત્રસ્પર્શકા Page #518 -------------------------------------------------------------------------- ________________ ૭૩ નિર્યુક્તિ રૂપે ત્રણ ભેદ છે. ઉપોદ્ઘાત એટલે વ્યાખ્યાયેય સુત્રને વ્યાખ્યાવંધની શમીપ લાવવું તે ઉપોદ્ઘાત નિર્યુકિત છે. સૂત્રાલાપક નામ નિક્ષેપના પ્રસ્તાવ આગળ કહેવામાં આવશે. અહીં કેવળ ઉપોદ્ઘાત નિર્યુક્તિને બે ગાથાઓ વડે સ્પષ્ટ કરવાની છે. તે૨૫, તારોવડે સ્પષ્ટ થશે. તે આ પ્રમાણે ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ કા૨ણ, પ્રત્યય, લક્ષણ, નય, સમાવતા૨, કિકતિવિધ, કચ, કુત્ર, કેષ, કર્થ, અનુમત, કિચ્ચિ૨ ભવતકાળ, કત, અન્ત૨, અવહિય ભવા, આકર્ષ સ્પર્શન, નિર્યુકિત ઈત્યાદિ પદો વડે સમર્ણાયકને સ્પષ્ટ કરવાનું છે. મુક્તમાર્ગનો પ્રથમ સોપાન સપૂર્ણ હોય પદાર્થોમાં સર્વ શ્રેષ્ઠ ઉપાદેય સામાયિક હોવાથી તેની વિસ્તૃત વ્યાખ્યા કલ્યાણકારી બનશે. (૧) ઉદ્દેશ - કોઈનું પણ નામ ક૨ણ કર્યા વિના સામાન્યથી કહેવું કે, આ અધ્યયન છે. (૨) નિર્દેશ – નામ લઈને વિશેષ પ્રકારે વાત કરવી તેને નિર્દેશ કહે છે. જેમકે આ સામાયિક અધ્યયન છે. શંકા - સામાન્ય વિશેષની વાત, નિક્ષેપદ્વા૨માં કહેવાઈ ગઈ છે. તો પછી અહીં ફરાથી શા માટે ? જવાબમાં જાણવાનું કે, ઉપોદ્ઘાતનિર્યુકિતમાં સામાન્ય તથા વિશેષરૂપે સિદ્ધ થયેલા શબ્દોને જ નિક્ષેપ ક૨વાના હોય છે. માટે શંકા અસ્થાને છે. (૩) નિર્ગત સામાયિક શબ્દ ક્યાંથી નીકળ્યો ? ક્યા ક્ષેત્રમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ અને કાળમાં ? જવાબમાં જાણવાનું કે મગધ દેશના મહાસેન વનમાં વૈશાખ સુદ ૧૧, ના દિવસે પૂર્વાહ્નકાળમાં ભગવાન મહાવીર સ્વામીના મુખ કમળમાંથી સામાયિક શબ્દનો ઉચ્ચાર થયો છે. જ્યાં કારણે ? હું કેવળી છું અહમ્ છું આ વિશ્વાસ (પ્રત્યય)થી જ ભગવંતે સામાયિકનો ઉપદેશ કર્યો છે. અને ભગવંત શર્વજ્ઞ છે. તેવો વિશ્વાશ થતાં જ જ્વળજ્ઞાનના સમીપે પહોંચવાની તૈયારીવાળા ગૌતમ ૨સ્વામીજીએ આ સામાયિક શબ્દ સાંભળે છે. સામયિકનું લક્ષણ જણાવતાં પ્રભુએ કહ્યું કે સમ્યક્ત્વ સમયક, શ્રુતસામયિક અને ચારિત્રસામાયિક આ ત્રણ ભેદ સામાયિકના છે. તેમાં સમ્યફર્વસામાયિકનું તાત્વિક અનુશીલન કરતાં જીવમાત્રને જીવાદ તત્વો પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને અનુશીલ વધતું જાય તો તે તત્વોનું શમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા ચારેત્ર સામર્ણાયક ર્વાદ મન – વચન – કાયામાં દૂધ અને સાકરની જેમ એકાકાર થાય તો સમ્યફચારિત્રની પ્રાપ્તિ વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. દેશવિરતિ ચારિત્રમાં કેટલાક અંશે પાપોની નિવૃત્તિ (વિતિ) અને કેટલાક અંશે પ્રવૃત્તિ (અવિરત) હોય છે. નયોથી નિર્ણય આ પ્રમાણે કરવાનું છે, કે પહેલાના ભવ્ય જમાનામાં, ચરણક૨ણાનુંયોગ, દ્રવ્યાનુયોગ, ગણતાનુંયોગ અને કથાનુયોગ આ ચારે અપૃથફ (એક) હતાં પણ જેમ જેમ બુદ્ધિબળ ઘટતું ગયું તેમ તેમ આ ચારે યોગોને પૃથક પૃથફ કર્યા તેમાં નૈગમ, વ્યવહાર અને સંગ્રહ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૫ નય ત્રણે સામયિકોને માન્ય કરે છે. જ્યારે ઋસૂત્રનય અને શબ્દનયો કેવળ ચારિત્ર સામયિકને જ માને છે અને કહે છે કે મોહનીય કર્મની સમ્પૂર્ણ નિર્જરા, ચારિત્ર સામયિકને આધીન છે. સ૨ળાર્થ આ પ્રમાણે છે કે જીવાત્મા જ્યારે સમ્યકત્વ સામયિક (સમ્યગ્દર્શન) શ્રુતસામયિક (સમ્યગજ્ઞાન) અને ચારિત્ર સામયિક (સમ્યક્ ચર્ચારત્ર) મતલબ કે દર્શન જ્ઞાન તથા ચર્ચારિત્રનું એકી ક૨ણ સધાય ત્યારે તે ભવ્યાત્મા મોક્ષ માર્ગ ૫૨ સમારૂઢ થઈ કેવળજ્ઞાન મેળવવા માટે હકદાર બને છે. સામાયિક જીવ સ્વરૂપ છે, અર્થાત્ જીવમાંજ સામયિકનો વાસ છે. અજીવમાં નથી. સાધકની દ્ધિની ત૨તમતાને લઇ સમ્યક્ત્વ સામયિકમાં ઔપમિક, ક્ષર્ણાયક અને ક્ષાયોપર્શામક ભાવોની વિદ્યમાનતા કલ્પી શકાય છે. શ્રુતસામાયિક સૂત્ર અર્થ અને સૂત્રાર્થના ભેદે ત્રણ પ્રકારે છે. ચારિત્ર સામયિક અગા૨ અને અનગા૨ ભેટે બે પ્રકારે છે. આગા૨ એટલે ગૃહસ્થાશ્રમીને દેર્શાવર્શત અને અનગાર એટલે મુનિને સર્વ વિÁત સાયિક છે. જીવના ભાવ, સ્વભાવ, પ્રવૃતિ, રહેણી ક૨ણી આદિમાં અલ્પાંશે કે સર્વાંશે સંયમના તથા તપના સંસ્કારો દેખાય તે સામાયિક છે. જીવમાત્ર પ્રત્યે Page #521 -------------------------------------------------------------------------- ________________ નિર્વેશ પરિણામ, ક્રૂર અને ઘાતક પરિણામ ન હોય તેને સામાયિક છે. મતલબકે દયા જૈન ધર્મનો પ્રાણ હોવાથી જયારે માનસિક જીવનમાં ભાવદયા કે સ્વદયાના ભાવો થાય તે સામાયિક છે. સામાયિક ક્યાં હોય છે ? આ દ્વા૨ની વાત ક૨તાં ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ, ભવ્ય, સંજ્ઞી, ઉચ્છવાસ, દષ્ટિ અને આહાર આદિ દ્વારાથી સામાયિક કયાં હોય છે ? તેની વાત કરી છે. તેને સંક્ષેપથી જાણવાનો પ્રયાસ કરીએ તે પહેલા જાણી લેવું ઠીક રહેશે કે, અનાદિ કાળથી અનન્ત ભવોમાં મનુષ્યવહા૨ દ૨મ્યાન, ત્રણે પ્રકા૨ના સામાયિકોની આરાધના કરેલી હોવી જોઈએ. એટલે તે સામાયિકોના થોડા ઘણા સંસ્કારશે પણ આત્મામાં પડેલા હોવાથી. તેનો ઉદયકાળ ક્યાં સ્થાને ? આવી શકશે તેની આ વાત છે. કેમ કે આરાધના અને વિરાધનાનો ક્રમ પણ સાથે જ પડેલો હોય છે. તેથી વિરાધના કારણે, ગમે તેવા ક્ષેત્રોમાં, જાતિઓમાં ખાનદાનમાં પણ જન્મી શકે છે. સાથે સાથે અસ્પષ્ટ રૂપે આરાધના સંસ્કાશે પણ ઉદયવર્તી હોય છે. તેમાં સમ્યકુસ્સામાયિક અને શ્રત સામાયિકના સર્વથા આછા પાતલા સંસ્કારોના કારણે તે જીવાત્મામાં થોડું ભવ્યત્વ કલ્પી શકાય છે. આજે પણ આપણે અનુભવીએ છીએ કે, પોતપોતાના પારંપરેિક ધર્મમાં પૂર્વગ્રહગ્રસ્ત હોવા છતાં પણ કેટલાક મુસલમાનો, ઈસાઈઓ, વેદધર્મીઓ, કસાઈઓ અને Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ છેવટે ર્માણકાઓ પણ તેવી રીતની જોવા મળશે. જેઓ જૈનસાધુ - સાધ્વીઓના મહાવ્રતો પ્રત્યે, ત્યાગ અને તપશ્ચર્યા પ્રત્યે સ૨ળ પરિણામી અને જિજ્ઞાસુ રિણામી પણ દેખાય છે, ત્યારે માનવાનું જ રહ્યું કે તેઓએ ગમે તે ભવોમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે મુનિરાજો પાસેથી સમ્યક્ત્વ અને શ્રુતની આ૨ાધના કરીજ હશે. ભવ્યત્વ પ્રાપ્ત જીવ ચાહે દેવલોકમાં હોય, અઘોલોકમાં હોય, અથવા ગમે તે ગામોમાં, પલ્યોમાં, વિજયોમાં પણ પૂર્વના બંને સાર્માયકોને ધા૨ણ ક૨ના૨ા છે. અઢીીપને છોડી શેષ તિર્યશ્લોકમાં જે ભવ્યો છે, તેમને પણ બેસાર્યાયક છે, જ્યારે સર્વીવર્શત સામયિક તો કેવળ મનુષ્યોમાં તથા સ્ત્રીઓમાં જ હોય છે. શેષમાં નહીં આસન ભવ્ય પ્રાપ્ત થયેલા તિર્યચોમાં દેશ વિર્ગત સામયિક માન્ય છે. જેમકે ચંડકૌશિક નાગરાજ સુનન્દા સાધ્વીજી પ્રતિ બોધિત હાથી. મુનિસુવ્રત સ્વામીથી ઉપદેશ પ્રાપ્ત અશ્વ, પર્વતની ગુફામાં સતીપૂર્યા દમયન્તીથી ઉપદેશ પ્રાપ્ત નાગરાજ આદિ જીવાત્માઓ દેર્શાવÁત ધર્મને પ્રાપ્ત કરી દેવલોકના માલિક બનવા પામ્યા છે. ‘હવે હું દરમાંથી ફેણ બહા૨ કાઢીશ નહીં'' આવી કડક પ્રતિજ્ઞા જ દેર્શાવÁત ધર્મ કહેવાય છે. જીવમાત્રનું કલ્યાણ ક૨ાવવામાં સર્વ શ્રેષ્ઠ, દેર્શાવÁત ધર્મ મનુષ્ય ક્ષેત્રમાં અને તેનાથી બહાર પણ હોઈ શકે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ 1 % પહેલાના કોઈ પણ ભવમાં શમ્યત્વ, મૃત તથા વિરતની આરાધના કરનારા ગમે ત્યાં હોય તે પૂર્વપ્રતિપન્નક કહેવાય છે અને ચાલુ ભવમાં વિરતિ આદિ પ્રાપ્ત કરાય તે પ્રતિપદ્યમાન કહેવાશે. ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ દિશા બે પ્રકારે છે. તેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ રૂપ ચાશે દિશામાં શમ્મફત્ત્વ, શ્રત, દેશવિરત અને શર્વવિરતિના પ્રતિપદ્યમાન જીવોની સંભાવના હોઈ શકે છે, ત્યારે પહેલાની ત્રણ સામાયિકોના પ્રતિપક્તક ભવ્ય જીવો પણ છે. પ૨તુ ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જીવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિયમથી હોય છે. તથા દક્ષિણ અને ઉત્તર દિશામાં તેમની ભજના જાણવી. કારણ આપતા કહ્યું કે દુષમદુષમાટે કાળમાં ભ૨ત તથા ઐરાવત ક્ષેત્રમાં શર્વવિરતિનો ઉચ્છેદ મનાયો છે. વિદિશાઓમાં બન્ને પ્રકારના જીવો નથી. કેમ કે વિદિશાઓ એક પ્રર્દેશક છે તથા ઉર્ધ્વ અધોદિશા ચતુષ્પદેશક છે માટે તેમાં જીવોની અવગાહના માન્ય નથી. જયારે ૧૮, પ્રકારે ભાવદિશા છે. શમૂએંમ મનુષ્યો, ગર્ભજ કર્મભૂમિ મનુષ્યો, ગર્ભજ અકર્મભૂમિ મનુષ્યો, પ૬-અન્તદ્વીપજ મનુષ્યો. (૪) બેઈજિય, તેઈન્દ્રિય, ચતુશિન્દ્રય અને પંચેન્દ્રિયો (ચાર પ્રકા૨ના તૈયંચો) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ (ચાર પ્રકારના સ્થાવ૨) અઝબીજ, મૂળ બીજ, પર્વબીજ, સ્કન્ધ બીજ (ચાર પ્રકારની વનસ્પતિ) નરકગતિ, દેવગતિ આદિ ઉપર પ્રમાણે ૧૮ પ્રકારની ભાવદશા કહેવાય છે. તેમાં ચારે Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્થાવર અને ચારે વનસ્પતિ સ્વરૂપ ભાવદિશામાં ચારે સામયિકના માલિકો, પૂર્વપ્રતિપwાક અને પ્રતિપદ્યમાન પણ નથી, કેમ નથી ? જવાબમાં જાણવાનું કે ચારે ગતઓમાં મનુષ્યગતને મોક્ષનું દ્વાર એટલે કે જંકશન તુલ્ય અને દેવદુર્લભ કહી છે. પુણ્યાતશયના કારણે મેળવેલ મનુષ્યાવતારમાં, સીમાતીત, અર્થાત્ જૈનત્વની મર્યાદાને સપૂર્ણતયા દેશવ આપી, વિષયવાસના વશ, લોભાબ્ધ કે સ્વાર્થાન્ત બનીને જૂદી જૂદી જાતની ઉમ્રની સ્ત્રીઓના ભોગવિલાસોમાં જીન્દગીને ખપાવી દેનાર તથા અસંખ્યાત જીવોનું હનન, મારણ થાય તેવા પ્રકારની તલ, મગફળી અને કપરાઆ આદિ ઓઈલ મીલો, તેજાબ, સાબુ અને કેમિકલના વ્યાપારો, કપડા, સણ આદની મોટી મોટી મીલો, જંગળોના ઠેકા લઈ કોલસા પડાવવા, ઝાડો કપાવવા તથા બિલ્ડર થઈને મોટી મોટી બિલ્ડીંગો બંધાવવી આંદ ૧૫ કર્માદાનોમાં દયા રહેતી નથી. ધર્મના સંસ્કાશે ૨હેતા નથી, ટકતા નથી અને ક્રૂર, ઘાતકી, પ્રપંચી જીવનના માલીકોમાં શર્માત – શમ્યગદર્શન હોતું નથી. હોય તો પણ મૃત્યુ સમયે વમન થયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં તેવા જીવોનો અવતાર એકેન્દ્રિય યોનિ સિવાય બીજે ક્યાંય પ્રાય: કરીને નથી અને ત્યાં ગયેલો જીવ એટલે કે એકેન્દ્રિયાવતારને પામેલો જીવ કેટલીય ચૌવિશીઓ થયા પછી પણ બહાર આવતો નથી. આ કારણે જ પરમાત્માએ કહ્યું કે, માનવ ! ચાર દિવસના ચાંદના જેવા સંસા૨ને Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ છેવટે તો હાથ ઘસીને છોડવો પડશે. માટે ધર્માર્મક બનજે, શ્રદ્ધાલુ બનજે અને વ્રતધારી બનવા માટે અભ્યાસ કબ્જે. બે, ત્રણ અને ચા૨ ઈન્દ્રિય સમ્પન અપર્યાપ્તક જીવોને સમ્યક્ત્વ અને શ્રુત સાર્ણાયકમાં પૂર્વપ્રતિપનક હોય છે કેમ કે સાસ્વાદ સર્માકતી જીવનો ઉત્પાદ ત્યાં માન્ય છે. આ સ્થાને ઉપદેશશ્રવણ આદિનો અભાવ હોવાથી પ્રતિપદ્યમાન જીવો નથી તથા દેર્શાવÁત અને સર્વીવર્શત ધો પણ નથી. પંચેન્દ્રિય તિર્યંચોમાં સમ્યક્, શ્રુત અને દેર્શાવÁતધો પૂર્વપ્રતિપનક હોય છે. જ્યારે પ્રતિપદ્યમાન જીવો માટે ભજતા જાણવી. સવિર્સતધો બંને પ્રકારે નથી. ન૨ક, દેવ અને અકર્મભૂમિમાં પૂર્વના બે સાર્યાયોમાં પૂર્વપ્રતિજ્ઞક જીવો હોય છે. પ્રતિપદ્યમાન જીવો કદાચ હોય કે ન હોય. કર્મÍમ મનુષ્યોમાં ચારે સાયિક પ્રતિપનકો હોય છે. પ્રતિપદ્યમાન ભાજય છે, અને સંમ્મૂર્ચ્છમ મનુષ્યોમાં ચારે સામયિકોના પૂર્વ અને પ્રતિપધમાન જીવો નથી. આવી રીતે બીજા દ્વા૨ે અને ૧૬માં દ્વા૨ના ૩૬ અન્તારોને અન્યત્ર જાણવાનો પ્રયાસ કરવો. (૧૬) સત્તરમું દ્વાર 'કેપુ' અર્થાત્ કયા દ્રવ્યોમાં અને કંઈ પર્યાયોમાં સાર્યાયક પ્રાપ્તિ થાય ? જવાબમાં કહેવાયું કે સમ્યક્ત્વ સાયિક સર્વે દ્રવ્યો અને પર્યાયોની શ્રદ્ધાવાળું હોય છે. મતલબ કે બધા દ્રવ્યો અને પર્યાયોની શ્રદ્ધામય હોય છે. શ્રુતસામયિકને સર્વે પયાયૅનો નિષેધ છે. કેમ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ કે અભિલાપ્ય અને અભિલાપ્ય સ્વરૂપે પદાર્થો બે પ્રકારે છે. તેમાંથી અનભલાપ્ય ને શ્રુત ગ્રહણ કરતું નથી. તેવી રીતે ચારિત્ર માટે પણ જાણવું. જ્યારે દેશવિરત બંનેને એટલે દ્રવ્ય તથા પર્યાયને ગ્રહણ નથી કરતું. રેશવિડુંપડું, હોવિ પડિલેહ ગુજ્ઞા દેશવિરતધ૨નું ચારિત્ર દ્રવ્ય તથા પર્યાયમાં શા માટે પ્રવેશતું નથી. તે બહુશ્રુત પાસેથી જાણવું. (૧૭) . સામાચિવ વ પ્ર ?.... સામયિકને પ્રાપ્ત થવામાં મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, જાતિ, કુળ, રૂપ, આયુષ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધર્મધા૨ણ, શ્રદ્ધા, સંયમ, ભવભવાન્ત૨માં ૨ખંડતા જીવને પુણ્યાતિશય પ્રાપ્ત થયા વિના ખાનપાન, કુટુંબ પ૨વા૨ આદિની પ્રાપ્તિ પણ સુલભ હોતી નથી. તો પછી પાપ દ્વાશેની નિવૃત સ્વરૂપ સામાયિક ધર્મની પ્રાપ્તિ તથા તેની ભાવ આરાધના મેળવવી હરહાલતમાં સરળ નથી. છતાં પણ મનુષ્યસ્વાદની પ્રાપ્ત થયા પછી તેની પ્રાપ્તિ અને આરાધનામાં વાંધો નથી આવતો. મતલબ કે, સંસારની બધી પૌદ્ગલક વસ્તુઓ પણ સર્વત્ર અને સર્વદા મળતી નથી, તો પછી આત્મક વસ્તુને મેળવવા માટે આધ્યાત્મિક પુરૂષાર્થ કર્યા વિના બીજો માર્ગ કયો ? કેમ કે સામાયિક ધર્મ સીધે સીધો આત્મા સાથે સંબંધ રાખે છે. માટે આંત્મક વસ્તુ માટે મેક પુરૂષાર્થ જ કામ લાગશે. માનવ શરીર Page #527 -------------------------------------------------------------------------- ________________ xca મળવું અને તેમાં ભાવટયા, ભાવક્ષમાં પૂર્વકની દ્રવ્ય અને ભાવ પાપોની નિવૃત્તિ દ્વારા માનવતા મેળવવામાં શરીરની તાકાત કામે આવતી નથી પણ જાગૃત થયેલા આત્માની અદમ્ય શત કામે આવે છે. અનાર્ય ક્ષેત્ર કરતાં આર્ય ક્ષેત્ર, અનાર્ય જાતિ અને કુળ કરતાં આર્યજાતિ અને કુળ હજાશે ગુણા શ્રેષ્ઠ એટલા માટે છે કે આ સ્થાનોમાં આહિસ્સદની આરાધના પ્રત્યે ભાવોત્પતિ થતાં વાર લાગતી નથી. રૂપોપત્તિ સાથે શરી૨ની નિરોગી અવસ્થા મનને ઈન્દ્રિયોને સ્વસ્થ રાખવામાં મદદગા૨ બનશે. પરિણામે “ચિત્તે સર્વ વચમ્' આ ન્યાયે શરીરરૂપી ભાડાના મકાનમાં રહેલો આત્મા પણ સ્વસ્થ બનવા પામશે. સાથે સાથે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનો બનશે. અને ફરીથી મારે દુર્ગતિમાં જવું નથી, પ૨માધામીઓની મા૨ તથા યમદૂતોના ડંડા ખાવા નથી, માવડીઓની ગંદી કોટડીમાં નવ મંહના સુધીનો કારાવાસ ભોગવવો નથી અર્થાત્ જન્મ મ૨ણના ફેરામાંથી મારો આત્મા મુફત થાય તે માટે બુદ્ધિના વિકાસમાં આગળ વધશે. જેના સહવાસમાં આવતાં જ અહેસા-સંયમ અને તપોધર્મ સ્વરૂપ દેશના (વ્યાખ્યાન) સાંભળશે. સાંભળેલી વાતોને હૈયામાં ધારી રાખશે. જેના કારણે સૃદ્વિવેક નામના ધર્મની પ્રાપ્ત થતા વાર લાગશે નહીં. ધર્મની માતા દયા છે અને પિતા વિવેક છે. માટે બને માનવીય ગુણોમાંથી શધર્મ નામના પુત્રની પ્રાપ્તિ સુલભ બનશે. ફળસ્વરૂપે આત્મામાં અદ્ભુત સર્વથા Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ અદ્ભુત સંયમ અર્થાત્ પાપોની, પાપ દ્વારોની, પાપી ચેષ્ટાઓની નિવૃત્તિ થશે. મતલબ કે દ્રવ્ય અને ભાવની શુદ્ધિ વધતા જ સામાયિક સાર્થક બનશે. (૧૮). કાળદ્વારની વાત કરતાં સૂત્રકારે કહ્યું કે શ્રત અને શમ્યની મર્યાદા ૬૬ સાગરોપમની છે. અને વિરતની કંઈક ઓછી પૂર્વકોટિની મર્યાદા છે. પ્રથમના ત્રણ જધન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને સર્વવતની એક સમયથી છે, કારણ કે જે સમયમાં મહાવ્રત ઉચ્ચર્યા અને બીજા સમયે જ આયુષ્યનો ક્ષય કદાચ થાય તેથી એક સમયની કહી છે. આ રીતે બીજા દ્વારા બહુશ્રુત પાસેથી જાણવા. ઉપોદ્યાનકત અનુગમનું પ્રકરણ પૂર્ણ થયું. સૂત્ર સ્પર્શક નિયુક્તિ અનુગમ. એટલે અખૂલત, અમીલિત અવ્યત્યાડત, પ્રતિપૂર્ણ શબ્દ, કંઠોષ્ઠવિપ્રમુક્ત અને ગુરૂવચનોપગત રૂપે અણ શુદ્ધ સૂત્રનું ઉચ્ચારણ કરવું તે સૂત્રસ્પર્શકનર્યુકત અનુગમ કહેવાય છે. આ શબ્દોઆવકના પ્રકરણમાં સ્પષ્ટ કર્યા છે, ત્યાંથી અર્થો જાણી લેવા. આ ઉપરાન્ત સૂત્ર સંબંધી બીજા પણ દોષોનો પરિહાર કરવો જરૂરી છે. કહ્યું પણ છે કે જેમાં સૂત્ર લઘુ હોય, અર્થ મહાન હોય, ૩૨ દોષ હિત હોય, ૮ ગુણ યુક્ત હોય આટલા લક્ષણો વાળું સૂત્ર કહેવાય છે જેમ કે : Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ “ત્પાદ્રચય વ્યયુક્ત સત્' આ સૂત્રમાં અર્થશેષ, શબ્દોષ અને સિદ્ધાન્ત દોષ પણ નથી. કેમ કે ઉપાદ અને વ્યય વિનાનું સત્ હોતું જ નથી. તેમ સત્ માત્રને ઉત્પાદવ્યય હોય જ છે. માટે આ સૂત્રમાં આગળ કહેવાશે તે ૩૨ શેષમાંથી એક પણ વેષ નથી. માટે અણિશુદ્ધ સૂત્ર છે ? સૂત્રના ત્રીસ વેષ ક્યા ? આ ઘેષોને અનુક્રમે જાણીએ. (૧) અલીક :- એટલે અસત્ય જે અભૂતોદ્ભવન અને ભૂતનનવ નામે બે પ્રકારે છે. જેમ કે –“નર્તાિ :” આમાં ઈશ્વરને જગકર્તા માનવો તે અસત્ય પ્રલાપ છે. તેવી રીતે શૌ કોઈને સ્વરાંવિદ હોવા છતાં આત્મા નથી તે વિદ્યમાન વસ્તુનો અપલાપ રૂપ ભૂતનિહનવ અસત્ય વચન છે. (૨) ઉપઘાત :- જગતના જીવોનો વધ થાય તેવા સૂત્રો જેમ કે – “વે વિહિતા હિંસા, હિંસા ન મતિ” આ સૂત્રના કારણે જગતભરમાં પંચેન્દ્રિય મૂંગા પ્રાણીઓ અસંખ્યની સંખ્યામાં પ્રતિદિન યમસદન પહોંચી રહ્યાં છે. (૩) નિરર્થક દોષ :- ક્રમ બરાબર હોય પણ અર્થ શૂલ્યતા સ્પષ્ટ દેખાતી હોય. જેમ કે અ આ ઇ ઈ....' આવા સૂત્રો Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ નિરર્થક મનાયા છે. (૪) અસંબદ્ધ :- જેમાં અર્થની સંગત તમાત્ર ન હોય. જેમ કે દશ દાડમ આમાં દશને દાડમ સાથે અને દાડમને દશ સાથે અર્થસંગત નથી. (૫) છલશેષ :- જેમાં અનિષ્ટ અર્થની સંભાવનાથી વિવક્ષત અર્થનો અપલાપ કરાતો હોય, જેમ કે – “નવપ્નનોડ્ય' કહેવાવાળાનો આશય છે કે આ માણસ પાસે નવ એટલે નૂતન બલ છે પણ આ અર્થનો અપલાપ કરી... આ માણસ પાસે નવ સંખ્યાના કંબલ છે. આ છલશેષ કહેવાય છે. (૬) દ્વહિલૉષ :- જેનાથી ભોલાભદ્રિક શ્રદ્ધાળુઓ ભોળવાઈને ઉન્માર્ગે જાય, જેમ કે – “તાવાવ તોજોડ્યું જાવાકિયોવર:.. મદ્ર! વૃવં પશ્ય, યવસ્તિ-વહુશ્રુતા | पिबरवादच चारुलोचने, यदतीतंवरगात्रि ! तन्नते । नहिभीरु ! गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥ અર્થ :- જે આંખે દેખાઈ રહ્યો છે, આટલો જ સંસા૨ છે. પુણ્ય પાપ નથી. માટે મન આવે તે ખાવ, પી, મોજ મજા ક૨, કેમ કે વીતી ગયેલો ભૂતકાળ તારો નથી. આવા સૂત્રો દ્વહિલશેષ વાળા હોવાથી સર્વથા ત્યાજ્ય છે. (૭) નિસા૨ :- યુતિરહિત સૂત્ર જેમ શૂન્યવાદ. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ (૮) અધિક દોષ :- એક હેતુ અને એક દષ્ટાન્તથી વાત સમજાઈ જાય છે તો પણ “નિત્ય: શબ્દઃ તત્વ પ્રયત્નોત્તરીય વીત્યુટવટવ:” આમાં બે હેતુની જરૂર નથી. (૯) હીન શેષ :- હેતુ અને દષ્ટાન્તથી હીન હોય. જેમ કે- “નિત્ય: એક્વેટિવ, આમાં હેતુ નથી, “નિત્ય: શબ્દ તત્વીતુ આમાં દાન્ત નથી માટે હીન દોષ કહેવાય છે. (૧૦) પુનરૂત ઘેષ :- જે વાત પ્રસિદ્ધ હોય તેને ફરીથી કહેવી. જેમ કે – “વીનો ફેવત્ત: તિવા ન મું” તગડો દેવદત્ત દિવસે ખાતો નથી.. આટલા શબ્દો પૂર્ણ હતાં. કેમ કે આનાથી ભાવ સમજાઈ જાય છે કે – દિવસે ખાતો નથી છતાં દેવદત્ત પુષ્ટ છે. માટે રાત્રે ખાતો હશે ? છતાં રાત્રી આ શો વધારાના છે. “વાત શબ્દમાં આવના૨નો બહુમાન સચવાઈ જાય છે. ત્યારે યુવાત માં શબ્દ વધારે લગાડવાથી કયો હાયવે...? (૧૧) વ્યાહત ઘેષ :- જ્યાં પૂર્વથી પ૨નો વિરોધ હોય જેમ કે, "કર્મ છે, કુળ છે, પણ કર્મોનો કર્તા કોઈ નથી. આ સૂત્ર પૂર્વાપરમાં વિરોધી છે, કેમ કે કર્મ છે ફળ છે. પછી તેનો કર્તા કોઈ નથી. આમ બોળવું ઠીક નથી. (૧૨) અયુક્ત દોષ :- બોલવામાં કે લખવામાં અયુક્ત દોષ એટલે જે વાત તલમાત્ર યુક્ત નથી એટલે બંધ બેસતી નથી. જેમ કે, “હાથીઓના ગંડસ્થળમાંથી મદનો પ્રવાહ એટલો હતો જેથી નદીમાં પૂર આવ્યો અને તેમાં હાથી ઘોડા Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ તણાઈ ગયાં અથવા મુનિ ભગવંતના દર્શન વદન કરી શ્રાવકોની હર્ષ પૂર્ણ આંખોમાંથી એટલા બધા આંશુઓ ટપકી પડ્યાં કે આખો ઉપાશ્રય પાણીથી ભરાઈ ગયો. આ બંનેમાં અયુકત ઘેષ છે. વાકછટા અને વસ્તૃત્વતા પણ મર્યાદામાં રહે ત્યાં સુધી શારી. (૧૩) ક્રમનું ધ્યાન રાખ્યા વિના વાત ક૨વી. જેમ કે શ્રોત્રવર્તુળરસનનાનાં વિષય:” આમાં પાંચે ઈન્દ્રિયો જે ક્રમમાં છે તો તેના વિષયનું પ્રતિપાદન ક્રમપૂર્વક હોય તો સારૂં. (૧૪) વચનભિન્નતા :- જેમ “વૃક્ષા ઋતી પુષ્પિતઃ” અહીં વતા શબ્દ જોઈએ. (૧૫) વિર્ભાકભનં :- “વૃક્ષ વચ્ચે ના બદલે વૃક્ષ શબ્દ જોઈએ. (૧૬) લિંગભi :- “યંત્ર” ના બદલે સ્વંત્રી શબ્દ મૂકવો જોઈએ. (૧૭) અનભહિત :- જે વાત સિદ્ધાન્ત માન્ય નથી તે માનવી. જેમ કે, “જૈન શાસનમાં જીવ અજીવ શંશ બે પ્રકારે છે. પણ નોજીવ નોઅજીવની કલ્પના કરવી દોષ (૧૮) વિભુકત રહિત શબ્દનો પ્રયોગ વ્યાકરણ દૂષિત Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ (૧૯) ૨સ્વભાવશેષ :- વસ્તુના સ્વભાવથી વિપરિત જેમ કે અને ઠંડી છે. આકાશ રૂપી છે. (૨૦) વ્યવહત :- પ્રકૃત એટલે ચાલુવિષયમાં બીવિષય ઉતા૨વો. (૨૧) કાળ ઘોષ :- ભૂતકાળના પ્રયોગને વર્તમાનકાળમાં મૂક્યો. (૨૨) યતિ ઘેષ :- ગાથા, આર્યા કે શ્લોકમાં જ્યાં વિરામ લેવો હોય ત્યાં ન લેવો આનાથી રાગ તૂટી જશે. રાગ તૂટતા સંગીત તૂટશે. અને સંગીત તૂટતાં કર્મોની નિર્જરાનો ભાસ અભરાઈએ મૂકાશે. તેવી રીતે સ્તવન, શાયમાં પણ સંગીત તોડશો નહીં. (૨૩) છવદોષ :- ભાષા સુંદર બને તે માટે થોડાવિશેષણો મૂકીને ભાષા પ્રયોગ કરવો. બાલોધાવંત ના બદલે શોભનો બાલો ધાવત. (૨૪) શમય વિરુદ્ધ :- સ્યાદ્વાદનો સિદ્ધાન્ત જૈન શાસનનો હોવાથી પોતાની ભાષામાં સ્યાદ્વાદને ભૂલી ન જવાય. અન્યથા હઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યાગ્રહ ભાગ્યમાં ૨હેશે. (૨૫) વચનભંગ :- બંડળ હેક વાત ક૨વી. (૨૬) અર્થપત્તિદોષ :- ગામના કે મારા કૂતરાને મારશો નહીં. આમ બોલવામાં બીજા બધા કૂતરા કે પશુઓને Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ મા૨વામાં બાધ નથી. પ્રકારાન્તરે બીજા જીવોની હત્યાની ભાષા પણ દોષ છે. (૨૭) અસમાસ દોષ :- સમાસયુક્ત મહાવી૨ શબ્દ ઠીક છે. પણ મહાન વીર ઠીક નથી. (૨૮) ઉપમા દોષ :- મેરૂને સ૨સવની ઉપમા ન દેવાય. (૨૯) રૂપક દોષ :- અવયવીના વર્ણનમાં અવયવનું વર્ણન કરવું. (૩૦) નિર્દેશ ઘેષ :- જે વાત તમે કહેવા માંગો છો તે નિર્દેશ પ્રમાણે જ બોલવી. (૩૧) પદાર્થ ઘેષ :- “તમાર: સત્તા આમાં એટલે વસ્તુમાં ૨હેલી સત્તા જ તેની પર્યાય છે. જે ભક્ત છે. પણ વૈશેષિકો તેને ભિન માને છે. (૩૨) સંધિ દોષ :- એંધના નિયમ લાગુ પડતાં હોય તો સંધ ન કરવી તે ઘેષ છે. ઉપ૨ પ્રમાણેના ૩૨ શેષોથી વિમુક્ત અને ૮ ગુણોથી યુફત સૂત્રયુકતયુફત છે. આનાથી આ વાત સ્વસમયની છે કે, પ૨ામયની છે ? સમજવામાં વાંધો આવશે નહીં. મતલબ કે સૂત્રોચ્ચા૨નિર્દોષ હોય તો અર્થાધિકા૨ની પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. કેમ કે કેટલાક અર્થાધિકાશે ક્ષયોપશમની વિચિત્રતાને લઈ સૌ કોઈને અનધિગત હોય છે. માટે સૂત્રોને બોલનારા સ્વચ્છા, અખંડિત શનૈ: શનૈ: Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૪ તથા મધુર કંઠે ઉચ્ચારણ કરશે તો સાંભળનારના હૃદયમાં આનન્દનો અંત૨ક થતાં ક્ષયોપશમની પ્રાપ્તિ પણ સુલભ ૨હેશે. અને બીજા જીવોને ક્ષત્રિયોપશમ કરાવવા જેવી નિર્જશ બીજી કંઈ હોઈ શકે ? છેવટે – “મંદિયા ય પયં વેવ થી પવિગદા चालणा य पसिद्धी य, छब्विहं विद्धिलक्खणं॥ (૧) સંરિયા :- અખ્ખલિત રૂપે પધેનું ઉચ્ચારણ કરવું. જેમ નિ મતે સામા (૨) પયં :- આમાં ત્રણ પધે છે. ૧ કરેમ. ૨ ભંતે અને સામાઈએ ત્રીજું પદ છે. (૩) પચë :- આ પદો દ્વારા ૪૮ મિનિટ સુધી સાવઘનો ત્યાગ ક૨વાની પ્રતિજ્ઞા સ્વીકારે છે. “સમસ્ય મય: સમય: समाय एव सामायिकं. (૪) પવિપાકો :- પ્રકૃતિ અને પદનું વિભાગીકરણ ક૨વું. (૫) વનિ :- પોતાની મેળે જ શંકાઓ કરવી અને સમાધાન મેળવવું. (૬) સિદ્ધી :- પછી મૂળ વાત ઉપર આવી જવું. *** અનુગમ પ્રક૨ણ પૂર્ણ થયું. ** Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ જય પ્રકરણ અનુયોગના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય – આ ચા૨ દ્વા૨ છે. તેમાંથી આદિના ત્રણ સવિસ્ત૨ ચર્ચાઈ ગયા પછી હવે નયનો અવસર છે. નૈગમ, સંગ્રહ વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભરૂઢ અને એવંભૂત આદિ સાતની સંખ્યામાં ગયો છે. તેમાં પહેલા ચાર આર્થક અને છેલ્લા ત્રણ શબ્દક નયો છે. બીજી રીતે પણ દ્રવ્યર્થક અને પર્યાયાર્થક, ત્રીજી રીતે વ્યવહાર અને નિશ્ચય રૂપે તથા ચોથા રૂપે જ્ઞાનનય અને ક્રિયા નયે પણ બે ભેળે છે. જે સ્યાદ્વાદમુદ્રામાં મુદ્રિત હોય ત્યારે સુનય અને એક બીજાના આશયને સમજયા વિના નિરપેક્ષ રીતે વાત કરે ત્યારે તે નયો દુર્નયસ્વરૂપને ધારણ કરે છે. સંસારને ચંદ અમૃતમય બનાવવો હોય શમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હંમેશાને માટે સૌ કોઈએ સાપેક્ષ ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં દ્રવ્યો એક સમાન નથી, પર્યાયો પણ એક સમાન નથી. તેમ પર્યાયોને ધાર્યા વિનાનું દ્રવ્ય પણ નથી અને દ્રવ્ય પણ પર્યાયોને અપનાવ્યા વિના કોઈને પણ કામમાં આવતું નથી. માટે જ પદાર્થના નિત્યનો, અનિત્યનો, શાશ્વત કે અશાશ્વતનો નિર્ણય કોશદ્રવ્યની અપેક્ષાએ કે પર્યાયોની અપેક્ષાએ કરીએ તો. વાદ-વિવાદ, વિતંડાવાદ અને કુતર્કોની માયાજાલમાંથી ક્યારેય બહા૨ નીકલી શકવાના નથી. અને તેમ થયું તો પંડિતાઈ, મહાપંડિતાઈ, વાક્છટા, આંદે ઉમદા તત્ત્વો પણ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ આપણા દેવદુર્લભ જીવનમાં સંવાદ જી શકે તેમ નથી. દ્રવ્યમાંથી પ્રયોગથી કે સ્વભાવથી અમુક પર્યાયોનો વ્યય થાય છે અને બીજા પર્યાયોનો ઉત્પાદ પણ સાથે જ થાય છે. મતલબ કે દ્રવ્યોમાં પર્યાયોનો ઉત્પાદ આજે થાય અને વ્યય કાળે થાય આવું કોઈ કાળે બની શકે તેમ નથી. મતલબ કે અમુક પર્યાયોનો ઉત્પાદ અને અમુક પર્યાયોનો વ્યય સાથે જ થાય છે. જે સૌ કોઇને સગી આંખે દેખાય તેવી વાત છે. આવી ર્સ્થાિતમાં કોઇને નિત્ય જ અને બીજાને નિત્ય જ કહેવું તે યુક્તિયુક્ત નથી. કેમ કે સંસા૨વર્તી એક પણ દ્રવ્ય સર્વથા નિત્ય નથી. તો નિત્ય પણ નથી. જીવ શાશ્ર્વત જ છે એટલે નિત્ય જ છે. તેમ પણ શી રીતે કહેવાય ? માટે સાપેક્ષ ભાષાનો વ્યવહા૨ કરીએ, જેમ કે :- માટી દ્રવ્યની અપેક્ષાએ ઘટ નિત્યપણ છે. કેમ કે, માટી, દ્રવ્યનો ક્યારેય નાશ થવાનો નથી, જ્યારે માટી દ્રવ્યમાં જે આકા૨ વિશેષ ઉત્પન્ન થયો છે તેને ઘટ કહેવાય છે. માટે ઘટ નત્ય પણ છે. સારાંશ કે માટી, સુવર્ણ, રૂ, જીવ, પીત્તલ, ચાંદી આદિ દ્રવ્યો છે જયારે ઘટ, બંગડી, ખમીસ, મનુષ્ય, હાંડો, કડા આદિ પર્યાયો છે. માટે દ્રવ્યર્થિક નયે દ્રવ્યો ભલે નિત્ય રહ્યાં અને પર્યાર્યાર્થક નયે પર્યાયોની અપેક્ષા રાખીને દ્રવ્ય નિત્ય પણ કહી શકાય છે. આવી રીતે કર્મવશ બનેલો આત્મા ગમે તે ર્ગાતઓમાં ભટકે તો પણ જીવદ્રવ્યને વાંધો Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નથી પણ પર્યાયોના કારણે જીવની સંજ્ઞા બદલાતી રહે છે. જેમ કે – આ દેવ છે, માનવ છે, દેડકો, વાઘ, શિયાળ, કીડો, મકોડો, ગાય, ભેંસ કે ના૨ક છે, તેવી રીતે આ ત્રિવેદી, ચતુર્વેદી, ઔદિચ્ય બ્રાહ્મણ, કાન્યકુબ્ધ બ્રાહાણ, આ ઓશવાલ, પોલવા, મારવાડી, ગુજરાતી, કોઠારી, બાકુના, ભંડારી, આદિ અગણિત પર્યાયોમાં જીવ તેનો તે જ છે. કેવળ પર્યાયો જ બદલાતા રહ્યાં છે અને આ પર્યાયોના પાપે, અભિશાપે, સુખ દુ:ખ, સંયોગ તથા વિયોગ આ દ્ધોને જીવ પોતે ભોગવી ૨હ્યો છે. પણ પર્યાયો જીવ નથી. પણ જડ છે. જયારે આત્મા ચૈતન્ય સ્વરૂપી છે અને જડ તથા ચૈતન્યનું મિશ્રણ જ સાર છે માટે જીવાત્મા ને જૂઘ જૂદા શરીશે, વણ, આદિ પર્યાયો ધા૨વા જરૂરી છે. મોક્ષમાં ગયેલાસિદ્ધાત્માઓ પણ અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત સુખ આદિના પર્યાયોના માલિક છે. મતલબ કે મુતાવસ્થામાં પણ જીવ, જ્ઞાનમય છે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ. આ ત્રણે પદોમાં શમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન ચાહે ક્ષાયોપશામક હોય કે ક્ષયક હોય, મુક્તમાં જવા માટે તે કારણ છે. જ્યારે યથાખ્યાત નામે ક્ષયક ચારિત્ર તે કાર્ય છે. માટે દર્શનજ્ઞાનની આરાધનાનો ફળાદેશ ચારિત્ર છે. કંદોઈને ત્યાં તૈયાર થયેલા ઘેવર લાડવા જોયા, જાણ્યા, Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ પણ કેવળ જોયા જાણવા માત્રથી પેટ ભરાય તેમ નથી. માટે મની બેગ લઈ, કંદોઇને ત્યાં જઈ, લાડવા ખરીદવા રૂપ ક્રિયાઓ કર્યા વિના બીજો માર્ગ કોઇની પાસે નથી. અને ખરીદેલા લાડવા પેટમાં પધરાવવા એ જ ફળાદેશ છે. આ રીતે મોક્ષ મેળવવા માટે દર્શનજ્ઞાનની આરાધના આવશ્યક છે અને જેમ જેમ કા૨ણોમાં શુદ્ધતા, શુ૨તા અને શુદ્ધતમતા વધતી જશે. તેમ તેમ મુક્તિ મેળવવા માટેનું યથાખ્યાત રિત્ર પણ પ્રાપ્ત થશે. જે ક્રિયા કલાપો વિધિ-અનુષ્ઠાનોનું ફળ છે. લંગડો માણસ માર્ગને જોઈ શકે છે. પણ ચાલવાની ક્રિયા કરી શકવા માટે સમર્થ નથી. જ્યારે અંધ માણસ ચાલી શકે છે. પણ માર્ગને જોઈ શકતો નથી. એટલે કે જ્ઞાન વિનાનો છે. માટે સામે લાગેલી ભયંક૨ આગને અંધ માણસ જોઈ શકતો નથી અને લંગડો આગળ વધી શકતો નથી. પરિણામે બંનેને વિના મોતે મર્યા વિના બીજો કોઈ માર્ગ નથી. આવી રીતે દર્શનજ્ઞાન વિનાનો માનવ અંધ છે અને ચારિત્ર વિનાનો લંગડો છે. શેષ વિસ્તા૨થી ટીકાથી જાણવો સુસ્પષ્ટ અને સ૨ળ ભાષામાં છે. જે અનુયોગ દ્વાર સૂત્ર સમ્પૂર્ણ. *** Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ટીકકારપ્રશસ્ત પ્રાય: કરી અન્ય શાસ્ત્ર દષ્ટ સંપૂર્ણ અર્થ આ ટીકામાં સંકલિત કર્યો છે. મતલબ કે, મારી બુદ્ધિની કલ્પનાનો એક પણ શબ્દ ઉમેર્યો નથી. તેમ છતાં પ૨કીય દોષના ત્યાગમાં અને ગુણોને સ્વીકારવામાં બુદ્ધિ શમ્પા સજજન મહાશયો ચંદ સૂત્રને ઉલંઘી કંઈ પણ લખાયું હોય તો મારા પર અનુગ્રહ કરી ચુધારી લે, કારણ કે, મંતજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મને વશ બનેલા છદ્મસ્થો ભૂલને પાત્ર છે. આ ટીકા દ્વારા મને કંઈ પણ પુણ્ય થયું હોય તેનું ફળ શર્વે ભવ્ય જીવો કર્મ૨જને ખંખેરી ને ર્માતની મંજિલ પ્રાપ્ત કરી; શંસા૨ મુક્ત બનવા પામો. હર્ષપૂરીય નામક ગચ્છમાં, ગુણરત્નોમાં શહિણગર, ગંભીરતામાં સમુદ્ર, ચરિત્ર ગુણની ઉચાઈમાં પર્વત, સૌમ્યત્વમાં ચન્દ્રની તુલનામાં આવનાશ જર્યારસંહ સૂરીશ્વરજી મ. થયાં. તેમની પ૨મ્પરામાં આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજી મ. થયા, જે નવાંગી ટીકાકા૨નહીંપણ મલવારીય ઉપધયુક્ત હતાં તેમના ચરણકમળોમાં હંદીક્ષિત થયો. શિક્ષિત થયો અને શિષ્ટ જનની તુષ્ટિ માટે અત્યન્ત ઉપાદેય અનુયોગ દ્વા૨ સૂત્ર પ૨ ટીકા બનાવી છે. “લેખકની પ્રશ ” દીર્ઘ તપસ્વી, નિર્મલ અને પરિપૂર્ણ કેવળજ્ઞાનના ધારક ચતુર્મુખે દેશનાદાયી, ચરમ તીર્થંકર, દેવાધિદેવ ભગવાન મહાવી૨ ૨સ્વામીના પાટ પર બિરાજમાન પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી આધપટ્ટધર હતા. અનુક્રમે જબૂસ્વામી, પ્રભસ્વામી અને૭૪,મી પાટે, શાસ્ત્રવશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક શ્રીમદ્વિજય ધર્મસૂરીશ્વરજી મ. Page #541 -------------------------------------------------------------------------- ________________ ४८ બિરાજમાન થયા. "वृद्धिचन्द्रगुरोः पार्थे भावनगर संस्थिते । दीक्षितः शिक्षितो जातो, मुनिधर्मे समाहितः ॥१॥ संयम पालने श्रेष्ठो, गुप्ति समिति रक्षकः । अहिंसाधर्म रक्षायै, सदोद्यमी हितावहः ॥२॥ ज्ञानी ध्यानी तथा त्यागी, जितेन्द्रियः सदा शमी । आचार्यों धर्मसूरीशो, वोऽभूजैन शासने ॥३॥ विद्याविजयः शिष्योऽभूद् - भव्यस्तस्य महात्मना वक्तृत्व शक्ति सम्पन्नः, प्रथितोऽस्ति महीतले ॥४॥ ब्रह्मनिष्ठः सदा दान्तोऽ हिंसा धर्म प्रचारकः । शासनदीपने ख्यातो, देहकान्ति सुशोभितः ॥५॥ एतादृशो गुरोः पादे करांची सिन्धदेशके । वेदांक द्वयमोक्षाब्दे (१९९४) वैक्रमे मृगमास के ॥६॥ शुक्लपक्ष दशम्याञ्च दीक्षितोऽस्मि स्वभावतः । अलसो मन्दबुद्धिश्च तथा प्यध्ययने श्रमी ॥७॥ अनुयोगस्य सूत्रस्य, यथामति विवेचकः । कुतोऽपि स्खलितोऽभूवंचेत् . क्षाम्यो भवता तदा ॥८॥ सप्तबेदखद्विवर्षे (२०४७) आश्विनी पूर्णिमा दिने । अन्धेर्यो मोह मय्याश्च फलितोऽय ममश्रमः ॥९॥ गुरुर्देवो, गुरुर्देवो, गुरुदेवो चगत्त्रये । गुरुकृपा प्रसादेन, सर्व समीहितं भवेत् ॥१० મુંબઈ અંધેરી (ઈસ્ટ) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ચ૨ણ સાન્નિધ્યમાં વિક્રમ સં.૨૦૪૭ ના પર્યુષણ પર્વાધિરાજદિવસે આ પ્રસ્તુત ગ્રન્થ પૂર્ણ થયો છે. ★★★★★ Page #542 -------------------------------------------------------------------------- _