SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ભાન કરાવે તે વિભક્ત છે. . પ્રાતિપાદિક અર્થ માત્રનું પ્રતિપાદન ક૨વું તે નિર્દેશ છે.અને તેમાં સિ ’ એક 4િ બહુવચનાન્ત પ્રથમ વિભકિત આવે છે. અમુક ક્રિયામાં પ્રવર્તત થવા માટે ઈચ્છા ઉત્પન્ન ક૨વામાં મનુ ગૌ ’ નામે બીજી વિભકત જાણવી. ‘ા ગામિ નામે તૃતીયાંવિભકત જાણવી. સંપ્રદાનમાં ‘, થાણું નામે ચતુર્થી અપાદાન ‘, ખ્યા શરૂ સંબંધમાં ‘૩ મો - ગામ નામે ષષ્ઠી અને આધા૨માં દિ મોજુ સુ નામે સપ્તમી જાણવી આમંત્રણમાં આઠમી વિભકત. અબ્દનામ એટલે. સૂત્રકારે આઠ નામ જે કહ્યા છે. તે ઉપ૨ની વિભકતઓમાં સમાવેશ પામે છે. અને આ વિભકત લાગ્યા પછી જ તે શબ્દ (નામ) પ્રતિપાદક (વિમવનં ૫૯) પદ સંજ્ઞાથી સંજ્ઞાત થાય છે. અને તે પદો મળીને વાક્ય બને છે. જેના દ્વારા માનવમાત્ર પોતાના હદયના ભાવ જાણવી શકે છે. નવનામ से कि तं नवनामे नवनामे कव्वरसा पण्णत्ता तं जहा वीरो सिंगारो अब्भुओ, रोहो वेलणओ बीभच्छो हासो कलुणो પરંતો મા
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy