________________
લેખક નિવેદન
વિ.સ. ૧૯૮.૨૯.0 ના ત્રણ ચાતુમો પૂરા રિટિ માં પૂર્ણ કરી, સંગમને૨ ની પ્રતિષ્ઠા પતા હું બોરીવલી (વેસ્ટ) આવ્યો, અને વર્ષાવાસ (ચાતુર્માસ) ત્યાં જ પૂર્ણ કરી લેતા સર સંહ ને પહેલો ભાગ ત્યાં પ્રકાશિત થયો. પછી તે મારા ભાગ બીજા ત્રીજા અને ચોથા માં પંચમાંગ ભગવતી સને પણ ક્ય, દશમાંગ પ્રબ વ્યાકરણ (જાવાય) પરપણ ઠિકઠિક પરેશર થશે અને સકળ બન્યો.
૨૫-૨૬ વર્ષના મારા સાથીદાર શિષ્ય તપી અને શ્રી દેવવિજયજી મ. શિવ ના ચાતુમાસ માં અને સંઘાણી એટ માં તપસ્વી ગૌતમ વિજયજી મ. સ્વર્ગવાસી બન્ચા પદ્ધ પ્રાપત થયેલી હતાશાના કારણે. થાણા- દાદ૨ અને મરીન ડ્રાઈવ ના ચાતુર્માસો માં લખવાની ક્યા મૃદલ થઈ નથી. ગત વર્ષ કે તુક્સ ભાયદ૨ (વેસ્ટ) માં હતો. પાછો ઉત્સાહ આવ્યો. ભવનમાલય નારીઓની પણ ઉદારતા પ્રાપ્ત થઈ અને અનુયોગ દ્વાર પર જે કઈ લખવું જેટલું લખાયું તે મારા જેવા ટુંક પુછવા માટે પર્યાપ્ત છે. ચાપિ આસૂત્રની વાંચના બે ત્રણ વાર આપેલી. પણ ઋધના નિપ છે આગળ વધી શકાયું નથી. પણ લખવાનો જોકે પ્રારંભ કર્યો. ત્યારે ઠંડા દિમાગે આ ગ્રન્થ જેમ જેમ જેવાને ગયો તેમ તેમ હૃદયંગમ થતો ગયો.
ગુરૂ દેવની મેહરબાની હોય, અભ્યાસમાં નકકરા હોય, સરસ્વતી માતાની કૃપાદષ્ટિ હોય, મકાન સાથે બે વિ હોય અને સચોપશમ સાથે દોસ્તી સધાઈ ગઈ હોય તે પ્રકા ટારમાં પૂર્ણતા પ્રાપ્ત થયા વિના બીજે વર્ગક્યો ૧. વિકાસને