SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ੧੨੦ તે મિશ્ર દ્રવ્ય ઋબ્ધ છે. (સૂ૪૯) આમાં પણ શી થી આગળ ચાલનારી શેના અગ્રમ કહેવાય છે; વચ્ચે ચાલનારી મધ્ય અને છેવટે ચાલનારી અન્તિમ કહેવાય છે. આમાં, હાથી ઘોડા અને પગે ચાલનારી સેના ઍચત્ત છે. જયારે ભાલા તલવાર, બંદુક, છા, બાણ આંદ અચેતન છે. માટે જીવ – અજીવનું મિશ્રણ હોવાથી મિશ્ર દ્રવ્ય સ્કન્ધ છે. (સૂ-૫૦) અથવા તયતિકિત દ્રવ્ય સ્કન્ધ બીજી રીતે પણ ત્રણ પ્રકારે છે. કૃતજ્ઞ, અકૃ૨સ્ત અને અનેક દ્રવ્યસ્કન્ધ તેમાં હયશ્કન્ધ, ગજસ્કન્ધ આંદે કૃ૨M દ્રવ્યશ્કન્ધ છે. આના પહેલા ઍચિત્ત શ્કન્ધમાં તેનો અંધકાર હોવાથી તથા તે અશંભત છતાં પણ બુદ્ધિ કલ્પનાથી જીવો કહ્યા હતાં, પણ અહિ તો જીવ અધષ્ઠિત શરીશવયવ લક્ષણમાં કૃM શ્કન્ધસ્વરૂíવિવક્ષત છે, માટે અભિધેયના આશય ભેદથી પ્રકાન્ત૨ છતાં વાંધો નથી. તમે ઘોડાના સ્કન્ધને કૃ૨ (પૂર્ણ) કહો છો તે વ્યાજબી શી રીતે બનશે ? કેમ કે ઘોડાથી હાથી મોટો છે. આ તમારી શંકા ઠીક નથી. કારણ કે જીવમાત્ર અસંખ્ય પ્રદેશાત્મક શાશન રિદ્ધિ છે, માટે તે પ્રદેશોનો સમુદાય હાથી કીદિ, કુંથુ, વ્યંતરવિશેષના શરીરમાં પણ તુલ્ય છે. નાના મોટા શરીરોમાં એક પણ પ્રદેશનો ફરક પડતો નથી. જીવ અનન્ત શકત શમ્પા હોવાથી, પોતાની શકિત
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy