SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૬૯ શમાન જ છે કે, આ મુનિ આગળ વધીને પોતાનું અને પોતાના ગુરુનું નામ દીપાવશે. માટે નોઆગમ થી તે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક કહેવાય છે. કુંભારને ત્યાંથી આવેલા નવા ઘડાને જોઈ કહેવાય છે કે આ ઘડો ઘી ભ૨વા માટે અને આ ઘડો મધ ભરવાને માટે ઉપયુકત થશે. હવે શાસ્ત્રાનુસાર આનો ભાવ જાણીએ, આ બાળમુનિ ભવિષ્યમાં આપણી વિવક્ષાને અનુસા૨ વિદ્વાન, વક્તા કે આચાર્ય થશે. અત્યારે આગમનો અભાવ હોવાથી નોઆગમ માનવું રહ્યું. કારણ કે હે પણ નો શબ્દ શર્વ નિષેધ અર્થમાં છે. શકાં:- ભાવ આવશ્યકનું કારણ દ્રવ્યાવશયક છે, તો પછી આ બાળમુનમાં આગમનો અભાવ છે તો તેના પ્રતિ તે કા૨ણ શી રીતે બનશે ? કાર્ય નો જ અભાવ દેખાતો હોય તો તેમાં કારણની યોજના કરવાથી શો ફાયછે ? જવાબમાં જણાવાનું કે, ભાવીમાં થનારા પર્યાયમાં અત્યારે પણ અસ્તિત્વનો ઉપચાર સૌને માન્ય છે. જેમ “વારિરિમૂવલુપવાર આ પ્રમાણે ભવ્ય શરી૨ દ્રવ્યાવશ્યક નોઆગમ થી કહેવાય છે. બજેથી વ્યકિત દ્રવ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. લૌકિક, કુપ્રાવર્ચાનક અને લોકોત્તરક. લૈકિક દ્રવ્યાવય:
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy