SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ છેદાયો તેને જ સમય માની લઈએ. ભગવતે કહ્યું કે, એક રેશામાં પણ અનન્ત પો ૨હેલા જોવાય છે. માટે ઉપરનો પક્સ જે સૂક્ષ્મ હોય છે તે ન છેદાય ત્યાં સુધી નીચેનો પક્સ છેદાતો નથી, માટે તેનાથી પણ શમય સૂક્ષમત૨ છે. તેથી શૌથી ઉપરનો પદ્મનો જે છેદનકાલ છે તેના કરતાં પણ 'एत्तोविणं, सुहुमतराए समये' આ સમયનો વિભાગ થઈ શકતો નથી. એટલે કે શમય છેલ્લામાં છેલ્લો નિરંશકાલ છે. જેને અદ્ધા કહેવાય છે. કોષ્ટક આવા અસંખ્ય સમય સંખ્યાત આવલકા સંખ્યાત આવલિકા - ૧ આવલિકા. – ૧ ઉચ્છવાશ. - ૧ નિશ્વાસ. જે વૃદ્ધ, શેગી ન હોય અને યુવાન હોય તેનો શ્વાસોશ્વાસ, ૧ પ્રાણ. ૭ પ્રાણ ૭ સ્ટોક ૭૭ લવ – ૧ સ્તોક, – ૧ લવ. - ૧ મુહૂર્ત.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy