________________
૭૫
કુપ્રાવનિક દ્રવ્યાવશ્યક :-'
" कुत्सितं प्रवचनं शास्त्रं इति
कुप्रावचनिकाः'
જેમનું શાસ્ત્ર, અહિંસા સંયમ અને તપોધર્મ સાથે અનુબંધ ન ધરાવી શકે તે કુપ્રવચન અને તેને માનનારા કુપ્રાવર્ચાનકો કહેવાય છે. તેમને સમ્યજ્ઞાનનો અભાવ અને તિ-અજ્ઞાનનો ભ૨માલ હોવાથી ગમે તેવી કલ્પના કરી અને ગમે તેની પૂજા કરી જીવન યાતન કા૨ના૨ા હોય છે. દેવના બે પ્રકાર છે, લોકોત્તર અને લૌકિક... (૧) લોકોત્તર દેવ
-
જેમણે પોતાના ઉત્તમોત્તમ પુરુષાર્થ દ્વારા, ઋદ્ધિગા૨વ, ૨સગાવ, સાતાગા૨વ, લોકેષણા, ભોગૈષણાઅને વિનૈષણા, કામાગ, સ્નેહાગ ષ્ટિરાગ, ક્રોધ, માન, માયા અને લોદિ ઉ૫૨ સમ્પૂર્ણ કંટ્રોલ કરીને, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય વિનાની સર્વથા દ્વિતીય તપશ્ચર્યારૂપી ઔગ્નમાં ભવભવાન્તરના ઘતિકર્મોને સમૂળ બાળીનાખ્યા છે. અને કેવળજ્ઞાનના માલિક બની સાધુ-સાધ્વી-શ્રાવક અને વિકારૂપ સંઘની સ્થાપના કરી લીધા પછી શેષ અર્થાત કોને પણ નાશ કરી અનન્ત સુખના સ્થાનરૂપ સિશિલાને પ્રાપ્ત કરી