Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 500
________________ ૫૫ અને સંખ્યા પ્રમાણમાં અવતરિત થશે. જીવના ઉપયોગ ધર્મ સ્વરૂપ સામાયિક હોવાથી જીવ ગુણ પ્રમાણમાં, અને જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપે ત્રણે ઉપયોગમાં રિપર્ક જ્ઞાન પ્રમાણમાં સમાવતાર પામશે. તેમાં પણ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણમાં અને તેમાં પણ લૌકિક અને લોકોત્તરકમાંથી લોકોત્તર આગમમાં તથા આત્મારામ અત્તરાગમ અને પરમ્પરાગમ રૂપે ત્રણે આગમમાં સમાવતાર જાણવો. (નોંધ) પૌદ્ગલકવાદ ભૌતિકવાદ કે માયા વાદ ના રંગમાં રંગાયેલો કે રંગાવેલો સંસારનો પ્રપંચ માત્ર ઔદાયિક ભાવ છે. પુણ્યકર્મ જ્યાં સુધી હશે ત્યા સુધી વાંધો ન પણ આવે. પરન્તુ મર્યા પછી શું ? માટે ઘડી આધી ઘડીને માટે પણ દયિક ભાવનો ત્યાગ કરી. જાણી બુઝીને ત્યાગ કરી. અથવા બલજમ્બરીથી ત્યાગ કરી ક્ષાયોપશમક ભાવમાં આવવાનો પ્રયત્ન કરવો તેને આંત્મક પુરૂષાર્થ કહેવાય છે. ક્ષાયોપશમક ભાવ, સંવ૨ ભાવ કે સામાયિક ભાવ, શબ્બે જ જૂઘ છે પણ અર્થમાં ભાવાર્થમાં લગભગ એક જ અર્થ ને સૂચિત કરે છે કે, ભાગ્યવાન ! દુગર્તના દ્વાર બંધ કરી આવતા ભવને સુધારવા માટે જ મનુષ્યાવતાર છે. આ લક્ષ્ય તારી સામે હશે તો આગળ વધવામાં વાર નહીં લાગે. આ પ્રમાણે રામાવતાર પૂર્ણ થયો. અને તેમ થતાં, ઉપક્રમ નામનું પ્રથમ કા૨પણ પૂર્ણ થયું છે. જ ઉપક્રમ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542