________________
૪૦
૪
તથા મધુર કંઠે ઉચ્ચારણ કરશે તો સાંભળનારના હૃદયમાં આનન્દનો અંત૨ક થતાં ક્ષયોપશમની પ્રાપ્તિ પણ સુલભ ૨હેશે. અને બીજા જીવોને ક્ષત્રિયોપશમ કરાવવા જેવી નિર્જશ બીજી કંઈ હોઈ શકે ? છેવટે –
“મંદિયા ય પયં વેવ થી પવિગદા
चालणा य पसिद्धी य, छब्विहं विद्धिलक्खणं॥ (૧) સંરિયા :- અખ્ખલિત રૂપે પધેનું ઉચ્ચારણ કરવું. જેમ નિ મતે સામા (૨) પયં :- આમાં ત્રણ પધે છે. ૧ કરેમ. ૨ ભંતે અને સામાઈએ ત્રીજું પદ છે. (૩) પચë :- આ પદો દ્વારા ૪૮ મિનિટ સુધી સાવઘનો ત્યાગ ક૨વાની પ્રતિજ્ઞા સ્વીકારે છે. “સમસ્ય મય: સમય: समाय एव सामायिकं. (૪) પવિપાકો :- પ્રકૃતિ અને પદનું વિભાગીકરણ ક૨વું. (૫) વનિ :- પોતાની મેળે જ શંકાઓ કરવી અને સમાધાન મેળવવું. (૬) સિદ્ધી :- પછી મૂળ વાત ઉપર આવી જવું.
*** અનુગમ પ્રક૨ણ પૂર્ણ થયું. **