________________
૪૮૪
“ત્પાદ્રચય વ્યયુક્ત સત્' આ સૂત્રમાં અર્થશેષ, શબ્દોષ અને સિદ્ધાન્ત દોષ પણ નથી. કેમ કે ઉપાદ અને વ્યય વિનાનું સત્ હોતું જ નથી. તેમ સત્ માત્રને ઉત્પાદવ્યય હોય જ છે. માટે આ સૂત્રમાં આગળ કહેવાશે તે ૩૨ શેષમાંથી એક પણ વેષ નથી. માટે અણિશુદ્ધ સૂત્ર
છે ?
સૂત્રના ત્રીસ વેષ ક્યા ?
આ ઘેષોને અનુક્રમે જાણીએ. (૧) અલીક :- એટલે અસત્ય જે અભૂતોદ્ભવન અને ભૂતનનવ નામે બે પ્રકારે છે. જેમ કે –“નર્તાિ :” આમાં ઈશ્વરને જગકર્તા માનવો તે અસત્ય પ્રલાપ છે. તેવી રીતે શૌ કોઈને સ્વરાંવિદ હોવા છતાં આત્મા નથી તે વિદ્યમાન વસ્તુનો અપલાપ રૂપ ભૂતનિહનવ અસત્ય વચન છે. (૨) ઉપઘાત :- જગતના જીવોનો વધ થાય તેવા સૂત્રો જેમ કે – “વે વિહિતા હિંસા, હિંસા ન મતિ” આ સૂત્રના કારણે જગતભરમાં પંચેન્દ્રિય મૂંગા પ્રાણીઓ અસંખ્યની સંખ્યામાં પ્રતિદિન યમસદન પહોંચી રહ્યાં છે. (૩) નિરર્થક દોષ :- ક્રમ બરાબર હોય પણ અર્થ શૂલ્યતા સ્પષ્ટ દેખાતી હોય. જેમ કે અ આ ઇ ઈ....' આવા સૂત્રો