Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 531
________________ ૪૮૬ (૮) અધિક દોષ :- એક હેતુ અને એક દષ્ટાન્તથી વાત સમજાઈ જાય છે તો પણ “નિત્ય: શબ્દઃ તત્વ પ્રયત્નોત્તરીય વીત્યુટવટવ:” આમાં બે હેતુની જરૂર નથી. (૯) હીન શેષ :- હેતુ અને દષ્ટાન્તથી હીન હોય. જેમ કે- “નિત્ય: એક્વેટિવ, આમાં હેતુ નથી, “નિત્ય: શબ્દ તત્વીતુ આમાં દાન્ત નથી માટે હીન દોષ કહેવાય છે. (૧૦) પુનરૂત ઘેષ :- જે વાત પ્રસિદ્ધ હોય તેને ફરીથી કહેવી. જેમ કે – “વીનો ફેવત્ત: તિવા ન મું” તગડો દેવદત્ત દિવસે ખાતો નથી.. આટલા શબ્દો પૂર્ણ હતાં. કેમ કે આનાથી ભાવ સમજાઈ જાય છે કે – દિવસે ખાતો નથી છતાં દેવદત્ત પુષ્ટ છે. માટે રાત્રે ખાતો હશે ? છતાં રાત્રી આ શો વધારાના છે. “વાત શબ્દમાં આવના૨નો બહુમાન સચવાઈ જાય છે. ત્યારે યુવાત માં શબ્દ વધારે લગાડવાથી કયો હાયવે...? (૧૧) વ્યાહત ઘેષ :- જ્યાં પૂર્વથી પ૨નો વિરોધ હોય જેમ કે, "કર્મ છે, કુળ છે, પણ કર્મોનો કર્તા કોઈ નથી. આ સૂત્ર પૂર્વાપરમાં વિરોધી છે, કેમ કે કર્મ છે ફળ છે. પછી તેનો કર્તા કોઈ નથી. આમ બોળવું ઠીક નથી. (૧૨) અયુક્ત દોષ :- બોલવામાં કે લખવામાં અયુક્ત દોષ એટલે જે વાત તલમાત્ર યુક્ત નથી એટલે બંધ બેસતી નથી. જેમ કે, “હાથીઓના ગંડસ્થળમાંથી મદનો પ્રવાહ એટલો હતો જેથી નદીમાં પૂર આવ્યો અને તેમાં હાથી ઘોડા

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542