________________
૪૮૭
તણાઈ ગયાં અથવા મુનિ ભગવંતના દર્શન વદન કરી શ્રાવકોની હર્ષ પૂર્ણ આંખોમાંથી એટલા બધા આંશુઓ ટપકી પડ્યાં કે આખો ઉપાશ્રય પાણીથી ભરાઈ ગયો.
આ બંનેમાં અયુકત ઘેષ છે. વાકછટા અને વસ્તૃત્વતા પણ મર્યાદામાં રહે ત્યાં સુધી શારી. (૧૩) ક્રમનું ધ્યાન રાખ્યા વિના વાત ક૨વી. જેમ કે શ્રોત્રવર્તુળરસનનાનાં વિષય:” આમાં પાંચે ઈન્દ્રિયો જે ક્રમમાં છે તો તેના વિષયનું પ્રતિપાદન ક્રમપૂર્વક હોય તો સારૂં. (૧૪) વચનભિન્નતા :- જેમ “વૃક્ષા ઋતી પુષ્પિતઃ” અહીં
વતા શબ્દ જોઈએ. (૧૫) વિર્ભાકભનં :- “વૃક્ષ વચ્ચે ના બદલે વૃક્ષ શબ્દ જોઈએ. (૧૬) લિંગભi :- “યંત્ર” ના બદલે સ્વંત્રી શબ્દ મૂકવો જોઈએ. (૧૭) અનભહિત :- જે વાત સિદ્ધાન્ત માન્ય નથી તે માનવી. જેમ કે, “જૈન શાસનમાં જીવ અજીવ શંશ બે પ્રકારે છે. પણ નોજીવ નોઅજીવની કલ્પના કરવી દોષ
(૧૮) વિભુકત રહિત શબ્દનો પ્રયોગ વ્યાકરણ દૂષિત