Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 532
________________ ૪૮૭ તણાઈ ગયાં અથવા મુનિ ભગવંતના દર્શન વદન કરી શ્રાવકોની હર્ષ પૂર્ણ આંખોમાંથી એટલા બધા આંશુઓ ટપકી પડ્યાં કે આખો ઉપાશ્રય પાણીથી ભરાઈ ગયો. આ બંનેમાં અયુકત ઘેષ છે. વાકછટા અને વસ્તૃત્વતા પણ મર્યાદામાં રહે ત્યાં સુધી શારી. (૧૩) ક્રમનું ધ્યાન રાખ્યા વિના વાત ક૨વી. જેમ કે શ્રોત્રવર્તુળરસનનાનાં વિષય:” આમાં પાંચે ઈન્દ્રિયો જે ક્રમમાં છે તો તેના વિષયનું પ્રતિપાદન ક્રમપૂર્વક હોય તો સારૂં. (૧૪) વચનભિન્નતા :- જેમ “વૃક્ષા ઋતી પુષ્પિતઃ” અહીં વતા શબ્દ જોઈએ. (૧૫) વિર્ભાકભનં :- “વૃક્ષ વચ્ચે ના બદલે વૃક્ષ શબ્દ જોઈએ. (૧૬) લિંગભi :- “યંત્ર” ના બદલે સ્વંત્રી શબ્દ મૂકવો જોઈએ. (૧૭) અનભહિત :- જે વાત સિદ્ધાન્ત માન્ય નથી તે માનવી. જેમ કે, “જૈન શાસનમાં જીવ અજીવ શંશ બે પ્રકારે છે. પણ નોજીવ નોઅજીવની કલ્પના કરવી દોષ (૧૮) વિભુકત રહિત શબ્દનો પ્રયોગ વ્યાકરણ દૂષિત

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542