Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 503
________________ ૫૮ પણ મેળવી શકશો. અથવા બહારના માયાવી વ્યવહારને ખુશ કરવા માટે યોગરાજનું પ્રમાણ પત્ર પણ મેળવી શકશો. પણ આન્તરમન (જે અત્યન્ત ગુપ્તમન છે.)ના તોફાનોને શમાવી ન શક્યા. ભોગવાયેલી અથવા ભોગમાટે તૈયાર કરેલી વિષય વાસનાની સ્મૃતિઓને, અથવા કષાયોની ગુંડાગિરિને દબાવી ન શક્યા તો તમે ન રહેશો ઘ૨ના કે ઘાટના ! કભકથી શ્વાસોશ્વાસ પછી તમે યોગરાજની બિઠ્ઠાવળી પ્રાપ્ત કરશો તથાપિ ગુપ્તમન ના ગુપ્ત પાપોને કંટ્રોલમાં ન કરી શક્યાતો ? આવી સ્થિતિમાં ભાવદયાના સાગર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે સાધક ! તારે આત્માનું કલ્યાણ જ કરવું હોય, સૂકી ગયેલા ચામડા જેવાઆત્માને મૂલાયમ કરી, તેમાં દર્શન-જ્ઞાન અને ચરિત્રના બીજારોપણ કરી. મુક્તિમોક્ષ, જ્વળજ્ઞાન અને મહાવિદેહમાં સીમન્દર પ્રભુના ચરણોમાં દીક્ષિત થવાના મીઠા - મધુરા ફળોને મેળવવાના ભાવ હોય તો નીચે પ્રમાણેની આધ્યાત્મિક યોગ સાધનાનો અભ્યાસ કરજે. (૧) ોધ - માન- માયા અને લોભ આ ચારે કષાયો આત્માના ઘડવૈરી છે. તેમ સમજી આ ચંડાલ ચોકડીની વૃત્તિ અને પ્રવૃત્તિ થી પણ દૂર કહેજે. પ્રશસ્ત કષાયોની ઉધી વેતરણમાં ફસાઈને પણ કષાયોનું સેવન તારા માટે હાનપ્રદ થશે. (૨) પાંચેઈન્દ્રિયોના પાંચે ઘોડાઓને સર્વથા કંટ્રોલમાં લીધા

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542