Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 501
________________ ૫૬ ક્રમાગત હવે નિક્ષેપ દ્વા૨નું વિવેચન કરાશે. ૧] વિક્ષેપ દ્વર: નિક્ષેપનો અર્થ પહેલા કહેવાઈ ગયો છે. ઓઘનિષ્પન્ન, નામનષ્પા અને મૂત્રાલાપક રૂપે તેના ત્રણ ભેદ છે. સામાન્ય શ્રુતભધાન અધ્યયનાદથી નિષ્પા , ઓઘનિષ્પન્ન છે, તે શ્રુતના, સામાયિક શ્રુત, ચતવંશતિસ્તવ શ્રત આદ વિશેષ રૂપે અભિઘાન કરવું તે નામ નિષ્પન છે. અને કરમ ભંતે સામાય. સૂત્રોચ્ચો૨ણ પૂર્વક નિષ્પા તે સૂકાલાપક – નિષ્પન્ન છે. ઓઘનિષ્પન્ન નિક્ષેપના અધ્યયન, અક્ષીણ આય, અને ક્ષપણા રૂપે ચાર ભેદ છે. ક્રમશઃ ચારેનો નિક્ષેપ આ પ્રમાણે જાણવો નામ અધ્યયન. તેમાં નામ અને સ્થાપનાને વ્યાવયકની સદશ જાણવા, દ્રવ્ય અધ્યયનના આગમ અને નોઆગમથી બે ભેદ જાણવા જે ભાગ્યશાળીએ છ અધ્યયન શીખ્યું હોય પણ ઉપયોગ રહિત હોવાથી તે દ્રવ્ય છે. નો આગમ થી જ્ઞશરી૨ ભવ્ય શરીર અને તબંતિરિત અધ્યયન ત્રણ પ્રકારે છે. તેમાં સાધુનામૃત શરીરને જોઈ કહેવાય છે કે, આ મુનિ ષડાવશ્યકના સારા જ્ઞાતા હતાં. અને બાળમુનિને જોઈ કહેવાય છે કે, ભવિષ્યમાં આ મુનિ શાશવિદ્વાન થશે. આનાથીબ્યતિરિક્ત પુસ્તકમાં લખેલું લખાયેલું દ્રવ્યાધ્યયન છે. ભાવ અધ્યયન પણ આગમ અને નોઆગમ થી બે પ્રકારે છે. તેમાં મન – વચન કાયાને એકાગ્ર કરી. ઉપયોગ પૂર્વકનું અધ્યયનાદે છે. તે ભાવ અધ્યયન

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542