________________
૫૬
ક્રમાગત હવે નિક્ષેપ દ્વા૨નું વિવેચન કરાશે. ૧] વિક્ષેપ દ્વર:
નિક્ષેપનો અર્થ પહેલા કહેવાઈ ગયો છે. ઓઘનિષ્પન્ન, નામનષ્પા અને મૂત્રાલાપક રૂપે તેના ત્રણ ભેદ છે. સામાન્ય શ્રુતભધાન અધ્યયનાદથી નિષ્પા , ઓઘનિષ્પન્ન છે, તે શ્રુતના, સામાયિક શ્રુત, ચતવંશતિસ્તવ શ્રત આદ વિશેષ રૂપે અભિઘાન કરવું તે નામ નિષ્પન છે. અને કરમ ભંતે સામાય. સૂત્રોચ્ચો૨ણ પૂર્વક નિષ્પા તે સૂકાલાપક – નિષ્પન્ન છે. ઓઘનિષ્પન્ન નિક્ષેપના અધ્યયન, અક્ષીણ આય, અને ક્ષપણા રૂપે ચાર ભેદ છે. ક્રમશઃ ચારેનો નિક્ષેપ આ પ્રમાણે જાણવો નામ અધ્યયન. તેમાં નામ અને સ્થાપનાને
વ્યાવયકની સદશ જાણવા, દ્રવ્ય અધ્યયનના આગમ અને નોઆગમથી બે ભેદ જાણવા જે ભાગ્યશાળીએ છ અધ્યયન શીખ્યું હોય પણ ઉપયોગ રહિત હોવાથી તે દ્રવ્ય છે. નો આગમ થી જ્ઞશરી૨ ભવ્ય શરીર અને તબંતિરિત અધ્યયન ત્રણ પ્રકારે છે. તેમાં સાધુનામૃત શરીરને જોઈ કહેવાય છે કે, આ મુનિ ષડાવશ્યકના સારા જ્ઞાતા હતાં. અને બાળમુનિને જોઈ કહેવાય છે કે, ભવિષ્યમાં આ મુનિ શાશવિદ્વાન થશે. આનાથીબ્યતિરિક્ત પુસ્તકમાં લખેલું લખાયેલું દ્રવ્યાધ્યયન છે. ભાવ અધ્યયન પણ આગમ અને નોઆગમ થી બે પ્રકારે છે. તેમાં મન – વચન કાયાને એકાગ્ર કરી. ઉપયોગ પૂર્વકનું અધ્યયનાદે છે. તે ભાવ અધ્યયન