Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 513
________________ ૪૬૮ નથી ? (૪) બાવળના કાંટાની અસહ્ય વેદનાને સહન કરતું કેળનું પાદડું મરૂદેવીમાતાના અવતા૨ને પામી એક જ ભવમાં મોક્ષે શી રીતે ગયા હશે ? (૫) સીમાતીત રંગરાગમાં, ફેશર્નાલટીમાં પદ્મની જેવી બત્રીસ સ્ત્રીઓના ભોર્ગાવલાસમાં પૂર્ણ મસ્ત રહેનાર શાલીભદ્રજીને તમે ઓળખો છો ? આંખનો ડોળો બદલતાજ સંસારની માયા ને લાત મા૨ી ઉર્ધ્વગમન કરવા માં શું કા૨ણ હશે ? (૬) બા૨ વાગ્યાની ગ૨મ રેતીને પણ સહન ન કરનાર અર્પણક મુનિરાજ ધમધબતી શીલા ૫૨ અનશન કરી. આપણા સૌને માટે ઉદાહરણ રૂપે બનવા પામ્યા છે. તે વાત ને તમે ભૂલ્યાતો નથી ને ? ઇત્યાદિ અર્ગુણત ઉદાહ૨ણોમાં પુરૂષાર્થવાદના ચમત્કા૨ને ભૂલશો નહીં હવે સમજમાં આવી ગયું હશે કે, આત્મા પોતેજ કર્મોનો કર્તા છે. ભોક્તા છે અને તેનાથી સર્વથા મુક્ત થવાની ર્શાક્ત પણ આત્મામાં જ છે. ક્ષપણાનો નિક્ષેપ : નામ સ્થાપના તથા આગમ નોઆગમથી ક્ષપણાનો દ્રવ્ય નિક્ષેપ પૂર્વવત્ જાણી લેવું આગમથી ભાવ નિક્ષેપા તે કહેવાશે. જેમાં સામયિક ક૨ના૨ સૂત્રોચ્ચા૨ ક૨ના૨,

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542