________________
૨૮૩
માટે લોપાયેલા શબ્દોના અર્થમાં વર્તે છે. જેમ કે... 'પુરુષ, પુરુષતિગુરુવી, આ રીતે પુરુષશ, પુરુષ, પુરુષોતિપુરા, માતા = પિતા પિતા, સાધુ, સાધ્વી ૨ તાપૂ. આમાં પિતા અને સાધુ પુરૂષ પ્રધાનતાના ન્યાયથી શેષ ૨હ્યાં છે છતાં શેષ રહેલા પિતરૌ કે સાધૂ શબ્દમાં માતા તથા સાધ્વી શબ્દનો અર્થ સમાવિષ્ટ છે.
તજ - વ્યાકરણશાસ્ત્રના તત પ્રકરણમાં બતાવેલા પ્રત્યયો જે અર્થમાં વ્યાપ્રત થાય છે. તે શબ્દો તતજ કહેવાય છે. તેના કર્મ, શિલ્પ, શ્લોક, સંયોગ, શમીપતા, સંયૂથ, ઐશ્વર્ય અને અપત્ય રૂપે આઠ ભેદ છે. તાર્ણભા૨ક, કાષ્ઠભા૨ક, પાત્રભા૨ક, દૌષ્યક', શૌત્રિક, કાપશ્ચક, ભાંડ વૈચારિક, કૌલાલિક આ કર્મના અર્થમાં આવેલ પ્રત્યયોથી બનેલા છે.
પર્ય એટલે વેચવા લાયક પદાર્થ. “કુમારપક્વંય તામિાકિ, ઇમાર પડ્યું ચરા વમવિ. આ પ્રમાણે બીજા શબ્દો પણ જાણવા. શૌત્રાતિનિ મૃમડાિ પર્ણો વચ લૌત્નાત્નિ: પસ્ય અર્થમાં પ્રત્યયો આવ્યો છે. શિલ્પ અર્થમાં તૌક, તાજુવાચક, પાટકા૨ક, વારૂણક, મૌજકા૨ક, કાષ્ઠકા૨ક, છાત્રકા૨ક, બ્રાહ્મકા૨ક, પીસ્તકારક, ચૈત્યકારેક, દાંતકા૨ક, લૈપ્યકા૨ક, શૈલકા૨ક, કૌઢિમકા૨ક ઈત્યાદિ શબ્ધ શિલ્પ અર્થમાં તંદ્ધત પ્રત્યયોથી શબ્દ બન્યા છે. તુર્નશિપ જેનું છે તે તૌક્તક