________________
પરિમાણ સંખ્યા
પરિમાણ પર્યદિ એટલે જેના વડે નિર્ણય થાય તે સંખ્યા છે. પર્યદિ સંખ્યા પરિમાણ સંખ્યા તે લિકશ્રુત અને ષ્ટિવાદવિષયક ભેદ છે. મતલબ કે પર્યવર્વાદ સ્વરૂપ વડે પરિમાણ વિશેષથી લિક શ્રુતનો નિર્ણય ક૨વો તે પરિમાણ સંખ્યાનો ભાવ છે. પર્યવ (પર્યાય ધર્મ) તપસંખ્યા, તે કાલિકાશ્રુતમાં અનન્ત પર્યાર્યાત્મક જાણવી કેમકે એકએક અકાદિ અક્ષર તેનો વાચ્ય જીવદિ વસ્તુઓના પ્રત્યેકના અનન્ત પર્યાયો જાણવા તો પણ અન્નદિ અક્ષો સંખ્યેય કહ્યા છે.
૪૩૨
-
નિક્ષેપ
દ્વાદિ અક્ષર સંયોગરૂપ સંઘાતો પણ સંખ્યેય છે. સિપ્રત્યય અને તિદિ અન્તવાળા પોપણ સંખ્યેય છે. ગાદનો ચતુર્થાંશ પાદ પણ સંખ્યેય છે. શ્લોકો પણ સંખ્યેય છે. છો વિશેષ રૂપ ગાથાઓ સંખ્યેય છે. નિર્યુક્ત, ઉપોદ્ઘાત નિર્યુક્તિ અને સૂત્રસ્પર્શક નિર્યુક્ત આ ત્રણ પ્રકારની નિર્યુક્તઓ તેની વ્યાખ્યા અનુયોગ દ્વાર અધ્યયનો શ્રુતસ્કન્ધો આદિ સંખ્ય અંગવાળા છે. તેવી રીતે ષ્ટિવાદ પણ નર્થવ સંખ્યાથી અનુયોગદ્વાર પ્રાકૃત, પ્રાકૃત પ્રાકૃત વસ્તુ સંખ્યાસુધી જાણવો.
-
-
જ્ઞાન સંખ્યા જે માણસ જે શબ્દને જાણે તે જ્ઞાન સંખ્યા છે. જેમ શબ્દને જાણે તે ર્લાબ્દક (વૈયાકરણી) ગણિતને જાણતે ગણક (જ્યોતિષી) નિમિત્તને જાણે તે