________________
૩૧૩
વાણમંત૨ અને જ્યોતિષ્ઠોની, અસુરકુમાશેની જેમ જાણવી. સૌધર્મદેવોની ભગધારણીય અવગાહના સાત શૈક્ત અને ઉત્ત૨ વૈશ્યિથી એક લાખ યોજન.
ઈશાન દેવોની સૌધર્મની માફક જાણવી. સન્તકુમાર ઉત્કૃષ્ટથી છ રત્ન. અને માહેન્દ્રદેવલોકની પણ છ જે. બ્રહાલોક અને લાંતકની પાંચ ને. મહાશુક્ર અને સહચાર ની ચાર ને. આનત, પ્રાણત, આ૨ણ, અય્યત આ ચા૨ની ત્રણ
નવરૈવેયકની બે . અનુત્તરોની એક શm. આ દેવોને ઉત્તર વૈક્રિય અવગાહના નથી.
પ્રમાણાંગુલ એટલે શું ?
આત્માંશુલ તથા ઉતજોધાંગુલની ચર્ચા કર્યા પછી ક્રમાગત, પ્રમાણાંગુની ચર્ચા કરતાં સૂત્રકા૨ ફરમાવે છે કે.
તા.
જે વિં માગુ ? અમાનુજો, પામે... ઉશૈધાંગુલનું પ્રમાણ જે કહેવાઈ ગયું છે, તેનાથી ચારસો ગુણ વધારે પ્રમાણાંગુલ હોય છે અથવા