________________
૩૩
૩
(૧૨) ગૃહપતરા :- ઘરની સઘળી ચિંતા બરાબર
રાખનાર છે. (૧૩) વાર્ધકીરત્ન :- મકાનો તથા નદી પરના પુલોને
બાંધે છે. (૧૪) સ્ત્રીરત્ન :- ચક્રવતન જ ભોગ્ય આ સ્ત્રી ઉત્ન
રૂપવતી હોય છે.
ઉપર પ્રમાણેના આ ૨ત્નો એક એક હજા૨ યક્ષોથી અધિષ્ઠત હોય છે. બે હજાર યક્ષો ચક્રવર્તીના બે બાહના રક્ષક છે. એન્જ૨ ૧૬ હજા૨ યક્ષો ચક્રવર્તીના સેવક હોય છે.
આ ઉપરાંત બૈરાર્પ, પાંડુક, પિંગલક, સર્વ૨ન, મહાપમ, કાળ, મહાકાળ, માણવક અને મહા શંખ આ નવે નિધાનો પણ ચક્રવર્તીના તાબે હોય છે.
આ નિધાનો ઉલ્લેઘાંગુલે આઠ યોજન ઉચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ ૨હેલા હોય છે. ચક્રવર્તી છ ખંડ સાથે ત્યાર પછી તેમની સાથે જ નગરમાં પ્રવેશે છે અને પાતાલભૂમિમાં ૨હે છે.
આ પ્રમાણે ચક્રવર્તીઓના ૨નોના કારણે દેશની ભૌગોલિક સ્થિતિ બદલાતી રહેતી હોય છે. -